નવી દિલ્હી | ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ | દિશા પબ્લિકેશને જાણીતા મોટિવેશનલ સ્પીકર, શિક્ષક, ઉદ્યોગસાહસિક અને …
Read More »તુલસી જયંતિનો વૈશ્વિક વિસ્તાર: મોરારી બાપુએ પ્રથમવાર ભારતની બહાર તુલસી જયંતિ મહોત્સવ ઉજવ્યો
કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ | ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ | રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ, તુલસી જયંતિ, બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની નવ દિવસીય રામકથા ‘માનસ ગુરુ પ્રસાદ’ અંતર્ગત ઉજવવામાં આવી હતી. ઐતિહાસિક પ્રસંગરૂપે, તુલસી જન્મોત્સવ અંતર્ગત વર્ષ 2010થી ગુજરાતના તલગાજરડામાં દર વર્ષે આપવામાં આવતા તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો પ્રથમવાર ભારતની બહાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ મોરારી …
Read More »
Aajna Samachar



