જીવનશૈલી

વિશ્વ વિખ્યાત કબીરવડનાં સાંન્નિધ્યમાં ૯૪૯મી કથાનું ગાયન શરૂ થયું

*કબીર પોતે જ એક વડલો છે.* *કબીર ક્રાંતિકારી,ભ્રાંતિહારી અને શાંતિકારી મહાપુરુષ છે.* *જેનાથી આપણે ધન્યયતા અનુભવીએ એજ સાચું ધન છે.* *સાધુ કોઇનો દ્રોહ ન કરે,જરુર પડ્યે વિદ્રોહ કરે.* *કથા બીજ પંક્તિ:* *બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા;* *તીરથરાજ સમાજ સુકરમા.* *-બાલકાંડ.* *બર તર કહ હરિ કથા પ્રસંગા;* *આવહિં સુનહિં અનેક બિહંગા.* *-ઉત્તરકાંડ.* ઇશુનાં નવા વરસની પહેલી કથા નર્મદા મૈયાનાં તીરે ભરુચથી …

Read More »

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રજત જયંતિ ઉજવાઈ અમદાવાદ 04 જાન્યુઆરી 2025: શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા – અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ આધ્યાત્મિકતા સભર કાર્યક્રમોથી સંપન્ન થયો. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય …

Read More »

ગ્લોબલ સ્ટાર રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું ટ્રેલર આ દિવસે રિલીઝ થશે

ગુજરાત, અમદાવાદ 31મી ડિસેમ્બર 2024: રામ ચરણ અને કિયારા અડવાણી અભિનીત ગેમ ચેન્જરે તેના ટ્રેલરની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. નિર્માતા દિલ રાજુએ તાજેતરની એક ઇવેન્ટમાં ફિલ્મ વિશે એક આકર્ષક અપડેટ શેર કર્યું. તેણે કહ્યું કે ટ્રેલર 1 જાન્યુઆરી, 2025ના રોજ ફેન્સ માટે નવા વર્ષની ભેટ તરીકે રિલીઝ કરવામાં આવશે.  આ ઈવેન્ટમાં દિલ રાજુએ કહ્યું, “ટ્રેલર તૈયાર છે, પરંતુ …

Read More »

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

વડોદરા 30 ડિસેમ્બર 2024 – કેસિયો કોમ્પ્યુટર કંપની લિમિટેડ, જેનું મુખ્ય મથક જાપાનમાં છે અને કેસિયો ઇન્ડિયા ની પેરેન્ટ કંપની છે, વડોદરામાં પોતાનો પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોર શરૂ કર્યો છે. આ પ્રયાસ સાથે, બ્રાન્ડે સમગ્ર ભારતમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ મજબૂત કરી છે અલકાપુરીના ખળભળાટભર્યા પડોશમાં સ્થિત, નવો કેસિયો એક્સક્લુઝિવ સ્ટોર 420 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તે ટ્રેન્ડસેટિંગ ટાઈમપીસનું પ્રતીક બનવા …

Read More »

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ માટેના રસાકસીભર્યા જંગમાં જી. ડી. પટેલનો ભવ્ય વિજય

અમદાવાદ 30મી ડિસેમ્બર 2024: વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધી ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી અસ્મિતાના જતન અને સંવર્ધન માટે વર્ષ-૧૯૯૦થી રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત એવી ગુજરાતીઓની પ્રતિષ્ઠિત સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ માટેની રસાકસીભરી ચૂંટણીમાં રાજસ્થાનના કોટામાં રહેતા ગોરધનભાઈ ધૂળાભાઇ પટેલનો શાનદાર વિજય થયો છે. સ્પર્ધામાં તેઓની સામે અમેરિકામાં વસતા સી. કે. પટેલ કે જેઓ વર્તમાન …

Read More »

પારસ, પરિમલ અને ઈલાઈટ સ્કૂલે એન્યુઅલ ડે સેલિબ્રેટ કર્યો

શાળા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા સેવક અને સ્વચ્છતાકર્મીઓનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અમદાવાદ 30 ડિસેમ્બર 2024: સાબરમતી, ડી કેબીન વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા, પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઈલાઈટ પબ્લિક સ્કૂલનો 28 ડિસેમ્બર, શનિવારના રોજ એન્યુઅલ ડે યોજાયો. આ વર્ષે એન્યુઅલ ડેની થીમ “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર) રાખવામાં આવી હતી. ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓએ …

Read More »

૯૪૮મી કથાનું ભાવભીનું સમાપન; ૯૪૯મી કથા ૪ જાન્યુઆરીથી કબીરવડ-ભરૂચથી મંડાશે

નવ દિવસનો,જિંદગીભરનો અને જનમ-જનમનો સાર છે:નામ. શ્રેષ્ઠતમ ભજન પ્રભુનું નામ છે. શ્રેષ્ઠતમ ભજન હરિનામ છે. ભજનનાં ચાર મુખ્ય કેન્દ્ર:નામ,રૂપ,લીલા અને ધામ છે. જીવનમાં કોઈ સુબેલ-સુવેલ-વેળા ખાલી રાખો ત્યાં રામ આવશે અને રોકાશે. કલ્યાણની સ્થાપના વગર કલ્યાણ રાજ્ય નહીં થાય.   કથા બીજપંક્તિ: ઉમા કહઉં મૈં અનુભવ અપના; સત હરિ ભજનુ જગત સબ સપના -અરણ્યકાંડ દોહા-૩૯ નિજ અનુભવ અબ કહઉં ખગેસા; …

Read More »

પ્રથમ આઇવીએફ(IVF) અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઇવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ

આ કાર્યક્ર્મ થકી આઇવીએફ(IVF)ના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા ૨૫૦થી વધુ બાળકો એકસાથે ભેગા થયા અમદાવાદ 28 ડિસેમ્બર 2024: પ્રથમ IVF અને યુરોલોજી ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી IVF બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઇવીએફના માધ્યમથી ગર્ભધારણ કરનાર બાળકો એક સાથે ભેગા થયા હતા.  “સેલિબ્રેટિંગ લિટલ મીરેકલ” ની થીમ અંતર્ગત આયોજિત આ ઈવેન્ટમાં એ વાતને હાઈલાઈટ કરવામાં આવી હતી …

Read More »

આત્મરતિ ભજનનો અંતિમ પડાવ છે.

એકલા જ,રાતના અકારણ ભજન આંસુ લાવી દે તો સમજવું કે ભજન હૃદયથી પ્રગટ થયું છે. ભજન આત્મરતિ બની જાય ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે. સુખ મળે તો વરદાન સમજવું,અને દુઃખ મળે તો પ્રસાદ સમજીને એનો સ્વીકાર કરો.  તાંજૌર-તમિલનાડુ પર ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે રામચરિત માનસમાં લગભગ ૩૨ વખત ભજન શબ્દનો પ્રયોગ કઈ-કઈ પંક્તિઓમાં થયો છે એ બતાવ્યું.રાવણ કહે છે …

Read More »

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિ અને માઈલસ્ટોન સાથે નવા વર્ષ અને બીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ 28 ડિસેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને ગોયલ વોટર પાર્ક, કોલાટ ખાતે નવા વર્ષ કમ સેકન્ડ એનિવર્સરી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કર્યું હતું. “સ્પાર્કલિંગ સ્કાયલાઇન: અ નાઇટ ટુ ઇલ્યુમિનેટ્સ” પર આધારિત આ કાર્યક્રમ ક્લબની સિદ્ધિઓનું એક ઝળહળતું પ્રદર્શન હતું, જેમાં સભ્યો અને તેમના પરિવારો માટે સંગીત, નૃત્ય, રમતો અને મનોરંજનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 335થી વધુ સભ્યો ધરાવતી …

Read More »