રાષ્ટ્રીય

બોપલ સમર યોગ કેમ્પમાં જોવા મળ્યો કળાનો ત્રિવેણી સંગમ: 20 વર્ષની અવિરત સેવા બદલ ચીફ ટ્રેનર ડૉ.ઈલાબેન દોશી ‘નારી શક્તિ સન્માન’થી સન્માનિત

અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત બોપલ સમર યોગ કેમ્પના ત્રીજા દિવસે યોગ અને કળાનો એક અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં કેમ્પના મુખ્ય સૂત્રધાર અને છેલ્લા 20 વર્ષથી અવિરત સેવા આપતા જાણીતા ચીફ યોગ ટ્રેનર, ડેન્ટિસ્ટ તેમજ નેચરોથેરાપિસ્ટ ડૉ.ઈલાબેન દોશીને યંગ ઈન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન (YIRF) અને ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૬નું પ્રથમ …

Read More »

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા બિંદુ સરોવરથી પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, અંબાજી તરફ વધી

અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય, શ્રોત્રિય બ્રાહ્મણિષ્ઠ, જગતગુરુ સ્વામી વીરભદ્ર નંદગિરિ મહારાજ અનંત આધ્યાત્મિક મહિમાથી સુશોભિત અને પ્રેમથી ‘પૂજ્યપાદ મામા સરકાર’ના સાનિધ્યમાં ‘ઇનોવેટિવ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ને શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પવિત્ર …

Read More »

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ, ભાયલા ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન થયો છે. આ હવનમાં અખંડ સનાતન ધર્મની જનજાગૃતિ, ધર્મ સંરક્ષણ, રાષ્ટ્ર કલ્યાણ અને સર્વ ભક્તોના સુખ-સમૃદ્ધિ માટે દિવ્ય સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય મામા સરકારના …

Read More »

એએસસીઆઈના જાહેરાત-સાક્ષરતા કાર્યક્રમમાં 2063 શાળાઓના 10 લાખ વિદ્યાર્થીઓ આવરી લેવાયા

ધોરણ 3 થી 8ના 10,66,374 વિદ્યાર્થીઓએ માળખાગત જાહેરાત સાક્ષરતા સત્રોમાં ભાગ લીધો. કાર્યક્રમમાં 8 ભાષાઓમાં 13 રાજ્યોને આવરી લેવામાં આવ્યાઃ બાળકોને જાહેરાતમાંથી જવાબદારીપૂર્વક નેવિગેટ કરવા માટે વિશિષ્ટ વિચારસરણી કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યા. કાર્યક્રમની અસર જાહેરાત સાક્ષરતાના સ્તરમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. મુંબઈ | ૧૮ મે ૨૦૨૬ | એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ) એ આજે ​​જાહેરાત કરી છે કે તેની …

Read More »

શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ

અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીના કોમન પ્લોટ ખાતે  શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં વ્યાસપીઠ પર આંતરરાષ્ટ્રીય આ. રા. રામસ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠનાં યુવા પરમપૂજ્ય સંત શ્રી ગોવિંદજી મહારાજ (નાગૌરવાળા) દ્વારા કથા-વાંચન કરવામાં આવશે. આ ભવ્ય આયોજનનો હેતુ અધિક માસની મહિમા, આધ્યાત્મિક સાધના, ભક્તિભાવ અને સમાજમાં સદ્ધિચારનો …

Read More »

એએસસીઆઈના જાહેરાત-સાક્ષરતા કાર્યક્રમમાં 2063 શાળાઓના 10 લાખ વિદ્યાર્થીઓ આવરી લેવાયા

ધોરણ 3 થી 8ના 10,66,374 વિદ્યાર્થીઓએ માળખાગત જાહેરાત સાક્ષરતા સત્રોમાં ભાગ લીધો. કાર્યક્રમમાં 8 ભાષાઓમાં 13 રાજ્યોને આવરી લેવામાં આવ્યાઃ બાળકોને જાહેરાતમાંથી જવાબદારીપૂર્વક નેવિગેટ કરવા માટે વિશિષ્ટ વિચારસરણી કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યા. કાર્યક્રમની અસર જાહેરાત સાક્ષરતાના સ્તરમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. મુંબઈ | ૧૮ મે ૨૦૨૬ | એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ) એ આજે ​​જાહેરાત કરી છે કે તેની …

Read More »

જીઇ એરોસ્પેસે પુણેમાં 100 કરોડના રોકાણ સાથે ભારતમાં ઉત્પાદન વૃદ્ધિને ગતિઆપી

પુણે, ભારત | ૧૮મી મે ૨૦૨૬ | જીઇ એરોસ્પેસે આજે તેના પુણે ઉત્પાદન એકમમાં 100 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે, જે ભારતમાં તેની ઉત્પાદન પહોંચને વધુ મજબૂત બનાવે છે અને દેશ પ્રત્યેની તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને દ્રઢ બનાવે છે. આ રોકાણ નવી વેલ્ડિંગટેક્નિક્સ, અદ્યતનનિરીક્ષણ ઉપકરણો, પ્રિસિશનટૂલ્સ, ગેજીસ, ફિક્સ્ચર્સ અને ઉત્પાદન ક્ષમતા વધારવા, પ્રક્રિયા ચોકસાઇ વધારવા અને વિશ્વભરના ગ્રાહકો માટે …

Read More »

ગુજરાતી સિનેમામાં છવાશે ડર અને રહસ્યનો માહોલ: રેહાન ચૌધરીની ફિલ્મ ‘કબંદા’નું ટ્રેલર ધમાકેદાર રીતે લોન્ચ

અમદાવાદ, ગુજરાત | ૧૬મી મે ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. ‘ધુંઆધાર’ અને ‘કોંગ્રેચ્યુલેશન’ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ, તેમની આગામી સાયકોલોજીકલ હોરર-થ્રિલર ફિલ્મ ‘કબંદા’નું ટ્રેલર આજે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો શ્યામ નાયર, …

Read More »

અમદાવાદના બોપલ ખાતે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ પ્રેરિત 15 દિવસીય નિઃશુલ્ક સમર કેમ્પનો પ્રારંભ

‘કરો યોગ, રહો નિરોગ’ના મંત્ર સાથે 180થી વધુ બાળકો મેળવશે સ્વાસ્થ્ય અને સંસ્કારનું ભાથું; યોગની સાથે સ્પેસ સાયન્સ અને આર્ટ-ક્રાફ્ટનો અદભુત સમન્વય અમદાવાદ, ગુજરાત | ૧૬મી મે ૨૦૨૬ | નવી પેઢીમાં સ્વાસ્થ્ય, સંસ્કાર અને સર્જનાત્મકતાનું સિંચન કરવાના ઉમદા આશય સાથે બોપલના ઔડા ગાર્ડન ખાતે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ પ્રેરિત 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો ભવ્ય પ્રારંભ થયો છે.  જે …

Read More »

CtrlS હૈદરાબાદ ડેટા સેન્ટર એ ભરથક્લાઉડ ફર્સ્ટ એઆઈ-રેડી સોવરિન ક્લાઉડ સેન્ટરને હોસ્ટ કર્યું

હૈદરાબાદ | ૧૫મી મે ૨૦૨૬ | ભારતીય AI-તૈયાર ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર, ભરથક્લાઉડ એ CtrlS ડેટાસેન્ટર્સની હૈદરાબાદ DC1 સુવિધા ખાતે ભરથક્લાઉડનું પ્રથમ ક્લાઉડ સેન્ટર શરૂ કર્યું છે, જે ભારતના સાર્વભૌમ અને AI-તૈયાર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ, JLL, એ વ્યવહાર માટે વિશિષ્ટ સલાહકાર તરીકે સેવા આપી હતી જેમાં ભરથક્લાઉડ …

Read More »