રાષ્ટ્રીય

સ્માર્ટ મીટરના સાથે ચેક મીટર લગાવો, તમામ શંકાઓનું સમાધાન મેળવો

સ્માર્ટ મીટર સાથે તમારું જૂનું મીટર પણ જોડાયેલું રહેશે બે થી ત્રણ દિવસ સુધી તમે દરરોજ તમારા બંને મીટરના યુનિટનું મિલાન કરી શકો છો ત્રણ દિવસ બાદ વિભાગીય ટીમ તમારું જૂનું મીટર દૂર કરી દેશે સુરત | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવવાના ઉદ્દેશથી તમામ ઉપભોક્તાઓના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટર અંગે જો …

Read More »

ફ્લો અમદાવાદ દ્વારા એલિટ મિસિસ ઇન્ડિયા પેજન્ટ રનર્સઅપનું સન્માન કરવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) ના અમદાવાદ ચેપ્ટરે UMB પેજન્ટ્સ દ્વારા આયોજિત એલીટ મિસિસ ઇન્ડિયા પેજન્ટમાં તાજેતરની સિદ્ધિઓ બદલ ફ્લો અમદાવાદના એક્ઝિક્યુટિવ સેક્રેટરી એમી સોનપાલ અને જોઈન્ટ સેક્રેટરી ભૂમિકા શાજવાનીનું સન્માન કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. ૨૧ ડિસેમ્બરના રોજ જયપુરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં એમી સોનપાલ અને ભૂમિકા શાજવાની બંનેને રનર્સ-અપ …

Read More »

કર્ણાટક, તામિલનાડુ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।। ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — કોણ જાણે કેમ પરંતુ દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોનો સિલસિલો બંધ નથી થતો. ગત દિવસોમાં કર્ણાટકમાં એક ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય એક ઘટનામાં તામિલનાડુમાં પણ નવ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને રાજ્યોમાં કુલ મળીને ૧૯ લોકોનાં દુઃખદ મોત થયાં છે. પૂજ્ય મોરારિબાપુએ જે લોકોનાં …

Read More »

અમદાવાદમાં ‘નૉલેજ સીકર્સ ટોક શો’નું સફળ આયોજન થયું

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — નૉલેજ સીકર્સ દ્વારા તા. 21 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદમાં ‘નૉલેજ સીકર્સ ટોક શો’નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓને એક એવો ખુલ્લો મંચ પૂરું પાડવાનો હતો, જ્યાં તેઓ નિર્ભયપણે પોતાના વિચારો અને અનુભવો રજૂ કરી શકે.  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના ફાઉન્ડર શ્રીમતિ એકતા દેસાઈ દ્વારા કરવામાં આવ્યું …

Read More »

આ ગ્રંથ(માનસ) કોઈ ચોપડી નથી,પણ સાધુઓનું કાળજું છે

પરમાત્મા ક્યારેક કંઈક ફેકે છે, ક્યારેક ખેંચી લે છે અને ક્યારેક આપણી આસપાસ વીંટળાઈ જાય છે. માયાને પ્રેરિત કરવી પડે છે,સંદેહને ખેંચવો પડે છે અને પરમાત્મા આપણને ઘેરીને રહે છે. ગુરુની પાદૂકા,યજ્ઞ,તુલસી,સદગ્રંથ અને માળા આપણું સૌભાગ્ય, મહાલક્ષ્મી છે. આપણું ક્રિસ્મસ ટ્રી-તુલસી છે. સપ્તશિખરની પર્વતમાળામાં ભગવાન બાલાજી તિરૂપતિના સાનિધ્યમાં તિરુમલા ખાતે ચાલી રહેલી રામકથાનો છઠ્ઠો દિવસ વિવિધ જિજ્ઞાસાઓથી ભર્યો-ભર્યો રહ્યો. જે …

Read More »

સેમસંગ દ્વારા એઆઈ એપ્લાયન્સીસનો આગામી તબક્કો રજૂ કરાયોઃ સીઈએસ ખાતે ટીવીમાં નવો આયામ સ્થાપિત કરશેઃ જેબી પાર્ક

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — સેમસંગ દુનિયાના સૌથી વિશાળ આઈટી અને હોમ એપ્લાયન્સ પ્રદર્શન સીઈએસ ખાતે 2026માં ડિવાઈસ eXperience ડિવિઝન અને તેના નવા એઆઈ- પ્રેરિત ગ્રાહક અનુભવો માટે તેનો ધ્યેય રજૂ કરવા માટે સુસજ્જ છે.  સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું કે, “સેમસંગ એઆઈ એપ્લાયન્સીસ વધુ એક નવા વળાંકે પહોંચી રહ્યાં છે. તે એવો અનોખો …

Read More »

સાધકમાં વિનમ્રતા હોવી જોઈએ.

સાધકમાં નમ્રતા,પરસ્પર પ્રેમ,ગ્રંથ ઉપર દ્રઢ ભરોસો  ઇષ્ટનું સ્મરણ-હોવા જોઇએ. સાધકમાં પોતાની વિશેષતાનો અહંકાર આવવો ન જોઈએ. વક્તાનું પણ એક લક્ષણ છે કે વક્તૃત્વની સાથે કતૃત્વ પણ હોવું જોઈએ. ગુરુ પાંચ પ્રકારની શિક્ષા,પાંચ દીક્ષા અને પાંચ ભિક્ષા આપે છે. આંધ્ર પ્રદેશની સપ્ત પહાડિયો પર બિરાજમાન ભગવાન વેંકટેશતિરૂપતિજીનીછાંયામાં ચાલતી રામકથાએ સાતમા દિવસમાં પ્રવેશ કર્યો. ઋગ્વેદના એક મંત્રથી આરંભ કરતા બાપુએ કહ્યું કે: …

Read More »

ગ્રામ્ય લક્ષ્મી, રાજ્યલક્ષ્મી, રાષ્ટ્રલક્ષ્મી, વિશ્વલક્ષ્મી અને પરાલક્ષ્મી-પંચ લક્ષ્મી છે.

અસ્પૃશ્યતા સમાજનું કેન્સર છે,ખૂબ મોટો રોગ છે. સાધુ કોઈને બદલવા નથી માગતો પણ સાધુની પાસે જઇએ ને આપણે બદલાઇજઈએ છીએ. સમાજને બદલવાની કોશિશ કરે એ સાધુ નહીં પણ સુધારક કે સ્વિકારક છે. કોઈનું સામીપ્ય આપણને સુધારે છે. ભ્રષ્ટાચાર એ લંકાનો સ્વભાવ છે,હિન્દુસ્તાનનો નહિ. જે અનિત્યને નિત્ય મોહને પ્રેમ સમજી લે એ અવિદ્યા છે. મારી દ્રષ્ટિએ કરુણા ઇશ્વર છે કારણ કે …

Read More »

અમદાવાદના યુવા શ્રી ક્રમિક યાદવને દેશ રત્ન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોડેલ, અભિનેતા અને કોરિયોગ્રાફર અમદાવાદના યુવા શ્રી ક્રમિક યાદવને પ્રતિષ્ઠિત ‘દેશ રત્ન એવોર્ડ 2025’ થી સન્માનિત કરવામાં આવ્યા. આ ભવ્ય અને ગૌરવસભર સમારોહ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ ગયો, જેમાં દેશભરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને અગ્રણીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશના રોજગાર …

Read More »

ક્રેડાઈ અમદાવાદ ૯,૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ૨૦મા GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરશે

ગુજરાત, અમદાવાદ | ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ — શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ ખાતે GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડની ૨૦મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના ૪૦૦થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ …

Read More »