જીવનશૈલી

ડિલિવરીમાં મહારત મેળવવાથી લઈને પિતાની ફરજોમાં મહારત મેળવવા સુધી

બેન લાફલિન મેદાન પર પિતા-પુત્રની અમૂલ્ય ક્ષણો શેર કરે છે. પ્રેક્ટિસ ડ્રીલ અને મેચ-ડેના પ્રેશર વચ્ચે, આવી ક્ષણો જ બધું મૂલ્યવાન બનાવે છે.

Read More »

ધ્રુવમ ઠાકર: એક અણખૂટી હિંમતવાળો યુવા ઉદ્યોગસાહસિક

ગુજરાત, અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: જો તમારી પાસે એક આરામદાયક નોકરી હોય, એક સુખદાયી જીવન જીવતા હો અને દરેક મહિને ખાતામાં નક્કી પગાર આવે, તો શું તમે એ બધું છોડી અનિશ્ચિત ભવિષ્ય તરફ આગળ વધશો? ઘણાં લોકો માટે આ વિચાર પણ અશક્ય લાગે, પણ ધ્રુવમ ઠાકર માટે આ એક મોટો અને જરૂરથી ભરેલો નિર્ણય હતો. જ્યાં બધાએ જોખમ જોયું, ત્યાં …

Read More »

આ રમઝાનમાં દુબઈમાં અજમાવવા માટેના ટોચના 5 ઇફ્તાર સ્થળો

મુંબઈ ૦૫ માર્ચ ૨૦૨૫: જેમ જેમ રમઝાન દુબઈને આધ્યાત્મિકતા અને ઉત્સવના વાતાવરણમાં આવરી લે છે, તેમ તેમ શહેર એકતા, પ્રતિબિંબ અને રાંધણ આનંદના તેજસ્વી આશ્રયસ્થાનમાં પરિવર્તિત થાય છે. પવિત્ર મહિનો ભક્તિનો સમય છે, જ્યાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના ઉપવાસ કૃતજ્ઞતા અને એકતાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. સમગ્ર દુબઈમાં, ઇફ્તારનો અનુભવ નવી ઊંચાઈઓ પર પહોંચે છે, જે સંવેદનાઓને મોહિત કરતી પરિસ્થિતિઓમાં …

Read More »

વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ કરી

ગુજરાત, અમદાવાદ ૦૪ માર્ચ ૨૦૨૫: વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની ખૂબસૂરત જગ્યા પર બે શાનદાર પ્રોપર્ટીનું અનાવરણ કર્યું છે. આ લોન્ચ સમગ્ર ભારતમાં આતિથ્ય અનુભવને ઉચ્ચ સ્તર પર પહોંચાડવા માટે જૂથની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિક્રમ કામત હોસ્પિટાલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ કામતે જણાવ્યું હતું કે, “આ નવા લોન્ચ સાથે અમારું લક્ષ્ય એવી જગ્યાઓ …

Read More »

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે

નવી દિલ્હી ૦૪ માર્ચ ૨૦૨૫: વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રવિવારે નવી દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતીના વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે દિલ્હીમાં નવ દિવસીય રામ કથાનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો. આ રામ કથા ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સમર્પિત હશે, જેનો ઉદ્દેશ્ય શાંતિ, અહિંસા અને પ્રેમ ફેલાવવાનો છે. …

Read More »

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

રાજકોટ ૦૪ માર્ચ ૨૦૨૫: HCG હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “વર્લ્ડ હિયરિંગ ડે” નિમિત્તે કાનના દર્દીઓ માટે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ૩ માર્ચ ૨૦૨૫ એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ ખાતે વર્લ્ડ હિયરિંગ ડેની નિમિત્તે પ્રોગ્રામ રાખેલ હતો. જેમાં ENT સર્જન ડૉ. પાર્થ હિંગોળએ, જેમણે 1000થી વધુ શસ્ત્રક્રિયાઓ કરી છે, કાનની સંભાળ અને કાનને નુકસાન પહોંચાડતા કારણો ટાળવા અંગે વ્યાખ્યાન આપ્યું.આ કાર્યક્રમમાં 40થી વધુ દર્દીઓ …

Read More »

મેરિયોટ ઇન્ટરનેશનલ વિક્રમી સોદાઓ અને મજબૂત 2024 બિઝનેસ પ્રદર્શન સાથે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી કરે છે

2024માં હસ્તાક્ષર કરેલ વિક્રમી 42 સોદાઓ સાથે, મરિયોટએ પ્રદેશની વિકાસ પાઇપલાઇનમાં 7,000 રુમ્સનો ઉમેરો કર્યો હતો ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક (NASDAQ: MAR)એ 2024માં વિક્રમી નવા સાઇનીગ પ્રદર્શન કે જેમાં 42 સોદાઓ, 7,000 રુમ્સના યોગદાન, વર્ષાંત સુધીમાં આશરે 20,000 રુમ્સ સુધી પાઇપલાઇનના વિસ્તાર સાથે દક્ષિણ એશિયામાં વધુ એક મજબૂત વર્ષની ઘોષણા કરી છે. દક્ષિણ એશિયાએ સમગ્ર વર્ષમાં મજબૂત પ્રદર્શન …

Read More »

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિવ્યાંગ ભાઇ-બહેનોને ફ્રીમાં અનાજ આપવાની યોજના અને મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનુ સન્માન કરશે. – શ્રી સી.આર.પાટીલ નવસારી સંસદીય મતવિસ્તાર સૌના સાથ સહકારથી દરેક ક્ષેત્રમાં આગળ રહેવા ટેવાયેલો છે. – શ્રી સી.આર.પાટીલ કાર્યકર્તાઓ તેમના ગામમાં અને વિસ્તારમાં એક પણ બાળક કુપોષીત ન રહે તેનો સંકલ્પ કરે. – શ્રી સી.આર.પાટીલ ગુજરાત, અમદાવાદ ૦૨ …

Read More »

ફેશન બિઝનેસ સમિટ 2025 ઉદ્યોગજગતના અગ્રણીઓની આંતરદ્રષ્ટિથી ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે

ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પ્રખ્યાત ફેશન બિઝનેસ કોચ હાર્વી શાહ દ્વારા આયોજિત ફેશન બિઝનેસ સમિટ 2025, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શાનદાર રીતે સંપન્ન થઈ. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ આયોજીત બે દિવસની પાવર-પેક કાર્યક્રમમાં ફેશન, ઉદ્યોગસાહસિકતા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રની કેટલીક સૌથી પ્રભાવશાળી હસતીઓ એકસાથે આવી, જેમણે મહત્વાકાંક્ષી અને સ્થાપિત ફેશનપ્રેન્યોર્સ બંનેને સમાન રીતે અમૂલ્ય માહિતી …

Read More »

અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું

ચિત્રકૂટ 27 ફેબ્રુઆરી 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ગુરુવારના રોજ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ અવસરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા. આ સમારંભમાં અન્ય રાજકીય નેતાઓ, આધ્યાત્મિક વિભૂતિઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ અવસરે મોરારી બાપુએ જણાવ્યું કે, “પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ‘એકાત્મ …

Read More »