મુંબઈ | ૧૮ જૂન ૨૦૨૬ | જીવન વીમા ઉદ્યોગ જીવન વીમા અંગે વધુ સંતુલિત અને વ્યાપક સમજણની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યો છે. ઉદ્યોગનું માનવું છે કે, જીવન વીમાના લાંબા ગાળાના લાભો જેમ કે, આર્થિક સુરક્ષા, પરિવારને નાણાકીય રક્ષણ અને નિયમિત બચતની ટેવ ક્યારેક ઊભી થતી અલગ-અલગ ચિંતાઓ, જેમાં ખોટી રીતે પોલિસી વેચવાના કેટલાક કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે, તેની …
Read More »રાષ્ટ્રીય
હાઉસ ઓફ વેડિંગ: સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | કોવિડ-19 મહામારીના પડકારજનક દિવસો દરમિયાન એક નાનકડા સપોર્ટ નેટવર્ક તરીકે જેની શરૂઆત થઈ હતી, તે આજે વિકસીને વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી જીવંત અને સંસાધનોથી સભકમ્યુનિટીઝમાં ની એક બની ગઈ છે. હાઉસ ઓફ વેડિંગ (HOW) ની સ્થાપના ઇન્ડસ્ટ્રીના આઠ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક સમાન વિઝન સાથે સાથે આવ્યા હતા—જેનો ઉદ્દેશ્ય …
Read More »ટાટા મોટર્સ દ્વારા જુલાઈ 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમતમાં વધારો જાહેર
મુંબઈ | ૧૮મી જૂન ૨૦૨૬ | ટાટા મોટર્સ દ્વારા 1લી જુલાઈ, 2026થી અમલ સાથે તેની કમર્શિયલ વાહનોની શ્રેણીમાં 2.5% સુધી કિંમતમાં વધારો થશે એવી આજે ઘોષણા કરવામાં આવી હતી. આ કિંમત વધારો વધતા કોમોડિટીના ભાવો અને અન્ય ઈનપુટ ખર્ચના પ્રભાવને આંશિક સરભર કરવા માટે કરવાનો નિર્ણય લેવાયો છે. આ વધારો મોડેલ અને પ્રકારને આધારે ભિન્ન રહેશે. == સમાપ્ત ==
Read More »વેલકમ ટુ ધ જંગલ’નું ‘દીવાના હૈં’ રિલીઝ, જૂના બોલીવૂડની યાદો તાજી કરી
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવૂડનું સંગીત મુખ્યત્વે ડાન્સ રિમિક્સ, ક્લબ ટ્રેક્સ અને હાઈ-એનર્જી પ્રમોશનલ ગીતો સુધી સીમિત થઈ ગયું છે. આવી સ્થિતિમાં લગ્ન, તહેવારો અને ખુશીના પ્રસંગોમાં ગવાતા સરળ અને દિલને સ્પર્શતા ઉજવણીના ગીતો ધીમે-ધીમે ફિલ્મોમાંથી ગાયબ થતા ગયા. હવે ‘વેલકમ ટુ ધ જંગલ’નું નવું ગીત ‘દીવાના હૈં’ એ જ જૂના બોલીવૂડના ઉજવણીના માહોલને …
Read More »4 મિનિટ, 34 સ્ટાર્સ! ‘વેલકમ ટુ ધ જંગલ’એ રચ્યો ભારતીય સિનેમાનો નવો ઇતિહાસ
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | કોમેડી, એક્શન અને અફરાતફરીથી ભરપૂર *વેલકમ ટુ ધ જંગલ*નો 4 મિનિટથી વધુ લાંબો ટ્રેલર માત્ર વાર્તા જ રજૂ કરતો નથી, પરંતુ 34 મુખ્ય કલાકારોની એવી વિશાળ ફોજ રજૂ કરે છે, જે ભારતીય સિનેમામાં પોતાનામાં જ એક રેકોર્ડ બની ચૂકી છે. અક્ષય કુમાર જ્યાં આ સમગ્ર હોબાળાના કેપ્ટન તરીકે નજરે પડે છે, ત્યાં સુનીલ …
Read More »‘કોકા-કોલા મેચડે હેંગઆઉટ’ – ફૂટબોલ નાઈટ્સને ક્રિયેટર-પ્રેરિત વોચઅલોંગમાં ફેરવે છે
રોહન જોશી, સાક્ષી શિવદાસાની, કાશ્વી હિરાનંદાનીને ચમકાવતા અનેઝેરવાન બુનશાહ, વરુણ ઠાકુર અને દલિમા છિબ્બરદ્વારા ચુનંદા એપિયરન્સીસ સાથે કોકા-કોલા મેચડે હેંગઆઉટ ચાહકોને ક્રિયેટર-પ્રેરિત હેઠળ ફૂટબોલ વોચ પાર્ટીઓ અને લાઈવ મેચ-નાઈટ ઇન્ટરએક્શન માટે એકત્ર લાવે છે રાષ્ટ્રીય | ૧૬ જૂન ૨૦૨૬ | કોકા-કોલાએ આજે મેચડે હેંગઆઉટ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે ભારતના ફૂટબોલ ચાહકોની વધતી જતી પેઢી માટે બનાવવામાં આવેલાક્રિયેટર -નેતૃત્વ હેઠળ …
Read More »તમામ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મોટી રાહત, સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર યુનિટદીઠ 60 પૈસાની છૂટ
પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને દર મહિને એનર્જી ચાર્જ પર વધુ 3%ની છૂટ મળશે ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | હવે સ્માર્ટ મીટર ગ્રાહકોને વીજ બિલમાં બચતનો લાભ મળશે. ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા તમામ સ્માર્ટ મીટર ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી રહી છે. GERC દ્વારા ‘ટાઈમ ઓફ ડે’ એટલે કે ToD ટેરિફ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જે …
Read More »કિરણ હોસ્પિટલે નેક્સ્ટ-જનરેશન રેડિયેશન ઓન્કોલોજી ટેકનોલોજી સાથે ગુજરાતમાં અદ્યતન કેન્સર સંભાળનેવધુ સુદૃઢ કરી
સુરત, ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યાનું નોંધપાત્ર ભારણ છે, જેમાં મોંના કેન્સરની બીમારી રાજ્યમાં સૌથી મોટા જાહેરલક્ષી આરોગ્ય પડકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે. કેન્સરના વધી રહેલા કેસોની સાથે, નિદાનમાં વિલંબ પણએક મોટો ચિંતાનો વિષય છે, જેના પરિણામે ઘણીવાર રોગ એડવાન્સ્ડ (આગળના) તબક્કામાં પહોંચી જાય છે અને સારવારના પરિણામો નબળા પડે છે. તેથી, જાગૃતિ, સ્ક્રીનિંગ …
Read More »સારી વાતોનો કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ; પ્રસાદ વહેંચવામાં આવે છે.
વિચાર કાળાંતરમાં શાસ્ત્ર બની જાય છે;માલા વેચીને કોઈ માલા-માલ થઈ શકતો નથી! હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ; ભોગના પુત્રનું નામ ભય છે. સ્વર્ગમાં પ્રૌઢતા નથી,નહિતર માયા અને તંત્ર પ્રયોગ ન કરે,આવા પ્રયોગો એ કાયરતા છે. પ્રેમથી કરેલો સત્સંગ સ્વર્ગથી અનેક ગણો સારો છે;સ્વનો સંસર્ગ કરે એ સાધુ છે. કથા મંડપમાં ખૂબ સાદાઇથી રામ જન્મોત્સવ ઉજવાયો …
Read More »કૃષ્ણ મૃત્યુ છે, પરંતુ કૃષ્ણકથા અમૃત છે.
રામ મૃત્યુ પણ છે, જીવન પણ છે,રામકથા અમૃત છે. શિવ સાક્ષાત મૃત્યુ છે, શિવકથા અમૃત છે. જે હનુમાન રામને વશમાં રાખતા એને આજે વશમાં રાખવાનાંપ્રત્નો થઇ રહ્યા છે! વ્યાસપીઠ એ જીવનપીઠ છે. જ્ઞાનમાં પહેલા જાણવાનું અને પ્રેમમાંમાનવાનું હોય છે. કોઈ સાથે તો શું, પોતાનાં તકદીર સાથે પણ સાધુ તકરાર કરતો નથી. છેવાડાનાં રાજ્ય કેરલનીપ્રકૃતિથીઓપતીકોચ્ચિની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાંચોથા દિવસ, …
Read More »
Aajna Samachar