ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ EventBazaar.com એક ભવ્ય સંગીતમત, ઉત્સવ અને ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમમાં સત્તાવાર રીતે લોંચ કરાયું હતું. ઇન્ડિયન આઇડલ વિજેતા ઐશ્વર્યા મજૂમદારના એક યાદગાર લાઇવ કોન્સર્ટમાં આ ભવ્ય લોંચ કરાયું હતું, જે દેશના ઇવેન્ટ પ્લાનિંગ ઇકોસિસ્ટમ માટે એક પરિવર્તનકારી સમયનો સંકેત આપે છે. EventBazaar.com એક વન-સ્ટોપ ડિજિટલ ડેસ્ટિનેશન છે, …
Read More »જીવનશૈલી
અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગ્લોબલ વોર્મિંગ ને કારણે વૈશ્વિક પર્યાવરણની અસમતુલા સર્જાય છે. ઉનાળામાં બિહારના કેટલાય જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ સાથે ઠેરઠેર વિજળી પડવાથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાઈ જીલ્લાઓમાં ૧૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને બિહાર …
Read More »અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
ગુજરાત, સુરત ૧૨ એપ્રિલ ૨૦૨૫: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે. યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ તૃતીય વાર વાવ પધારી રહ્યા છે. આચાર્યશ્રી મહાશ્રમણજી—એક એવું દિવ્ય વ્યક્તિત્વ, જે માત્ર શાબ્દિક વ્યાખ્યામાં બંધાઈ ન શકે. વિચારો ની ક્રાંતિ, કર્મની પરિભાષા અને કલ્યાણની સરિતા એવા મહાન યોગીપુરુષ! તેમના અધ્યાત્મયજ્ઞે અંધશ્રદ્ધા, સામાજિક દૂષણો અને …
Read More »તલગાજરડા ખાતે પુ.બાપુની પ્રેરણાથી 48 મા હનુમંત મહોત્સવનું મંગલાચરણ આજે ગુરુવારે રજૂ થયું પં.જયતીર્થનું શાસ્ત્રીય ગાયન
ગુજરાત, અમદાવાદ ૧૦ એપ્રિલ ૨૦૨૫: તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે 48માં હનુમંત મહોત્સવનું આજે ગુરુવારે સાંજે 8-00 કલાકે પં.જયતીર્થ મેવુન્ડીના શાસ્ત્રીય ગાયનથી મંગલાચરણ થયું. પ્રારંભમા સંચાલક ગાયક શ્રી હરીશચંદ્રભાઈ જોશીએ મંચના કલાકારોનો પરિચય કરાવ્યો હતો.પુ.મોરારિબાપુએ શાલ સુત્રમાલાથી સ્વાગત કર્યું. પુ.મોરારિબાપુની મંગલ પ્રેરણાથી છેલ્લાં 47વર્ષથી આયોજિત થઈ રહેલો હનુમંત મહોત્સવ આજે 48 માં વર્ષમાં પ્રવેશ કરીને ત્રિદિવસીય કાર્યક્રમનો …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ દ્વારા RBL 3.0 ના ઉદઘાટન અને શપથ ગ્રહણ સમારોહની જાહેરાત
ગુજરાત, અમદાવાદ ૦૯ એપ્રિલ ૨૦૨૫: રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “RBL 3.0” (Rotary Box Cricket League)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની રહેશે. આરબીએલ 3.0 એ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પણ રોટરીની આંતરિક સંસ્કૃતિ — મૈત્રી, સહકાર અને …
Read More »ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC): ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે સ્પોર્ટ્સ, ફિટનેસ અને મનોરંજન કેન્દ્રિત કોમ્યુનિટી
ગુજરાત, અમદાવાદ ૦૯ એપ્રિલ ૨૦૨૫: ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC) ઝડપથી ફિટનેસના શોખીનો અને રમતપ્રેમીઓ માટેનું પ્રિય સ્થળ બની રહ્યું છે. દર અઠવાડિયે 150 એક્ટિવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ – CA સહભાગીઓના વાઇબ્રન્ટ કોમ્યુનિટી સાથે, CCC ની લોકપ્રિયતા સતત વધી રહી છે, જે તમામ વય અને કૌશલ્ય સ્તરના લોકોને અનુરૂપ રમતોની વિવિધ શ્રેણી ઓફર કરે છે. સવારમાં દોડવાથી લઈને રવિવારે હાઈ-એનર્જી બેડમિન્ટન સુધી, …
Read More »આ આઉટડોર સ્થળોએ દુબઈમાં વસંતનો શ્રેષ્ઠ અનુભવ કરો
રાષ્ટ્રીય ૦૮ એપ્રિલ ૨૦૨૫: દુબઈ બધી ઋતુઓનું શહેર છે. જ્યારે પણ તમે અહીં આવો છો, ત્યારે તમને કંઈક અદ્ભુત અનુભવ મળશે. પરંતુ આ શહેરમાં વસંત ખરેખર ખાસ છે – ખુશનુમા હવામાન, વાદળી આકાશ અને ફરવા માટે અસંખ્ય વિક્લ્યો હોય છે .તમે આરામ કરવા માંગતાહોવ, સાહસ કરવા માંગતાહોવ કે બંને, દુબઈમાં શ્રેષ્ઠ આઉટડોર અનુભવો માટે અમારી પસંદ કરેલા ગાઈડ ની સાથે …
Read More »જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા
ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા. દ્વારકાપીઠની સ્થાપના 8મી સદીના અંત અને 9મી સદીની શરૂઆતમાં, શ્રી. જગદગુરુ આદ્યશંકરાચાર્યજીએ શારદાપીઠની સ્થાપના કરી હતી, જે આદ્યશંકરાચાર્યજીના 4 મઠોમાંથી એક છે. વર્તમાનમાં શંકરાચાર્યજી 78મા પદે બિરાજમાન છે. આદિ જગતગુરુ …
Read More »મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો
ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકાળવામાં આવે છે. ભારતના સિંધી મશહૂર કલાકાર જતીન ઉદાસીનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો. આ સંગીત સમારોહ કાર્યક્રમમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ પર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ હસ્તીઓ હાજર રહી હતી જેમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી, પૂર્વ ધારાસભ્ય ડો. …
Read More »અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન
નવકાર મહામંત્ર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી સમગ્ર ભારતને વર્ચ્યુલ માધ્યમથી સંબોધશે ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન આજે જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું …
Read More »
Aajna Samachar