નવા યુગના અને પ્રાદેશિક સ્વાદો રજૂ કરે છે નવી દિલ્હી | ૦૭ મે ૨૦૨૬ | અગ્રણી FMCG ગ્રુપ અને મલ્ટી બિઝનેસ કોર્પોરેશન, ધરમપાલ સત્યપાલ ગ્રુપ (DS ગ્રુપ)ની લોકપ્રિય બ્રાન્ડ, કેચ સોલ્ટ એન્ડ સ્પાઇસિસે નવા યુગના સીઝનિંગ્સ અને પ્રાદેશિક રીતે પ્રેરિત સ્વાદોના લોન્ચ સાથે તેના સ્પ્રિંકલર પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. ભારતીય ઘરોમાં લાંબા સમયથી મીઠું અને મરીનો પર્યાય બની રહેલી …
Read More »રાષ્ટ્રીય
ભાગવત ગજબ શાસ્ત્ર છે, રામાયણ અજબ શાસ્ત્ર છે.
નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો. કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે,પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે. નામ,નામીને પરાધિન કરી દે છે. શુક જ આપણું સુખ છે. શોક મટી જાય ત્યારે શુક વધે છે. માણસમાં શોકથી ત્રણ વસ્તુ છૂટી જાય છે:જ્ઞાન,ધૈર્ય અને લજ્જા. શોકની જગ્યાએ શ્લોક આવી જાય તો જ્ઞાન વિજ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય છે. અવધૂત શિરોમણિ શુકદેવજીની …
Read More »હૅવમોર આઇસક્રીમે “ગ્વાવા ચિલી” સાથે સ્ટ્રીટ-સ્ટાઇલ નોસ્ટેલ્જિયાને નવી ઓળખ આપી
ભારતમાં લોકપ્રિય ગ્વાવા પર મરચું અને મસાલાની સ્વાદયુક્ત જોડણી પરથી પ્રેરિત એક અનોખો અને યાદગાર ફ્લેવર રજૂ આધુનિક ગ્રાહકો માટે પરંપરાગત સ્વાદને નવી રીતે રજૂ કરવાની પહેલ અમદાવાદ, ગુજરાત | ૦૭ મે ૨૦૨૬ | હૅવમોર આઇસક્રીમજે LOTTE India Corporation Pvt. Ltd. નો ભાગ છે, એણે પોતાની નવીનતમ પ્રોડક્ટગ્વાવા ચિલી આઇસક્રીમ લોન્ચ કરી છે. આ ફ્લેવર ભારતની લોકપ્રિય સ્ટ્રીટ-સ્ટાઇલ ગ્વાવા પર …
Read More »સુરતથી પશ્ચિમ ભારત સુધી ભાટિયા મોબાઇલનું ધમાકેદાર વિસ્તરણ
૯૦ દિવસમાં ૯૦ નવા સ્ટોર ખોલી રિટેલ ક્ષેત્રમાં બનાવી નવી ઓળખ સુરત, ગુજરાત | ૦૬ મે ૨૦૨૬ | ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઝડપી ગતિએ વિસ્તરણ કરતા ભાટિયા મોબાઇલ આજે પશ્ચિમ ભારતના મોબાઇલ રિટેલ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યું છે. સુરતની નાની ફેમિલી બિઝનેસથી શરૂઆત કરનાર આ કંપનીએ હવે ૩૮૦થી વધુ સ્ટોર સાથે પોતાનું વિશાળ નેટવર્ક ઉભું કર્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં …
Read More »કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્ય છે.
રામ જે કહે એ સત્ય છે,રામ સ્વયં પરમસત્ય છે. શિવ કહે એ સત્ય છે પણ ખુદ શિવ પરમસત્ય છે. ધ્યાન સત્ય છે,સમાધિ પરમસત્ય છે. જે ધર્મ વિજ્ઞાનની આલોચના કરે એ ધર્મ પંગુ છે. જે ગ્રંથમાં વૈજ્ઞાનિક વાતો છે એ સદગ્રંથ છે. પરીક્ષિત એટલે એવી ચેતના-જે નિર્ણય કરે છે કે જન્મથી જ મૃત્યુની યાત્રા શરૂ થઈ જાય છે. પહેલા દિવસની કથા …
Read More »Carzbazzar ભારતના સૌથી વિશ્વસનીય યુઝ્ડ કાર પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું, દેશવ્યાપી વિસ્તરણની મહાત્વાકાંક્ષી યોજના જાહેર કરી
અમદાવાદ, ગુજરાત | ૦૬ મે ૨૦૨૬ | યુઝ્ડ કાર માર્કેટપ્લેસમાં ભારતમાં સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકાસ સાધતી કંપનીઓ પૈકીની એક Carzbazzar પ્રાઇવેટ લિમિટેડે પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ, ગ્રાહકોની સુવિધા અને ફ્રેન્ચાઇઝી-સંચાલિત વિકાસની વ્યૂહરચનાઓ સાથે નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે. કંપનીએ સફળતાપૂર્વક એક એવા મોડલની રચના કરી છે કે જેનાથી આ સેક્ટરમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેમજ પ્રી-ઓન્ડ કાર્સની ખરીદી અને વેચાણની …
Read More »BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026નું આયોજન કરશે, જેમાં 10,000થી વધુ બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવશે
ફ્લેગશિપ નેટવર્કિંગ ઈવેન્ટ 8–9 મેના રોજ GMDC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. અમદાવાદ, ગુજરાત | ૦૬ મે ૨૦૨૬ | BNI અમદાવાદે તેની ફ્લેગશિપ એન્યુઅલ ઇવેન્ટ, BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026 ની આગામી એડિશનની જાહેરાત કરી છે, જે 8 અને 9 મેના રોજ અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. ‘Upward, Forward and Beyond’ થીમ પર આધારિત આ બે દિવસીય સિમ્પોઝિયમમાં 50થી વધુ ઇન્ડસ્ટ્રીઝના …
Read More »ડ્રીમ સ્પોર્ટ્સે ડ્રીમસ્ટ્રીટ લોન્ચ કર્યું – એક નવા યુગનું બ્રોકિંગ પ્લેટફોર્મ જે વપરાશકર્તાઓને સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે રોકાણ કરવામાં મદદ કરે છે.
સમગ્ર ભારતમાં ડીમેટ ખાતાનો વ્યાપ વધારવાનો ઉદ્દેશ્ય મુંબઈ | ૦૪ મે ૨૦૨૬ | ડ્રીમ સ્પોર્ટ્સ1 એ આજે ડ્રીમસ્ટ્રીટ2 ના લોન્ચની જાહેરાત કરી છે, જે ઘણા ભારતીયો માટે રોકાણને સરળ અને વધુ સુલભ બનાવવા માટે રચાયેલ નવા યુગના બ્રોકિંગ પ્લેટફોર્મ છે. ડ્રીમસ્ટ્રીટ AI, ડેટા-આધારિત આંતરદૃષ્ટિ અને સેબી-રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ્સ (RAs) અને રોકાણ સલાહકારો (IAs)ની ઍક્સેસને જોડે છે જેથી રોકાણકારોને જાણકાર નિર્ણયો …
Read More »એમએસડી ઇન્ડિયાએ માધુરી દિક્ષિત સાથે દેશવ્યાપી સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન શરૂ કર્યું
દર સાત મિનિટે, ભારતમાં લગભગ એક મહિલાનું સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ થાય છે, જ્યારે આ બીમારી મોટાભાગે ટાળી શકાય તેવી છે. મુંબઈ | ૦૬ મે ૨૦૨૬ | એમએસડી (જેને યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં મર્ક એન્ડ કંપની, ઇંક., રહવે, એન.જે., યુએસએ તરીકે ઓળખવામાં આવે છે) એ આજે ભારતમાં તેના સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનની શરૂઆતની જાહેરાત કરી. આ અભિયાન પ્રખ્યાત અભિનેત્રી, જાહેર …
Read More »ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ
અમદાવાદ, ગુજરાત | ૦૫ મે ૨૦૨૬ | શ્રી સુરભી શક્તિપીઠ ગાંધીનગર માં બેઠક તારીખ 05 મે 2026 ના યોજાઈ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારી ભગવતી ગોમાતાની સેવા,સુરક્ષા અને સન્માન માટે નંદીબાબાની અધ્યક્ષતા અને ગૌમાતાના પ્રધાન સંરક્ષણમાં પૂજ્ય સંતોના સાનિધ્યમાં ચાલતા, ગૌ સમ્માન આહ્વાન અભિયાનના પ્રથમ તબક્કામાં સમગ્ર ભારત વર્ષમાં આગામી 27 એપ્રિલ 2026ના રોજ _ગો સન્માન દિવસ_ તરીકે મનાવવામાં આવ્યો. ગુજરાતમાં …
Read More »
Aajna Samachar