રાષ્ટ્રીય

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.

રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે. આંસુથી હરિ પ્રગટે છે. રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે. રામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે. આર્જેન્ટિનાનાંઉસૂઆયા ખાતે ચાલી રહેલી રામકથાનાંપાંચમા દિવસે જણાવ્યું કે સમૂહમાં ગાન કરો.ગોપીજનોએ જ્યારે સમૂહમાં ગાન કર્યું ત્યારે કૃષ્ણ પ્રગટ થયા હતા.ચૈતન્યચરિતામૃતનો એક પ્રસંગ કહ્યો જેમાં ચૈતન્ય મહાપ્રભુ ભાવમાં ડૂબી અને દીવાલો સાથે માથું પટકતા,રોતા,પોકાર કરતા અને …

Read More »

મેક્સ ફેશને લેક્મે ફેશન વીકમાં શાનદાર શરૂઆત કરી, કલ્કી કોચલીન રનવે પર છવાઈ ગઈ

ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: મેક્સ ફેશને લેક્મે ફેશન વીક x FDCIના 25મા વર્ઝનમાં એક બોલ્ડ અને પરિવર્તનશીલ શરૂઆત કરી, જેમાં કલ્કી કોચલીનો નેતૃત્વ કર્યું હતું. આ ક્ષણે ભારતીય ફેશનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનને દર્શાવ્યું, જેમાં મેક્સ ફેશને દેશના સૌથી પ્રતિષ્ઠિત રનવેમાંથી એક પર હાઇ-સ્ટ્રીટ સ્ટાઇલને ફરીથી વ્યાખ્યાયિત કરી. માત્ર એક રનવે ક્ષણ કરતાં વધુ આ એક સાંસ્કૃતિક ગણતરી હતી – …

Read More »

શિષ્ય ગુરુના વચન પર પૂર્ણત: ભરોસો કરે છે ત્યારે ગુરુને સૌથી વધુ સંતોષ મળે છે.

આધ્યાત્મિક વાતોમાં ભાષાંતર નહિ,ભાવાંતર કામ આવે છે. શબ્દકોશ નહીં પણ હૃદય કોષની જરૂર પડે છે. અભાવમાં જો કોઈ રાહત દેતું હોય તો એ છે: ભગવદ કથા. જ્યારે અભાવ ખૂબ જ સતાવે ત્યારે કોઈ બુદ્ધપુરુષ સમાધિને ફેંકીને અભાવગ્રસ્તનાં સમાધાન માટે પ્રગટ થઈ જાય છે. ભગવદ કથાઓએ વિશ્વનું ખૂબ જ મંગલ કર્યું છે. મનોહર આર્જેન્ટિનાનાં ઉશૂવાયા પ્રાંતમાં ચાલી રહેલી રામકથા ચોથા દિવસે …

Read More »

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૨ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ ગયાં હતાં. …

Read More »

ભારતમાં પહેલીવાર કોમોડિટી ફાઇનાન્સમાં Arya.ag ની NBFC એ રૂ.2000 કરોડનો આંકડો પાર કર્યો

» અનાજના વેપાર માટેના મુખ્ય મંચે લણણી પછી અનાજ (કોમોડિટી) સામે લોન આપીને ગામડાઓમાં લોકોને નાણાકીય પહોંચમાં વધારો કર્યો નવી દિલ્હી, ભારત ૦૨ એપ્રિલ ૨૦૨૫: ભારતનું સૌથી મોટું અને એકમાત્ર નફાકારક અનાજ ટ્રેડિંગ પ્લેટફોર્મ Arya.agએ આજે તેની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) શાખા માટે કોમોડિટી ફાઇનાન્સમાં રૂ. 2000 કરોડનો આંકડો પાર કરવાની જાહેરાત કરી છે. કૃષિ આધારિત ધિરાણમાં આ આંકડો હાંસલ …

Read More »

બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

રામચરિતમાનબુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાંઉશૂવાયા ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે-સોમવારે જણાવ્યું કે ગોસ્વામીજીની આ બે પંક્તિઓમાં એમ કહેવાયું છે કે જે દિવસે રામજન્મ વિશે શ્રુતિ અને ભગવતી ગાય છે ત્યારે બધા જ તીર્થો ત્યાં આવી જાય છે. એક જિજ્ઞાસા આવી હતી કે રામચરિત માનસ સ્વયં સદગુરુ છે?હા,લખેલું છે.આપણેગ્રંથોને ગુરુ માન્યાછે.શીખ પરંપરાએ …

Read More »

ટાટા મોટર્સે ભારતની ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

ગુજરાત, અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે, તે ઝડપથી વિસ્તરણ માટે તૈયાર છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં માલસામાનની માંગ ચાર ગણી થવાની ધારણા છે, જેમાં ટ્રકોની સંખ્યા 2022 માં 4 મિલિયનથી વધીને 17 મિલિયન થઈ ગઈ છે. જ્યારે આ વૃદ્ધિ આર્થિક પ્રગતિ માટે નિર્ણાયક છે, ત્યારે તે વધતા …

Read More »

સેમસંગ દ્વારા સ્માર્ટથિંગ્સ પાવર્ડ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરાયું: ઈન્ટેલિજન્ટ, ઓટોમેશન, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને આરામદાયક નિદ્રા વાતાવરણ પ્રદાન કરે છે

સેમસંગ સ્માર્ટથિંગ્સ દ્વારા સ્માર્ટ એર કંડિશનર્સ અને સ્માર્ટ ફેન્સને સિન્ક્રોનાઈઝ કરવા માટે આધુનિક અલ્ગોરીધમનો ઉપયોગ કરીને મહત્તમ ટેમ્પરેચર કંટ્રોલ અને સુધારિત ઊર્જા કાર્યક્ષમતા સાથે આરામદાયક ઘરનું વાતાવરણ નિર્માણ કરાયું. ગુરુગ્રામ, ભારત ૦૧ એપ્રિલ ૨૦૨૫: સમરની અનિદ્રાયુક્ત રાત્રિઓનો સંઘર્ષ આખરે પૂરો થયો છે. ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નવીનતમ ઈનોવેશન ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ સાથે હોમ કૂલિંગમાં નવો દાખલો બેસાડવામાં આવ્યો …

Read More »

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ  ચેટીચંડના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર …

Read More »

કાબરા જ્વેલ્સના સ્થાપક કૈલાશ કાબરાએ રૂ. ૨૦૦ કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે ૧૨ ટીમ મેમ્બર્સને ને કાર ભેટ આપી

અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે. આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂ. ૨૦૦ કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણી ના ભાગરૂપે આપવામાં આવ્યો છે. કાબરા જ્વેલ્સ લિમિટેડ અમદાવાદમાં “કેકે જ્વેલ્સ” બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે. ૨૦૦૬માં માત્ર ૨૧ વર્ષની …

Read More »