ગુજરાત, અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે આતંકી હુમલામાં 27 પર્યટકોની હત્યા વિશે દુઃખ પ્રગટ કરતાં પરમ પૂજ્ય મોરારી બાપૂએ માનસ શ્રીનગર રામકથામાં કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. તેમણે ઉમેર્યું હતું કે, …
Read More »જીવનશૈલી
મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી
ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અમદાવાદના જુહાપુરા વિસ્તારની મુસ્લિમ મહિલાઓ માટે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા પહેલી વાર સ્વરક્ષણ, વ્યક્તિગત સુરક્ષા, બાળ શોષણ અને મુસ્લિમ છોકરીઓ માટે હેલ્પલાઇન અને મહિલા જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસે પણ ભાગ લીધો હતો અને મહિલા હેલ્પલાઇન સેવા વિશે માહિતી આપી હતી. આ અંગે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશનના ગુજરાત પ્રમુખ યાસ્મીન વોરાએ …
Read More »ડિવાઇન સોલિટેયર્સ અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પહેલાં જામનગરમાં પ્રથમ વખત ડાયમંડ કોઈનનું અનાવરણ
જામનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જામનગરની સયાજી હોટેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ભારતના પ્રીમિયમ સોલિટેર ડાયમંડ બ્રાન્ડ, ડિવાઇન સોલિટેયર્સે, શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ સાથે મળીને ડાયમંડ કોઈનનું અનાવરણ કર્યું – એક અદભુત નવીનતા જે પરંપરાગત કોઈન ભેટની વિચારધારાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રચાયેલ છે. આ લોન્ચિંગમાં ડિવાઇન સોલિટેયર્સના સ્થાપક અને એમડી શ્રી જીગ્નેશ મહેતા અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના માલિક શ્રી વિમલ …
Read More »સમરાગાનું FUZE 26 એપ્રિલે પાપોનના લાઈવ કોન્સર્ટ સાથે ડેબ્યૂ કરશે
ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોને અમદાવાદમાં લાવવા માટે જાણીતા સમરાગા મ્યુઝિક ફેસ્ટિવલની છ સફળ આવૃત્તિઓ બાદ, સમરાગા FUZE ના લોન્ચ સાથે નવો સૂર જગાડવા તૈયાર છે, જે એક ગતિશીલ પ્લેટફોર્મ છે જ્યાં મુખ્ય પ્રવાહ અને સમકાલીન સંગીત કેન્દ્રસ્થાને હશે. FUZE શનિવાર, 26 એપ્રિલે કર્ણાવતી ક્લબ ખાતે, આત્મીય અને મધુર અવાજના પાપોનના રોમાંચક લાઈવ કોન્સર્ટ સાથે ડેબ્યૂ કરવા …
Read More »કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
ગુજરાત, અમદાવાદ ૨૧ એપ્રિલ ૨૦૨૫: જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત ઘણાં વિસ્તારમાં …
Read More »“હું અહીં ભાઈચારો, મહોબ્બત, શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”
ભવસાગર પાર કરવા માટે રામકથાદ્રઢ નૌકા છે. હાસ્ય હયાતિનું ભાષ્ય છે શ્રધ્ધા ગુરુ પર,વિશ્વાસ ગુરુ વચન પર,ભરોસો ગુરુ ચરણ પર હોવો જોઇએ. સાધક ચાર પ્રકારના હોય:તોફાની,બર્ફાની,કુરબાની અને શર્માની. આગલી રાતની બરફ વર્ષા પછી વધુ ખુશનુમા બનેલી સવારે,અફાટ વેરાયેલા મનોહર બરફાચ્છાદિત વૃક્ષો વચ્ચે દલ લેકનાં કાંઠે શ્રીનગરમાં ચાલતી રામકથાનો બીજો દિવસ, કહ્યું કે કાશ્મીરની આ પૌરાણિક ભૂમિ મનિષી લોકોની મહાભૂમિ અનેક …
Read More »જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શ્રીનગરમાં મોરારી બાપુની ઐતિહાસિક કથાનો શુભારંભ કર્યો
શ્રીનગર ૨૦ એપ્રિલ ૨૦૨૫: કાશ્મીર ખીણ માટે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક સિદ્ધિરૂપે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શનિવારે દાલ સરોવરના કિનારે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામ કથાના મર્મજ્ઞ પૂજ્ય મોરારી બાપુની નવ દિવસીય રામ કથાનો વિધિવત શુભારંભ કર્યો. ઘણા દાયકાઓના અંતરાલ પછી કાશ્મીર ખીણમાં આ પ્રથમ રામ કથાનું આયોજન થઈ રહ્યું છે, જે તેને ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી …
Read More »૯૫૫મી રામકથાનો પૃથ્વિનાં જન્નત પરથી આરંભ થયો
કાશ્મીરના ભાઈઓ-બહેનો માટે મોહબ્બતનો પયગામ લઈને આવ્યો છું. ભારત ભૂમિ સત્યથી અભય બને,પ્રેમથી ત્યાગ ઊતરે અને કરૂણાથી અહિંસા ઉજાગર થાય એ માટે આવ્યો છું. કથાપૂર્વ: શનિવાર બપોરના ત્રણ વાગ્યાથી ચશ્મે-શાહી ગણાતા કશ્મીરનાં શ્રીનગરની ખુશનુમા વાદીઓ વચ્ચે દાલ ઝીલનાં કિનારે, હોલ ખીચોખીચ ભરાઈ ગયો,બરાબર ત્રણ ચાલીસે બાપુનો પ્રવેશ થયો,સેંકડો ચાતક નજરોને ટાઢક થઈ.૯૫૫મી રામકથાનું ગાન કરવા ભવ્ય વ્યાસપીઠ દિવ્ય દિશવા માંડી.રામચરિત …
Read More »ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC) ખાતે, અમારા ફ્રાઈડે નાઈટ ટેબલ ટેનિસ સેશન્સ ફિટનેસ અને નેટવર્કિંગનું સંપૂર્ણ મિશ્રણ છે
ગુજરાત, અમદાવાદ ૧૯ એપ્રિલ ૨૦૨૫: આ ફાસ્ટ-પેસ સ્પોર્ટ્સમાં ભાગ લેવો માત્ર પ્રતિક્રિયાઓ અને સહનશક્તિમાં સુધારો કરીને ફિઝિકલ ફિટનેસને જ પ્રોત્સાહન આપતો નથી, પરંતુ અન્ય લોકો સાથે કનેક્ટ થવા માટે એક ફન અને સોશિયલ એન્વાયર્મેન્ટ પણ પ્રદાન કરે છે. તમે વ્યસ્ત સપ્તાહ પછી આરામ કરવા માંગતા હોવ અથવા વેલ્યુએબલ પ્રોફેશનલ કનેક્શન બનાવવા માંગતા હોવ, ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC) ખાતે ટેબલ ટેનિસ …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ આયોજિત RBL 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન
ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “RBL 3.0” (રોટરી બોક્સ ક્રિકેટ લીગ )નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની હતી. ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદરથી 100 થી વધુ રોટરી અને રોટરેક્ટ ક્લબ્સ અને 100 થી વધુ …
Read More »
Aajna Samachar