રાષ્ટ્રીય

શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

સનાતન સેવા એ જ ધર્મ ની સેવા  (શ્રી જગતગુરુ નું આખું નામ)  શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર શ્રી ત્ર્યંબકેશ્વર નીલગીરી પર્વત પિઠાધિશ્વર શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ પિઠાધિશ્વર શ્રી વીરભદ્રેશ્વર મહાદેવ લિંગમ પિઠાધિશ્વર અખંડ સનાતન જનજાગૃતિ માટે પવિત્ર અને પરમ પાવન એવો અવસર… પવિત્ર અષાઢી બીજના દિવ્ય દિવસે અષ્ટલક્ષ્મી હવનકુંડના જાગૃત …

Read More »

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની બાઇકીંગ સંસ્કૃતિને વેગ આપે છે

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે સવારોની નવી પેઢીને આમંત્રણ આપી રહ્યું છે  બ્રાન્ડ ફિલ્મની લિંક: Here નેશનલ | ૨૧ જુલાઈ ૨૦૨૬ | કોકા-કોલા ઇન્ડિયના અબજો ડોલરની ઘરેલું બ્રાન્ડ થમ્સ અપ તેના ફ્લેગશિપ બાઇકીંગ પ્લેટફોર્મ ThunderWheels®ની પરતગી સાથે ભારતના બાઇકીંગ સંસ્કૃતિને પુનઃસજીવન કરી રહી છે. ક્રિકેટીંગ આઇકોન જસપ્રીત બૂમરાહને સમાવતી આ કેમ્પેન ભારતમાં ચેમ્પીયન બાઇકીંગ સંસ્કૃતિમાં નવેસરની પ્રતિબદ્ધતા …

Read More »

JLR ઇન્ડિયા ખાતરીપૂર્વકના બાયબેક પ્રોગ્રામ અને ઉન્નત ફાઇનાન્સિંગ સાથે વધુ સારી માલિકી સુગમતા પ્રદાન કરે છે

JLR ઇન્ડિયાએ એક નવો ખાતરીપૂર્વકનો બાયબેક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે પાત્ર ગ્રાહકોને એક્સ-શોરૂમ કિંમતના 55 ટકા સુધીની ગેરંટીકૃત ભાવિ વાહન કિંમત ઓફર કરે છે. ભારતના બજાર માટે તૈયાર કરાયેલ કાર્યક્રમ, પસંદગીના રેન્જ રોવર, ડિફેન્ડર અને ડિસ્કવરી મોડેલો પર ઉપલબ્ધ. ઉન્નત નાણાકીય ઉકેલો સાથે સંયુક્ત, આ પહેલ ગ્રાહકો માટે વધુ નાણાકીય સુગમતા અને માલિકીની સુવિધા પૂરી પાડે છે. માલિકીની શરૂઆતમાં …

Read More »

અભિયાનોથી નિર્ણયો સુધી: મોબએવન્યુ એઆઈની નવી બ્રાન્ડ ઓળખ, મોબએવન્યુ ન્યુરલ એન્જિનનું લોન્ચિંગ

નવી બ્રાન્ડ ઓળખ કંપનીના તે સફરને દર્શાવે છે, જેમાં તેણે મુંબઈના એક બૂટસ્ટ્રેપ સ્ટાર્ટઅપથી આગળ વધી શેરબજારમાં લિસ્ટેડ વૈશ્વિક એડટેક પ્લેટફોર્મ તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. આ સાથે કંપનીએ એઆઈ આધારિત એક નવું સ્માર્ટ સિસ્ટમ પણ રજૂ કર્યું છે, જે જાહેરાતનું આયોજન, અમલીકરણ અને તેના પરિણામોનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં પરિવર્તન લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈ | ૨૧ …

Read More »

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.

અહીં ઈશ્વરભજન-સારથી છે. પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય. અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે. કથાનું સેવન થાય છે. ગુરુનું પૂજન જ નહીં સેવન પણ કરવું જોઈએ,ગુરુ પરમ ઔષધી છે. કથા તત્વ આપણી અંદરનાં રાવણત્વને હરાવે છે. ખૂબસૂરત પ્રકૃતિ અને ચાનાં બગીચાઓથી સુશોભિત કેરિચો(કેન્યા) ખાતે ચાલતી રામકથા સોમવારે ત્રીજા દિવસ પર આવી …

Read More »

રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત મારી તલાશ છે, ઉપનિષદ મારો પ્રકાશ છે.

ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે. દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે. આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો પણ વેંચાતા નહીં. કેન્યાનાં રમણીય નગર કેરિચો ખાતે ચાલતી રામકથાનાં બીજા દિવસ-રવિવારે આરંભે બે વાતની પીડા વ્યક્ત કરતા કહ્યું કે બે દિવસ પહેલા યુગાન્ડામાં એક અકસ્માતમાં ૨૦-૨૫ બાળકોના મૃત્યુ થયા.આફ્રિકન દેશમાં છીએ ત્યારે વ્યાસપીઠ દ્વારા …

Read More »

દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું

અમદાવાદ, ગુજરાત | 20 જુલાઈ 2026 | અમદાવાદ સ્થિત લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ શીર્ષક સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સમુદાય નિર્માણ દ્વારા વંચિત વર્ગના લોકોના સશક્તિકરણ માટે કાર્યરત છે. આ રનમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, પરિવારો અને ફિટનેસપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષણ જેવા ઉમદા હેતુને સમર્થન આપ્યું. આ કાર્યક્રમમાં …

Read More »

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને ₹50,000નું અનુદાન

અમદાવાદ, ગુજરાત | ૨૦મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે આવેલા આનંદ બા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સભ્યોએ આશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે સમય પસાર કર્યો હતો અને રૂપિયા 50,000 નું અનુદાન આનંદ બા વૃદ્ધાશ્રમ ને આપ્યું હતું .રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ છેલ્લા પાંચેક વર્ષોથી આ સંસ્થામાં નિયમિત રૂપે સેવાના કાર્યો કરે છે અને …

Read More »

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તલગાજરડા, ગુજરાત | 20મી જુલાઈ 2026 | અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ધટનામાં મ્રુત્યુ પામેલા લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. હાલમાં પૂજ્ય મોરારિબાપુની રામકથા કેન્યાના કેરિચો ખાતે ચાલી રહી છે અને તે દરમિયાન અમદાવાદમાં થયેલ આગ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને …

Read More »

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા જાણીતા ફિટનેસ એન્ડ લાઈફ કોચ સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૧૯ જુલાઈ ૨૦૨૬ | કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે ફિટનેસ અને લાઈફ કોચ એવા અમદાવાદના જાણીતા સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય નિષ્ણાતો, કેન્સર નિષ્ણાતો અને નાગરિકો કેન્સર જાગૃતિ, નિવારક આરોગ્યસંભાળ અને એકંદર સુખાકારી પર ચર્ચા માટે ભેગા થયા …

Read More »