રાષ્ટ્રીય | ૧૧મી મે ૨૦૨૬ | ભારતની અગ્રણી અગરબત્તી બ્રાન્ડ્સમાંની એક આઈટીસી મંગલદીપ એ તેના પ્રસ્તુત ‘સેન્ટ’ સબ-બ્રાન્ડ હેઠળ ‘મંગલદીપ સેન્ટ 3-ઇન-1 ઝિપલોક’ રજૂ કરવાની ગૌરવ પૂર્વક જાહેરાત કરી છે. આ નવા નવી શરૂઆતસાથે, મંગલદીપ(બ્રાન્ડ )સુગંધ ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યો (રહ્યા)છે અને ‘સેન્ટ’ શ્રેણીની વિશિષ્ટ સુગંધમાંસર્વોત્તમ નિપુણતા ને વિસ્તારી રહ્યા છે। મંગલદીપ સેન્ટ 3-ઇન-1 ઝિપલોક એક જ …
Read More »રાષ્ટ્રીય
અમદાવાદમાં ‘કૃષ્ણાવતારમ – પાર્ટ 1 : ધ હાર્ટ’નું ભવ્ય સેલિબ્રેશન અને સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
અમદાવાદ, ગુજરાત | ૧૧મી મે ૨૦૨૬ | 7 મેના રોજ વિશ્વભરમાં રિલીઝ થયેલી ભવ્ય પૌરાણિક ફિલ્મ ‘કૃષ્ણાવતારમ – પાર્ટ 1 : ધ હાર્ટ (હૃદયમ)’ માટે ગુરુવારે અમદાવાદના PVR એક્રોપોલિસ ખાતે ખાસ મૂવી સ્ક્રીનિંગ અને સેલિબ્રેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ સ્ક્રીનિંગમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો જોડાયા હતા તેમજ મીડિયા મિત્રો, ફિલ્મ રસિકો, આમંત્રિત મહેમાનો અને દર્શકો મોટી …
Read More »ભાગવતી ભૂમિ-શુક્રતાલની કથાનું સજળ સમાપન; ૯૭૮મી કથાનો ૨૩ મે થી કિલ્લારી(મહારાષ્ટ્ર)થી આરંભ થશે.
*પરમાત્મા કૃપા કરે એનું એકમાત્ર ફળ એ છે કે આપણી બધી જ ઈચ્છાઓને ખતમ કરી નાખે છે.* *ફૂલોએ ફોલો કરવું હોય તો મૂળને ફોલો કરવું જોઈએ.* *મધર્સ ડે પર શ્રુતિ શ્લોક દ્વારા શુભેચ્છાઓ અપાઇ* *સંસારમાં યથા વિનિમય-વિનિયોગ કરવો હોય તો સ્વિકાર કરતા શીખો,સંતુષ્ટ રહો,સંસારમાં રહીને પણ એકાંતમાં રહો.* *બીજ પંક્તિઓ:* *સુક સનકાદિ ભગત મુનિ નારદ;* *જે મુનિબર બિગ્યાન બિસારદ.* *-બાલકાંડ …
Read More »એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન એમેઝોન બાઝારમાં INR299 થી ઓછી કિંમતના ટ્રેન્ડી મનપસંદ ચીજો ખરીદો
ગ્રાહકો એમેઝોન બાઝાર પર INR299 થી ઓછી કિંમતે ટ્રેન્ડી ફેશન, ઘર અને રસોડા માટે જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે, INR500 સુધીનું કૅશબેક* અને પહેલા ઓર્ડર પર ચોખ્ખા 50% કૅશબેક* પણ મેળવી શકે છે. રુફસ, લેન્સ AI, રિવ્યૂ હાઇલાઇટ્સ અને કિંમતના ઇતિહાસ સહિતના AI ટૂલ્સ ગ્રાહકોને ઉનાળા માટેનાં યોગ્ય ઉત્પાદનો શોધવા તેમજ આત્મવિશ્વાસપૂર્વક ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે. બેંગલુરુ | …
Read More »પ્રવચનથી આત્મા નથી મળતો, પણ રામકથાથી આત્મા મળે છે.
કથા પ્રવચન નથી,વચન છે. સત્ત હોય ત્યાં સ્પર્ધા કેવી!સ્પર્ધા સત્તામાં હોય છે. જે શુષ્ક ન હોય એ શુક છે. “હું ‘પક્ષી’ છું,વિપક્ષી નથી.” મન,બુદ્ધિ,ચિતથી કથા સાંભળીએ એ તપ છે. “સામાન્ય લોકોના મનોરંજન માટે સાધુએ પોતાનું સ્તર છોડીને નીચે ન આવવું જોઈએ.” શુક્રતાલની દિવ્ય અને સેવ્ય ભૂમિ પર ચાલી રહેલી રામકથા શનિવારે આઠમા દિવસમાં પ્રવેશી ત્યારે ગઈકાલના ભાગવતનાં એક અદભુત …
Read More »વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે 250થી વધુ બાળકો માટે આનંદોત્સવનું આયોજન
અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | ૮ મે એટલે વર્લ્ડ થેલેસેમિયા દિવસ.. થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે શ્રી જલારામ અભ્યુદાય સદભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ અસારવાની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલ જૂની જહાંગીરપુરાની શાળાના મકાનમાં કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટર 250 થી …
Read More »HCG વડોદરાનું “Care Beyond Cure – Mom Special” : 500થી વધુ મહિલાઓ સાથે હિંમત, આશા અને આરોગ્યનો અનોખો ઉત્સવ
કેટલાક કાર્યક્રમો માત્ર ઉજવણી નથી હોતા, પરંતુ તે આશા અને હિંમતનું એક આંદોલન બની જાય છે. વડોદરા, ગુજરાત | ૦૯મી મે ૨૦૨૬ | માતૃદિનના અવસર પર એચસીજી Cancer Centre Vadodara દ્વારા એક હૃદયસ્પર્શી અને સશક્તિકરણથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થીમ હતી “Care Beyond Cure – Mom Special by HCG”. આ કાર્યક્રમમાં 500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, …
Read More »બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026ની મજબૂત ઉદ્યોગ ભાગીદારી અને નેટવર્કિંગ સાથે શરૂઆત થઈ
અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026 ના પ્રથમ દિવસે વેપારી સમુદાય તરફથી ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી, જેમાં શહેરના સૌથી મોટા નેટવર્કિંગ અને વ્યવસાયિક કાર્યક્રમોમાંના એક માટે વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો. બીએનઆઈ અમદાવાદ દ્વારા આયોજિત અને ‘Upward, Forward and Beyond’ થીમ આધારિત, GMDC કન્વેન્શન સેન્ટર ખાતે બે દિવસીય સિમ્પોઝિયમમાં 50 થી …
Read More »જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે
અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોનાજળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો …
Read More »“સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને સમર્પિત ‘Voice of Unity’ પુસ્તકનું ભવ્ય અનાવરણ સંપન્ન”
અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | અમદાવાદ ખાતે તા. 09 મે, 2026ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), શ્રી એચ.ટી. પરેખ કન્વોકેશન સેન્ટર, વિક્રમ સારાભાઈ માર્ગ ખાતે “Voice of Unity – Sardar Vallabhbhai Patel and the Making of Modern India” પુસ્તકના અનાવરણનો ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન Young India Research Foundation, Dhimahi Foundation Trust તથા …
Read More »
Aajna Samachar