18 માર્ચથી, L40 Ultra AE અને D20 Ultra એમેઝોન ઇન્ડિયા અને પસંદગીના ક્રોમા સ્ટોર્સ પર અનુક્રમે ₹59,999 અને ₹39,999ની કિંમતે ઉપલબ્ધ થશે. નવી દિલ્હી, ભારત | ૧૮મી માર્ચ ૨૦૨૬ — સ્માર્ટ હોમ ઈનોવેશનમાં વૈશ્વિક અગ્રણી ડ્રીમ ટેકનોલોજીએ આજે ભારતમાં તેના રોબોટિક વેક્યૂમ પોર્ટફોલિયોમાં બે નવા ઉમેરા – Dreame L40 Ultra AE અને Dreame D20 Ultra ની જાહેરાત કરી છે. આધુનિક …
Read More »રાષ્ટ્રીય
AriaRo 4.0 એ AI, ઓટોમેશન અને સુરક્ષિત ટેકનોલોજીના ભવિષ્ય પર ફોકસ કરશે
ગાંધીનગર | ૧૮મી માર્ચ ૨૦૨૬ — કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (UIT) દ્વારા 18 થી 20 માર્ચ દરમિયાન યોજાનાર તેના મુખ્ય ત્રણ દિવસીય નેશનલ લેવલના ટેકનિકલ સિમ્પોઝિયમ AriaRo 4.0 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇનોવેટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ભવિષ્યને શોધવા માટે એકસાથે લાવવામાં આવશે. આ વર્ષની થીમ— “કન્વર્જ: સિક્યોર. ઇન્ટેલિજેન્ટ. કનેક્ટેડ.”—સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને …
Read More »રાજા શિવાજીનો ફર્સ્ટ લુક ટીઝર હવે મોટા પડદા પર કરશે એન્ટ્રી, ‘ધુરંધર ધ રિવેન્જ’ સાથે એક્સક્લૂઝિવ
મુંબઈ | ૧૮મી માર્ચ ૨૦૨૬ — જિઓ સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપની તેમની મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક ફિલ્મ ‘રાજા શિવાજી’નો શાનદાર ફર્સ્ટ લુક ટીઝર રજૂ કરવા જઈ રહી છે. આ ખાસ ઝલક ફક્ત મોટા પડદા પર જ જોવા મળશે. આ બહુ પ્રતિક્ષિત ફર્સ્ટ લુકને ‘ધુરંધર ધ રિવેન્જ’ સાથે જોડવામાં આવ્યો છે, જેના પેઇડ પ્રિવ્યુ 18 માર્ચથી શરૂ થઈ ગયા છે. આ ભવ્ય …
Read More »ચોથી સીઝન વધુ મજબૂતઃ કોક સ્ટુડિયો ભારત દ્વારા સીઝન 4ના કલાકારોની ઘોષણા
ધ લિસ્ટમાં રેખા ભારદ્વાજ, આદિત્ય રિથારી, કુલતે ખાન, કાઈઝર નિઝામી, અર્સલન નિઝામી, સ્વરિત શુક્લા વગેરેનો સમાવેશ Link: The List નેશનલ | ૧૭ માર્ચ ૨૦૨૬ — ભારતના સ્ટ્રીમિંગ અવકાશને નવો આકાર આપવાની ત્રણ સીઝન પછી કોક સ્ટુડિયો ભારતે સીઝન 4 સાથે પુનરાગમન કર્યું છે. ભારતભરના કલાકારોને પ્રાદેશિક ધ્વનિ અને પરંપરાઓની નવી કલ્પના કરવા એકત્ર કરવા માટે જ્ઞાત મંચે નવી સીઝન ધ …
Read More »Amazon.in નવરાત્રિ, ગુડી પડવા અને ઇદની ઉજવણી માટે AIની મદદથી થતી તહેવારોની ખરીદીની સુવિધા લઇને આવી
Amazon.in પર એમેઝોન નાઉ મારફતે 10-મિનિટમાં ડિલિવરી મેળવવાથી લઇને એમેઝોન ફ્રેશ મારફતે 2-કલાકના સ્લોટ અને એવરીડે નીડ્સ મારફતે તે જ દિવસે અથવા બીજા દિવસે ડિલિવરીની સુવિધા મેળવવાની સાથે દરેક તહેવારને અનુરૂપ ડિલિવરીના વિકલ્પોનોલાભ ઉઠાવો 35% સુધીનીછુટ ધરાવતા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા રેડી ટુ ઇટ સ્ટોરની મુલાકાત લો અને વિવિધ વિકલ્પો અંગે જાણકારી મેળવો રુફસ તહેવારોની ખરીદી માટે વાતચીત દ્વારા …
Read More »ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ‘Mind Strong Gujarat’ની સફળતા બદલ વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા
ગાંધીનગર, ગુજરાત | ૧૭ માર્ચ ૨૦૨૬ — ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકારને “Mind Strong Gujarat” અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ વિદિત શર્માએ ગુજરાતની 35થી વધુ યુનિવર્સિટી અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને માનસિક આરોગ્ય, જીવનની કિંમત અને નશામુક્ત જીવન …
Read More »લિવાઇસ® ‘બીહાઈન્ડ એવરી ઓરિજિનલ’ ઝુંબેશ આલિયા ભટ્ટ સુધી વિસ્તરિત
એક નવી સાહસિક વૈશ્વિક ઝુંબેશ જે તેની સફર, અવાજ અને શૈલીની ઉજવણી કરે છે અમદાવાદ, ગુજરાત | ૧૭ માર્ચ ૨૦૨૬ — લિવાઇસ® બ્રાન્ડ તેની 2026ની વૈશ્વિક ઝુંબેશ, ‘બિહાઇન્ડ એવરી ઓરિજિનલ’, ભારતમાં લાવી રહી છે, જેમાં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર આલિયા ભટ્ટ અભિનીત છે. 150થી વધુ વર્ષોથી,લિવાઇસ® એ લોકો દ્વારા પહેરવામાં આવે છે, જેઓ સંસ્કૃતિને આગળ ધપાવે છે. સંગીત અને રમતગમતથી લઈને …
Read More »સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનનો ભારત સર્વે ફોર એડટેક રિપોર્ટ ગુજરાતમાં શાળાએ જતા બાળકો અને શિક્ષકોમાં ડિજિટલ ઍક્સેસ અને એડટેકના ઉપયોગ અંગે આંતરદૃષ્ટિ જાહેર કરે છે.
અમદાવાદ, ગુજરાત | ૧૭ માર્ચ ૨૦૨૬ — પ્રાથમિક શિક્ષણ સુધારાના ક્ષેત્રમાં કાર્યરત નવી દિલ્હી સ્થિત અગ્રણી બિન-લાભકારી સંસ્થા, સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશને તાજેતરમાં ભારત સર્વે ફોર એડટેક (BaSE)ની બીજી આવૃત્તિ શરૂ કરી, જે ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલ તેના પ્રકારનો પ્રથમ મોટા પાયે રાષ્ટ્રીય સર્વે છે. આ સર્વે ગુજરાતમાં ઓછી આવક ધરાવતા માતાપિતા, બાળકો અને શિક્ષકોમાં શિક્ષણ અને શિક્ષણ માટે ટેકનોલોજીની …
Read More »એએસસીઆઈના અધ્યયનમાં જેન આલ્ફા કન્ટેન્ટ અને કોમર્સની આસાન દુનિયામાં જીવી રહી હોવાનું તારણ
એએસસીઆઈના વ્હોટ અ સિગ્મા? અધ્યયનમાં જેન આલ્ફા જાહેરાતો, મનોરંજન અને ઓળખ વધુ ને વધુ અભેદ્ય બની રહ્યા છે તેવી દુનિયામાંથી કઈ રીતે પસાર થાય છે અને કઈ રીતે આકારબદ્ધ થઈ રહ્યા છે તેનું તારણ આપે છે. જેન આલ્ફાનાં સાંસ્કૃતિક કોડ, એસ્થેટિક્સ અને ભાષા વૈશ્વિક સ્તરે સિન્ક્રોનાઈઝ્ડ છે, પરંતુ મોટે ભાગે પુખ્તોને અદ્રષ્ટિગોચર છે. આ પેઢી માટે ઓનલાઈન અને ઓફફલાઈન બે …
Read More »વિવિધ સ્થળોએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં દર્શન કરી બસ પરત કાઠમાંડુ ફરી રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર …
Read More »
Aajna Samachar