ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું વાહન નીલમ હેડકવાર્ટર થી ઘોડા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન ૩૫૦ ઊંડી ખીણમાં પડ્યું હતું અને તેમાં બેઠેલા જવાનોમાંથી ૫ જવાનો વીરગતિને પામ્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતક જવાનોને શ્રદ્ધાંજલિ …
Read More »જીવનશૈલી
સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.
ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ. આચરણથી ભજનને અનાવૃત કરી શકાય છે. ભજન પ્રગટ કરવા એકાંત, અશ્રુ, આશ્રય, ગાયન, માળા-બેરખો વગેરે ઉપકરણો છે. ભજન આવે ત્યારે સંશય અને ભ્રમ આદિ દેડકાઓ ભાગી જાય છે. તંજાવુર ખાતે પ્રવાહિત રામકથા છઠ્ઠા દિવસમાં પ્રવેશી ત્યારે આરંભે રામકથાનું સંપાદન કરતા નીતિન વડગામાએ સારદોહન પુસ્તિકા-માનસ વિશ્રામઘાટ (મથુરા કથા)વ્યાસપીઠને અર્પણ કરી …
Read More »નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમ માં ‘તેજપુંજ’ અને ‘અટલ અંજલિ’ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે થયેલું લોકાર્પણ
મેટ્રો ક્લ્ચરલ ક્લ્બ દ્વારા આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પ્રેરણાદાયી કવિ અને દુરંદેશી નેતા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપાઈજીની ૧૦૦મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અટલ સ્મૃતિ – સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રી રામ ચોક, નિકોલ- નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દસકોઈના માન. ધારાસભ્યશ્રી અને ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાનાં પ્રમુખ શ્રી બાબુભાઈ …
Read More »સૃષ્ટિ સંસ્થા ખાતે વીસરાતી વાનગીઓની હરીફાઈ યોજાઈ
સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે યોજાઈ. સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં ચોખા અને મકાઈથી વિશેષ કોઈ અનાજ ખાતા નથી! ત્યારે આ હરીફાઈમાં 59 મહિલાઓ વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશન રજૂ કરી એક નવી દિશા ચીંધે છે સૃષ્ટિ પરિસર ખાતે યોજાયેલ આ …
Read More »જગતના તમામ સાધન-અનુષ્ઠાનમાં શ્રમ છે,વિશ્રામ એક માત્ર ભજનમાં છે.
ભજન અનુષ્ઠાન નથી,સાધન નથી,ભજન મારગ નહીં મંઝીલ છે,છેલ્લો પડાવ છે. સાધનો શ્રમદાયી છે,ભજન વિશ્રામદાયી છે. “સાડા છ દાયકાથી સતત ગાઉં છું,હજી સ્હેજે થાક નથી લાગ્યો,કારણ કે મારા માટે કથા-ભજન સાધન નહિ,સાધ્ય છે” બેરખો સાધુ પુરુષનું ઘરેણું છે. તમિલનાડુનાં તંજાવુર ખાતેની રામકથાનાં પાંચમા દિવસે શરૂઆત કરતા કહ્યું કે તમે ત્રણ કલાક સુધી વૈદિક,પૌરાણિક કે ગાયત્રી મંત્ર,માનસની ચોપાઈઓ બોલીને,હનુમાન ચાલીસાને સ્વાહા કરીને …
Read More »અમદાવાદના લેટેસ્ટ ફેશન ડેસ્ટિનેશનમાં બ્રાન્ડ વોગ
અમદાવાદ 25 ડિસેમ્બર 2024: પ્રીમિયર ફેશન રિટેલર બ્રાન્ડ વોગે અમદાવાદમાં તેનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો છે, જેમાં ગાર્મેન્ટ્સ અને ફૂટવેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સનું વિસ્તૃત કલેક્શન ઓફર કરે છે. સનાથલ ક્રોસ રોડ નજીક રોયલ કોમ્પ્લેક્સમાં આવેલા આ સ્ટોરે બુધવારે તેના દરવાજા ખોલ્યા હતા. 10,000 ચોરસ ફૂટનો આ સ્ટોર ફેશનના શોખીનોને ઝારા, એડિડાસ, એચઆરએક્સ, પુમા, નાઇકી અને અન્ય ઘણી જાણીતી બ્રાન્ડ્સની …
Read More »દિલ્હી-NCR સપ્ટેમ્બર 2024 માટે હાઉસિંગ પ્રાઈસ ઈન્ડેક્સમાં ટોચ પર છે: Housing.com-ISB રિપોર્ટ
ઓલ-ઈન્ડિયા HPI સપ્ટેમ્બરમાં 128 પર પહોંચ્યો, જે 2-પોઈન્ટનો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર વધારો દર્શાવે છે; 2BHK યુનિટ્સમાં QoQ ની તીવ્ર ભાવ વૃદ્ધિ જોવા મળી, ત્યારબાદ 3BHK ઘરોમાં નવી દિલ્હી 24 ડિસેમ્બર 2024: ભારતના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં પ્રોપર્ટીના મૂલ્યોએ ટૂંકા ગાળામાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે કારણ કે દેશના સમૃદ્ધ લોકો જીવનશૈલીની આકાંક્ષાઓથી પ્રેરિત આ અત્યંત આશાસ્પદ રહેણાંક બજારમાં લાખો રૂપિયાનું રોકાણ કરી …
Read More »રામનામ સૌથી મોટું ભજન છે : રામચરિતમાનસ કથાકાર શ્રી મોરારી બાપુ
*ભજન માટેનો પહેલો માર્ગ છે:વિપ્ર ચરણમાં અત્યંત પ્રેમ.* *અધ્યાત્મ સદાય કાલાતિત જ હોય છે.* *જ્યાંથી યાત્રા શરૂ થઈ સમયસર ત્યાં પાછું જવું એ ભજન છે.* *ગુરુનો ભય એ આપણને અભય બનાવે છે.* *જેનું નામ લેતી વખતે આંખમાંથી આંસુ નીકળે સમજવું કે સૌથી મોટું તર્પણ છે.* તાંજૌર-તમિલનાડુની ભૂમિ પરથી ચાલી રહેલી રામકથાનાં ચોથા દિવસે મનોરથી અને કથા શ્રાવકો માટે બાપુએ કહ્યું …
Read More »સુનીલ શેટ્ટીએ યુ.એસ.પોલો એસ્ન.ના બોલ્ડ ઓટમ વિન્ટર ’24 કલેક્શનનું અનાવરણ કર્યું – ખાસ કરીને યુએસપોલોએસ્ન. ઈન માટે
ગુજરાત, અમદાવાદ 23 ડિસેમ્બર 2024: યુ.એસ. પોલો એસ્ન. ઇન્ડિયાએ સુનિલ શેટ્ટી અભિનીત તેના અત્યંત અપેક્ષિત ઓટમ વિન્ટર ’24 કલેક્શનને ગર્વથી રજૂ કર્યું છે. યુએસપોલોએસ્ન. ઈન માટે નું એક્સક્લુઝિવ કેમ્પેઇન એક કલેક્શનને પ્રદર્શિત કરે છે જે મોડર્ન ફ્લેર સાથે ટાઈમલેસ સ્ટાઈલને ફ્યુઝ કરે છે, જે આગળની સીઝન માટે સ્ટેજ સેટ કરે છે. યુએસપોલોએસ્ન. ઈન માટેના એક એક્સક્લુઝિવ કેમ્પેઇનમાં, સુનીલ શેટ્ટીએ સેન્ટર …
Read More »ગૌરક્ષક સેના સંઘ – એક જ ઉદ્દેશ ગૌમાતાની સેવા અને રક્ષા
ગૌરક્ષક સેના સંઘમાં એક હજારથી વધુ સભ્યો જોડાયા ગૌરક્ષક સેના સંઘ દ્વારા અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગાયોને કતલખાને જતા ઉગારી અમદાવાદ 23મી ડિસેમ્બર 2024: ગૌરક્ષક સેના સંઘની શરૂઆત અંદાજે છ થી સાત મહિના પહેલા જ કરવામાં આવી છે. આ સંસ્થાનો ઉદ્દેશ ગૌમાતા ની રક્ષા અને સેવા કરવાનો છે. આ ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના ૧૦૦૦થી વધુ સભ્યો જોડાઈને ગૌ …
Read More »
Aajna Samachar