અમદાવાદ, ગુજરાત | ૧૫ જૂન ૨૦૨૬ | મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે વધી રહેલ કન્સ્ટ્રકશન રૉ મટીરીયલ્સના ભાવોના કારણે બાંધકામ વ્યવસાય ઉપર જે રીતે ગંભીર અસર થયેલ છે અને તેના લીધે પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવા તા. ૧૫-૦૬-૨૦૨૬ના રોજ ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ વિશેષ મીટીંગમાં આશરે ૪૦૦થી વધુ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સંસ્થાના ચેરમેનશ્રી રાજેશભાઈ …
Read More »રાષ્ટ્રીય
પ્રેક્ષકોના પ્રેમથી જન્મી રહી છે ‘કબંદા 2’! દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી લાવશે વધુ રોમાંચક અને મજબૂત વાર્તા
અમદાવાદ, ગુજરાત | ૧૫ જૂન ૨૦૨૬ | તાજેતરમાં રજૂ થયેલી અને પ્રેક્ષકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલી ફિલ્મ *‘કબંદા’*ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની અનોખી રજૂઆત અને સશક્ત કથાવસ્તુએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. દર્શકોના આ પ્રેમ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને ફિલ્મના નિર્માતા વેદાંત મહેશ્વરીએ હવે ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે. નિર્માતા વેદાંત મહેશ્વરીએ દિગ્દર્શક રેહાન ચૌધરીને ‘કબંદા’ના …
Read More »શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે ખેડૂતોની ઉત્પાદકતા વધારવા માટે પાકના સંરક્ષણ અને પોષણ સંબંધિત અદ્યતન ઉત્પાદનો રજૂ કર્યા
રાષ્ટ્રીય | ૧૫મી જૂન ૨૦૨૬ | ડીસીએમ શ્રીરામ લિમિટેડના એક વિભાગ એવા શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે પાકના સંરક્ષણ અને છોડના પોષણનીવિશેષ જરૂરિયાતોને પૂરી કરવા માટે તેના અદ્યતન ઉત્પાદનો લૉન્ચ કર્યા છે.આ કાર્યક્રમનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, જ્યાં આ પ્રદેશના અગ્રણી ચેનલ પાર્ટનર્સ આ નવીન સોલ્યુશન્સના લૉન્ચના સાક્ષી બનવા માટે એકઠાં થયા હતાં. પાક સંરક્ષણના તેના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવા માટે …
Read More »કોઈપણ પ્રકારની અભિલાષા છે ત્યાં સુધી જીવન શાંત નથી.
ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે. એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી. કથામૃત માત્ર મૃત્યુલોકમાં છે. મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા, હરિકથા, સદકથા. પ્રકૃતિનો વૈભવ એવા કેરલમની ભૂમિ કોચ્ચિમાં ચાલતી રામકથા સોમવારે ત્રીજા દિવસમાં આ મંત્રગાન સાથે પ્રવેશી વેદાન્તેપરમંગુહ્યંપુરાકલ્પેપ્રચોદિતમ્; નાપ્રશાન્તાયદાતવ્યંનાપુત્રાયાશિષ્યાય વા પુન: પુરાકલ્પેવેદાન્તેપ્રચોદિતંપરમંગુહ્યમ્અપ્રશાન્કાય વા અપુત્રાયઅશિષ્યાય વા પુન: ન દાતવ્યમ્ -શ્વેતાશ્વતરોપનિષદ ભગવાન રામ સાકેતમાં રહે છે પણ આશ્રમ પાઠશાળામાં …
Read More »આપણી મા મૃત્યુલોકમાં પ્રગટ થઈ છે એટલે મૃત્યુલોક અનેક સ્વર્ગથી પણ ઉપર છે.
જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય,તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે. જીવન કષ્ટ,દુષ્ટ,ભ્રષ્ટ કે નષ્ટ નહિ,પણ ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે. સ્મરણ મરણને મારી નાંખે છે. —————————— સ્વર્ગલોકથી પણ સોહામણું માનવને મૃત્યુલોક; ત્રણ વસ્તુ અળખામણી:જરા,મરણ,વિજોગ વિવિધ ચીઠ્ઠીઓમાંમરાઠીનાં અભંગ તથા ગુજરાતી રચનાનો ઉલ્લેખ કરતા કેરલમ્-કેરલની પવિત્ર ભૂમિ એવા કોચિ ખાતે ચાલી રહેલી રામકથા રવિવારે બીજા દિવસે બાપુએ …
Read More »અરબ સાગરની રાણી-કોચિથી મોરારિબાપુનાં શ્રીમુખે ૯૭૯મી રામકથાનો આરંભ થયો.
કથા શ્રવણ પછી મલ તો છૂટે છે,પણ હજી મૂળ છૂટતું નથી. જ્યાં મૃત્યુ નથી ત્યાં પતન છે. પતનથી મૃત્યુ અનેક ગણું સારું છે. મૃત્યુ વગર જીવનના બધા રૂપ અને સ્વાદ મળતા નથી. અઢારેય પુરાણોનો સાર કાઢીને પ્રકૃતિ પુરાણ રચાવું જોઈએ. બીજ પંક્તિઓ: અતિસય દેખિ ધર્મ કૈ ગ્લાનિ; પરમ સભીત ધરા અકુલાની ધેનુ રૂપ ધરી હ્રદય બિચારી; ગઇ તહાં જહં સુર …
Read More »ખેતિકા અને IIM અમદાવાદે ભારતમાં સ્વચ્છ ખોરાક માળખાને આકાર આપવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે
અમદાવાદ, ગુજરાત | ૧૫ જૂન ૨૦૨૬ | ખેતિકા ફાઉન્ડેશન – એક હેતુ-સંચાલિત, બિન-લાભકારી સંસ્થા જે ભારતની સૌથી મોટી સ્વચ્છ ખાદ્ય બ્રાન્ડ્સમાંની એક ખેતિકાનાસ્થાપકો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) એ ‘ક્લીનફૂડ ઇન્ડિયા ૨૦૩૦’ઝુંબેશ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.આ એમઓયુનો ઉદ્દેશ્ય ભારતમાં સ્વચ્છ ખોરાકને પ્રોત્સાહન આપવાનો, ખેડૂતોને સશક્ત બનાવવાનો અને ખાદ્ય ઇકોસિસ્ટમમાં …
Read More »લીગલએજ બાય ટોપરૅન્કર્સના ‘ટોપર્સ ટૂર’ દ્વારા CLAT AIR 1 અને ગુજરાત ટોપર અમદાવાદ પહોંચ્યા
અમદાવાદ, ગુજરાત | ૧૫ જૂન ૨૦૨૬ | દેશની અગ્રણી લો એન્ટ્રન્સ એક્ઝામ પ્રિપેરેશન સંસ્થા લીગલએજ બાય ટોપરૅન્કર્સ દ્વારા અમદાવાદમાં તેના ફ્લેગશિપ કાર્યક્રમ *‘ટોપર્સ ટૂર’*નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ CLAT જેવી પ્રતિષ્ઠિત કાયદા પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને દેશના શ્રેષ્ઠ સફળ ઉમેદવારો સાથે સીધી મુલાકાત અને માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ CLAT 2026 ઓલ ઇન્ડિયા રેન્ક 1 …
Read More »મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, ગુજરાત | ૧૪ જૂન ૨૦૨૬ | અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે શનિવારે મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં લગભગ 100 કેન્સર દર્દીઓ અને સંભાળ રાખનારાઓએ ભાગ લીધો હતો, જ્યાં નિષ્ણાતોએ કેન્સર નિવારણ, પ્રારંભિક તપાસ અને સંભાળ રાખનારાઓને સહાયના મહત્વ સાથે પરિવારનો ટેકો સ્વસ્થ આહાર સારી માત્રામાં ઊંઘ, હળવી પરંપરાગત કસરત સમુદાયના ટેકા પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદ …
Read More »વાડીલાલ અને પાર્લેની અનોખી ભાગીદારી સાથે “વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ
અમદાવાદ, ગુજરાત | ૧૩ જૂન ૨૦૨૬ | ભારતની અગ્રણી આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ અને લોકપ્રિય ટોફી બ્રાન્ડ પાર્લે મેલોડીના વિશેષ સહયોગથી તૈયાર કરાયેલી નવી *”વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”* નું ભવ્ય લોન્ચિંગ અમદાવાદના દર્પણ સર્કલ પાસે આવેલા વાડીલાલ હેંગઆઉટ ખાતે ઉત્સાહભેર યોજાયું હતું. આ અનોખા લોન્ચિંગ કાર્યક્રમને અમદાવાદવાસીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં આઈસ્ક્રીમપ્રેમીઓ અને મેલોડીના ચાહકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી …
Read More »
Aajna Samachar