Recent Posts

તુલસી જયંતિનો વૈશ્વિક વિસ્તાર: મોરારી બાપુએ પ્રથમવાર ભારતની બહાર તુલસી જયંતિ મહોત્સવ ઉજવ્યો

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ | ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ | રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ, તુલસી જયંતિ, બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની નવ દિવસીય રામકથા ‘માનસ ગુરુ પ્રસાદ’ અંતર્ગત ઉજવવામાં આવી હતી. ઐતિહાસિક પ્રસંગરૂપે, તુલસી જન્મોત્સવ અંતર્ગત વર્ષ 2010થી ગુજરાતના તલગાજરડામાં દર વર્ષે આપવામાં આવતા તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો પ્રથમવાર ભારતની બહાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ મોરારી …

Read More »

પાલ્મોનાસ એ અમદાવાદમાં સીજી રોડ પર બીજો સ્ટોર ખોલ્યો

નવો લૉન્ચ ગુજરાતમાં પાલ્મોનાસની હાજરી વધારે છે, બ્રાન્ડ ભારતભરમાં સ્ટોર વિસ્તરણ ચાલુ રાખે છે અમદાવાદ, ગુજરાત | ૦૩ જુલાઈ ૨૦૨૬ | ભારતનો સૌથી ઝડપથી વિકસતો ડેમી-ફાઇન જ્વેલરી બ્રાન્ડ, પાલ્મોનાસ, અમદાવાદના સીજી રોડ પર નવો સ્ટોર લૉન્ચ કર્યો છે. ગુજરાતમાં બ્રાન્ડની ઊંડી હાજરી દર્શાવતો આ શહેરમાં બ્રાન્ડનો બીજો સ્ટોર છે, જે સમગ્ર ભારતમાં ચાલી રહેલા રિટેલ વિસ્તારનો ભાગ છે. પાલ્મોનાસ સહ-સ્થાપક …

Read More »

માત્ર અડધી કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર પહોંચાડતી વેન્ચુરા એરકનેક્ટેની સેવા અવિરત શરૂ

2014થી ગુજરાતના વિવિધ શહેરોને જોડતી આ સેવાએ સામાન્ય માણસ માટે ઓછી કિંમતે હવાઈ મુસાફરીનું સ્વપ્ન સાકાર કર્યું છે અમદાવાદ, ગુજરાત | ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — સુરત શહેરની પોતાની હવાઈ સેવા કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધી દૈનિક હવાઈ સેવાઓ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી માત્ર 30 મિનિટ જેટલા ઓછા સમયમાં પહોંચવાની સુવિધા સાથે …

Read More »