આઇકોન 21 વર્ષની થઈ મુંબઈ | ૦૫ મે ૨૦૨૬ | આઇકોનિક ટાટા એસના 21 વર્ષની ઉજવણી કરતાં, ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક, ટાટા મોટર્સે આજે ઓલ ન્યૂ ટાટા એસ ગોલ્ડ+ XL લોન્ચ કરીને લાઈસ્ટ માઈલ ગતિશીલતામાં મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું. હાઈ પેલોડ અને લાંબા બોડી એપ્લિકેશનો માટે વિચારપૂર્વક વિકસિત, નવું વેરિયન્ટ લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે …
Read More »રાષ્ટ્રીય
જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડલ્સના ભાવમાં સુધારાની જાહેરાત કરી
યુકે-ભારત FTA અમલીકરણની અપેક્ષામાં, જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડેલ્સની પુનઃકિંમતની જાહેરાત કરી આ રીપ્રાઇસિંગથી લાભ મેળવનારા મુખ્ય મોડલ્સ આ મુજબ છે: o રેન્જ રોવર SVના ભાવમાં ₹ 425 લાખથી ઘટાડીને ₹ 350 લાખ કરવામાં આવ્યા છે o રેન્જ રોવર સ્પોર્ટ SVના ભાવમાં ₹ 275 લાખથી ઘટાડીને ₹ 235 લાખ કરવામાં આવ્યા છે સ્થાનિક રીતે ઉત્પાદિત મોડેલો, …
Read More »વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.
શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે. કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે. ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે. મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત નહીં,મધુસુદન આવશે. આ પહેરણ એ હું નથી,શરીરનું ઢાંકણ છે. દેહ પણ હું નથી એ આત્માનું ઢાંકણ છે,આને આત્મબોધ કહે છે. આત્મબોધથી રાગ-દ્વેષ નષ્ટ થવા માંડે છે. રાગ-દ્વેષ મટી જાય પછી કોઈ વિકારોની ચિંતા ન કરવી …
Read More »ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2 ટ્રેલર હવે રિલીઝ: અવિનાશ વર્સિસ ધ વર્લ્ડ બિગીન્સ 15 મે ના રોજ JioHotstar પર સ્ટ્રીમિંગ
મુંબઈ | ૦૪ મે ૨૦૨૬ | પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ ગઈ છે. રણદીપ હૂડા અભિનિત ક્રાઇમ થ્રિલર ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2 નું ટ્રેલર આખરે રજૂ થયું છે, અને તે એક નિરંતર, ઉચ્ચ જોખમી લડાઈનું વચન આપે છે, જ્યાં માણસ અને દંતકથા ફરીથી પોતાની અત્યાર સુધીની સૌથી કઠિન લડતનો સામનો કરવા પરત આવે છે. પહેલી સીઝનને મળેલી વ્યાપક પ્રશંસા અને મજબૂત …
Read More »અફોર્ડેબલ ફૂડ એપ ટોઇંગ હવે રાજકોટ અને સુરત માં ઉપલબ્ધ
સપ્ટેમ્બર 2025માં લૉન્ચ થયેલી આ એપ હવે ભારતના 35 શહેરોમાં ઉપલબ્ધ છે ટોઇંગ સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે, રેસ્ટોરેન્ટના ટેબલ મેનૂની કિંમતોને સમાન અથવા તેનાથી પણ ઓછી કિંમતો તમામ ઑર્ડરો પર કોઈ પૅકેજિંગ ચાર્જિસ નહીં અને કોઈ પ્લેટફૉર્મ ફી નહીં ગુજરાત | ૦૪ મે ૨૦૨૬ | એફોર્ડેબલ ફૂડ ડિલિવરી એપ ટોઇંગ દ્વારા આજે રાજકોટ અને સુરતમાં તેના લૉન્ચિંગની જાહેરાત …
Read More »તતક્ષણ જે સાધુસંગ કરે છે એને તક્ષક કંઈ કરી શકતો નથી
સાધુની પંગત નહીં પણ સંગત હોય છે. સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે. સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે. સાધુનો કોઈ ધર્મ નહીં,સાધુનો મર્મ હોય છે. સાધુનું કોઈ પરિજન નહીં,સાધુનાં બધા પ્રિયજન હોય છે. આ કાળ શાસ્ત્રાર્થ કરવાનો નહીં પણ શાસ્ત્રનો સાર સમજીને એક જગ્યાએ બેસી જવાનો છે. શુક્રતાલ-મુઝફ્ફર નગર ખાતે શનિવારથી શરૂ થયેલી રામકથા રવિવારે …
Read More »શહેરનાં નારણપુરા ખાતે સેવ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન
અમદાવાદ, ગુજરાત | ૦૩ મે ૨૦૨૬ | અગ્રણી આરોગ્યસંભાળ પ્રદાતા, સેવ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે રવિવારે શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું, જે શહેરમાં વ્યાપક અને અદ્યતન ડેન્ટલ કેર પ્રદાન કરતી નવી સુવિધાનો શુભારંભ દર્શાવે છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ધર્મતિલકદાસ સ્વામી અને અન્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારણપુરાના ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય યોગ …
Read More »8 મે, 2026થી શરૂ થઈ રહેલા એમેઝોન ઈન્ડિયાના ગ્રેટ સમર સેલ 2026 સાથે એઆઇથી પસંદ કરેલી ચીજવસ્તુઓ ખરીદો
પ્રાઇમ સભ્યો વિવિધ શ્રેણીઓમાં 3%સુધીની વધારાની બચત અને ફ્લેટ રૂ. 250નું કેશબેક માણી શકે છે રુફસ, લેન્સ એઆઇ, રિવ્યુ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટ્રી સહિતના એઆઇ ટુલ્સ ગ્રાહકોને ઉનાળાની યોગ્ય પ્રોડક્ટ્સ શોધવા અને આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 10% સુધીની ત્વરીત બચતમાંથી લાભ મેળવી શકે છે બેંગલુરુ | ૦૩ …
Read More »ઓર્ગન ડોનર ક્રિશ અકબરીની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન
અમદાવાદ, ગુજરાત | ૦૩ મે ૨૦૨૬ | રવિવારે સાયન્સ સિટી રોડ પર સ્થિત સત્યમેવ એલિસિયમ ખાતે ટીનએજ અકસ્માત પીડિત ક્રિશ અકબરીની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમના અંગોએ અન્ય લોકોને નવું જીવન આપ્યું હતું. આ શિબિરનો ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો અને અંગદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ શિબિરમાં સોસાયટી અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ …
Read More »શ્રીમદ્ ભાગવતજીની અવતરણ ભૂમિ-શુક્રતાલમાં ગુંજી માનસની પંક્તિઓ રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે.
રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે. શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે. સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે. બીજ પંક્તિઓ: સુક સનકાદિ ભગત મુનિ નારદ; જે મુનિબર બિગ્યાન બિસારદ. સુક સનકાદિ સિધ્ધ મુનિ જોગી; નામ પ્રસાદ બ્રહમસુખ ભોગી. પૂંછેહું રામકથા અતિ પાવનિ; સુક સનકાદિ સંભુ મન ભાવનિ. દ્વાપર યુગમાં પૃથ્વિ ધરાતલ ઉપર પહેલીવાર શ્રીમદ ભાગવત મહાપુરાણ મહર્ષિ-બ્રહ્મર્ષિ શુકદેવજીએ રાજર્ષિ પરીક્ષિતને સંભળાવ્યું …
Read More »
Aajna Samachar