આ ભાગીદારી માત્ર એથ્લેટિક શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ સુરક્ષિત, ટકાઉ અને સ્વસ્થ ભવિષ્યના સહિયારા વિઝનને પણ પ્રોત્સાહન આપે છે ગુજરાત, અમદાવાદ ૧૫ જાન્યુઆરી ૨૦૨૫: પર્યાવરણીય સ્થિરતા તરફ એક ક્રાંતિકારી પગલું લેતા, ક્લિયર પ્રીમિયમ વોટરે પ્રતિષ્ઠિત “38મી રાષ્ટ્રીય રમત ઉત્તરાખંડ-2025” સાથે ભાગીદારીમાં તેની 100% rPET બોટલ રેન્જ લોન્ચ કરી છે. આગામી 28મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારી …
Read More »જીવનશૈલી
કબીરવડ કથાને વિરામ;૯૫૦મી કથા પ્રયાગનાં અક્ષયવટ-મહાકુંભ મેળામાં આવતા શનિવારથી વહેશે.
કબીરના ચરણ સત્ય છે,હૃદય એ પ્રેમ છે અને વિચારોમાં વિદ્રોહ-એ કરુણામાંથી પ્રગટ્યો છે. વિશ્રામ રૂપી વડલાનું મૂળ-રામ છે. શારીરિક,માનસિક અને કર્મનો વિશ્રામ-આ ત્રણેય વિશ્રામ વટની શાખાઓ છે. તુલસીને રામપ્રેમ દ્વારા વૈરાગ્ય ખપે છે. કથા બીજ પંક્તિ: બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા; તીરથરાજ સમાજ સુકરમા. -બાલકાંડ-દોહો-૨ બર તર કહ હરિ કથા પ્રસંગા; આવહિં સુનહિં અનેક બિહંગા. -ઉત્તરકાંડ-દોહો-૫૭ આરંભે મનોરથી નરેશભાઈ તેમજ …
Read More »ગુજરાતના 33 જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડથી નવાજશે
સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ ગુજરાત, અમદાવાદ 12 જાન્યુઆરી 2025: ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષક અને એક મહાનગરપાલિકાના શિક્ષકની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ થયેલા પ્રાથમિક શાળામાં …
Read More »13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો
પ્રાઇમના સભ્યોને 13 જાન્યુઆરીની મધરાતથી 12 કલાકનું પ્રાઇમ અર્લી ઍક્સેસ પ્રાપ્ત થશે બેંગ્લુરુ 11 જાન્યુઆરી 2025: જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે એમેઝોન ઇન્ડિયાનો ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ખાસ પ્રાઇમના સભ્યોને 12 કલાક વહેલું ઍક્સેસ પ્રાપ્ત થશે. ગ્રાહકો સ્માર્ટફોન્સ, ફેશન અને બ્યુટી, હૉમ અને કિચન, …
Read More »ક્રાઉસ જીન્સે વડોદરા, ભારતમાં તેનો 10મો સ્ટોર શરૂ કર્યો
સ્ટાઇલ, આરામ અને ક્રાફ્ટમેનશિપની ઉજવણી વડોદરા 10 જાન્યુઆરી 2025 – ક્રાઉસ જીન્સ હોમગ્રોન વુમનવેર ડેનિમ બ્રાન્ડમાં જે પોતાના શ્રેષ્ઠ ફિટિંગ અને અને ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી છે, તેને ભારતમાં પોતાનો 10મો સ્ટોર વડોદરા શહેરમાં ખોલ્યો. આ લોન્ચિંગમાં બોલીવુડ અભિનેત્રી શ્રેયા શર્મા ઉપસ્થિત રહી હતી, જે પોતાની સરળ સ્ટાઇલ માટે જાણીતી છે, જેમાં આરામદાયક સુંદરતા અને કેઝ્યુઅલ સ્ટાઇલનો સમાવેશ થાય છે. …
Read More »સાધુ-ગુરુનો સંગ ભુલાય ત્યારે સ્ખલન શરૂ થાય છે.
કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે. કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે. કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં. નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે. પરમાત્માનું મિલન ચિત્તમાં જ થાય.મન,બુદ્ધિ કે અહંકારમાં ન થાય. વિચારનું મૂળ બુદ્ધિ છે. વિચારવડને નિર્વિચારનું ફૂલ આવે છે. બુદ્ધિ વિકસિત થઈ પ્રજ્ઞા,સુમતિ,સદ્મતિ બને પછી વિચાર આવે ત્યારે કબીરવડ જન્મે છે. ભરુચ પાસેનાં કબીરવડની છત્ર છાયામાં …
Read More »દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિમાણો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. આમાંથી કેટલાક ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે. અનોખો ઉત્સાહ છે. મુખ્ય …
Read More »રિફ્લેક્શન્સ સલૂન રેડકેન લઇને આવ્યું, #1 પ્રો બ્રાન્ડ અમેરિકાથી સુરતમાં!
રિફ્લેક્શન્સ સલૂન અમેરિકામાં #1 પ્રોફેશનલ હેર બ્રાન્ડ રેડકેનને ગુજરાતમાં ઇન્ટરનેશનલ વેલ્થ સેન્ટર, સુરત ખાતે તેના નવા સ્થાનના ઉદ્ઘાટનની સાથે રજૂઆત કરી રોમાંચિત છે. પોતાના અભૂતપૂર્વ ઇનોવેશન્સ અને વિજ્ઞાન-આધારિત અભિગમ માટે પ્રખ્યાત, રેડકેન 10 લાખથી વધુ સ્ટાઇલિસ્ટ દ્વારા વિશ્વસનીય વૈભવી અને ઉચ્ચ-પ્રદર્શન સોલ્યુશન્સ લાવે છે. આ ભાગીદારી સુરતના સૌંદર્ય લેન્ડસ્કેપ માટે એક પરિવર્તનકારી ક્ષણનું પ્રતિક છે, જે ભારતમાં વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ્સને …
Read More »બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ
કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ …
Read More »EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ની આગેવાની હેઠળ અને ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા સમર્થિત પ્રોજેક્ટ ઉદયા હાંસિયામાં ધકેલાય ગયેલી મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ (PwDs) અને સમાજના નબળા વર્ગોને સ્વતંત્ર ઉદ્યોગસાહસિક બનાવવા માટે સાધનો પુરા પાડી રહ્યું છે. પ્રોજેક્ટ ઉદયાની શરૂઆત મૂળભૂત સિદ્ધાંત સાથે કરવામાં આવી …
Read More »
Aajna Samachar