જીવનશૈલી

સિસિલિયન પ્રીમિયર લીગ: અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ

ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ના સભ્યો માટે અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિસિલિયન પ્રીમિયર લીગ (SPL), તેની ત્રીજી એડિશન સાથે પહેલા કરતા વધુ ઉત્સાહ સાથે પરત ફરી છે. રમતગમત અને બિઝનેસ નેટવર્કિંગનું એક અનોખું મિશ્રણ, આ લીગ BNI ના 300 થી વધુ ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે, જે તેમને બોર્ડરૂમની બહાર જોડાવા અને સ્પર્ધાની ભાવના દ્વારા …

Read More »

LEVI’S®અને દિલજીત દોસાંજના લૂઝ ફિટ્સની’ઇઝી ઇન LEVI’S®’કેમ્પેઇન થકી રિલેક્સ તેમજ આઇકોનિક રેન્જ રજૂ થઇ

Levi’s®બ્રાન્ડ પોતાના નવીનત કેમ્પેઇન, ‘Easy in Levi’s®’સાથે સ્ટાઇલ અને સંસ્કૃતિને આગળધપાવવાનું ચાલું રાખ્યું છે. ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, મ્યુઝિક આઇકોન અને ફેશન ટ્રેલબ્લેઝર દિલજીત દોસાંઝ સાથેઆ કેમ્પેઇન રિલેક્સ અને લૂઝ ફિટની રેન્જ રજૂ કરે છે, જે આત્મવિશ્વાસ અને સરળતા સાથે શૈલીને ફરીથી પરિભાષિત કરે છે. સંસ્કૃતિ અને શૈલીનું મિલન આ સહયોગ ફક્ત શૈલી વિશે નથી, પરંતુ એક સાંસ્કૃતિક ક્ષણ છે. આજના …

Read More »

મેનોપોઝને સંતુલીત કરતા: કાર્ય અને સુખાકારી માટે 5 આવશ્યક આરોગ્ય સુચનો

ગુજરાત, અમદાવાદ ૨૬ માર્ચ ૨૦૨૫: ભારતમાં, મહિલાઓ સામાન્ય રીતે 46.2 વર્ષની ઉંમરની આસપાસ મેનોપોઝમાં પ્રવેશતી હોય છે, જે પશ્ચિમી દેશોની 51 વર્ષની સરેરાશ ઉંમર કરતા નાની છે. આ સમય દરમિયાન મહિલાઓ માટે પોતાના કાર્ય અને અંગત જીવનને સંતુલીત કરતી વખતે મેનોપોઝના લક્ષણોને સચાલિત કરવાનું સમજવાનું અગત્યનુ છે. એબોટ્ટ અને ઇપ્સોસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં 87% લોકોએ જણાવ્યું હતુકે …

Read More »

એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો

ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક અચિવમેન્ટમાં, ન્યુ યોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન (એનઆઈએફ) ગ્લોબલ, ગાંધીનગરની બે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ 26 થી 30 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાનાર લેક્મે ફેશન વીક 2025 માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતની પ્રથમ વિદ્યાર્થીનીઓ તરીકે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં તેમની ડિઝાઇન પ્રદર્શિત કરીને, ક્રિષ્નાઠાકર અને આન્યા મુત્તાની પસંદગી સંસ્થા અને …

Read More »

એમેઝોન ફેશનનો નેક્સ્ટ જેન સ્ટોર લાવ્યો 3 ગણો વૃદ્ધિ જેન ઝી શોપર્સમાં, ટિયર-ટુ શહેરોમાં 4 ગણો ઉછાળો

અને માર્ચ 20-24થી 60% સુધી સ્ટ્રીટ સ્ટાઈલ કલેક્શન્સ  બેંગાલુરુ ૧૮ માર્ચ ૨૦૨૫: એમેઝોન ફેશન પોતાના નેક્સ્ટ જેન સ્ટોર માટે લાવ્યું છે નોંધપાત્ર સીમાચિહ્નો, જેમાં પરિવર્તનકારી વૃદ્ધિની પેટર્ન પર ભાર મૂકાયો છે જે ભારતમાં ફેશનના વપરાશને પરાવર્તિત કરે છે. જેન ઝી માટે 2023માં ભારતના સૌપ્રથમ સમર્પિત ડિજિટલ ફેશન હબ તરીકે લોંચ કરાયેલા બાદ આ નવતર સ્ટોરફ્રન્ટમાં જેન ઝી ગ્રાહકોમાં 3X વૃદ્ધિ જોવા …

Read More »

મહામહોપાધ્યાય ડૉ.વિજય પંડ્યા(રાષ્ટ્રપતિ પુરસ્કૃત), સંપાદિત, અનૂદિત અરણ્યકાણ્ડ (સમીક્ષીત આવૃત્તિ)નું પ.પૂ. મોરારીબાપુ દ્વારા લોકાર્પણ

ગુજરાત, અમદાવાદ ૧૮ માર્ચ ૨૦૨૫: પ.પૂ. મોરારીબાપુએ ચિત્રકૂટધામ તલગાજરડા‌ ખાતે ડૉ. વિજય પંડયા સંપાદિત અને અનૂદિત વાલ્મીકિ -રામાયણની સમક્ષિત આવૃત્તિના અરણ્યકાણ્ડનું લોકાર્પણ કર્યું. આ પહેલા એ સુવિદિત છે કે ડૉ.વિજય પંડયાએ બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ પ્રકાશિત કર્યા છે. અને પ.પૂ. મોરારીબાપુએ આ ગ્રંથોનું પણ લોકાર્પણ કર્યું છે. આદરણીયશ્રી વિજયભાઈ પંડયાએ વાલ્મીકિ રામાયણની સમીક્ષીત આવૃત્તિના ગુજરાતીમાં અનુવાદનું કાર્ય કરી રહ્યા છે.આખા …

Read More »

મહુવા, અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના એક યુવક ધર્મેશભાઈ નું દાતરડી નજીક અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેના પરિવારજનોને રૂપિયા 15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કચ્છના અંજાર ખાતે પાણીમાં બાળકો ડૂબી જતા ચાર બાળકોના મૃતદેહો મળ્યા છે અને એકની શોધ ચાલે છે. આ બાળકોના પરિવારજનોને 75,000 …

Read More »

બૌદ્ધિક લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા સામાજિક પાપ છે.

પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય. ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે. ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા સામાજિક પાપ છે. સોનગઢ પાસે ચાલી રહેલી રામકથાધૂળેટીનાંરંગપર્વ પર સાતમા દિવસમાં પ્રવેશી ત્યારે કહ્યું કે ગાંધીજી સાત સામાજિક પાપ કહેતા:સિદ્ધાંત વગરનું રાજકારણ,પરિશ્રમ વિનાની સંપત્તિ,આંતરસુખ વગરની બાહ્ય મજા,ચારિત્ર વગરનું જ્ઞાન,નીતિ વગરનો વ્યવહાર,સંવેદના વગરનું વિજ્ઞાન,ત્યાગ વગરની પૂજા.જેમાં …

Read More »

અનાદિ તીર્થ ક્ષેત્રથી ઊડીને આર્જેન્ટિનાની રસભરી ભૂમિ પર ૯૫૪મી કથા ૨૯ માર્ચથી મંડાશે

“આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું.” સુછંદ રહેવા માટે જોગ,જપ,જાગરણ અને તપ જરૂરી છે. સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથી આવે. ગુરુ પરિતોષ આપે છે. ગુરુ ભરતા નથી પણ ખાલી કરી આપે છે. હું મળવા આવ્યો છું,વિવાદ નહિ સંવાદ કરવા અને લાભ નહિ,સૌનું શુભ કરવા આવ્યો છું:મોરારિબાપુ. માનસ અને ગીતા એ શસ્ત્રો નહીં પણ શાસ્ત્રો છે, એને ન છોડતા …

Read More »

બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘રંગ બરસે’: ડે ઓફ કલર, જોય એન્ડ યુનિટી

ગુજરાત, અમદાવાદ ૧૪ માર્ચ ૨૦૨૫: આ વર્ષે, બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રીક્લબે એક અવિસ્મરણીય હોળી ઉજવણીનું આયોજન કર્યું, જે તેમના માનનીય સભ્યો અને મહેમાનો માટે રંગોના જીવંત તહેવારને લઈને આવ્યું. હોળી, એક તહેવાર જે વસંતનાઆગમનને ચિહ્નિત કરે છે અને ખરાબ પર સારાના વિજયની ઉજવણી કરે છે, તે આનંદ, ઉત્સવ અને સંવાદિતાના વાતાવરણમાં મિત્રો અને પરિવાર સાથે એક થવાનો ઉત્તમ પ્રસંગ છે. …

Read More »