ગુજરાત, અમદાવાદ ૧૪ મે ૨૦૨૫: વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ દ્વારા આજે સવારે એક ખાસ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ પ્રવાસીઓને શોક અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમાજના સભ્યોએ શાંતિપૂર્ણ પરંતુ કડક શબ્દોમાં આ અમાનવીય ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા કૃત્યો માત્ર માનવતા વિરુદ્ધ જ નથી પરંતુ …
Read More »જીવનશૈલી
સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરાઇ
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષમાં રાખીને સમગ્ર વિશ્વમાં ૧૨ મે ૨૦૨૫ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સ્વામીનારાયણ યુનિવર્સિટી ખાતે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ,પી. એસ. એમ. હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવેલ જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, પરમ પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, ડૉ. રૂપેશ વસાણી …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા એસબીએલ 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન અને રોમાંચક ક્રિકેટ મેચોનું સફળ આયોજન
ગુજરાત, અમદાવાદ ૦૯ મે ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા સ્કાયલાઈન પ્રીમિયર લીગ (SBL) 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ બાદ રોટરી ક્લબના સભ્યો વચ્ચે રમાયેલી આકર્ષક ક્રિકેટ મેચોએ ઉપસ્થિત સૌ કોઈને રોમાંચિત કરી દીધા હતા. ખેલાડીઓએ ઉત્સાહ અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું, જેણે …
Read More »શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે શ્રી જલારામ અભ્યુદાય સદભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ અસારવાની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલ જૂની જહાંગીરપુરાની શાળાના મકાનમાં કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટર 250થી પણ વધારે બાળકોની સુખાકારી માટે કાર્યરત છે ત્યારે વર્લ્ડ …
Read More »કોઈ પાપ એવું નથી જે હરિનામથી મટી ન શકે.
માત્ર પાંચ મિનિટ શુદ્ધ હૃદયથી હરિનામ લેશો તો પાપની ઓકાત નથી કે તમારી પાસે રહી શકે. અકારણ આંખમાં આંસુ આવી જાય એ કૃપાનંદ છે,આનંદાનુભૂતિ છે. ગુરુ લજામણીનો છોડ નથી,કલ્પતરુ છે. ગુરુ મૂળથી ફૂલ સુધી સાધકના બધા જ મનોરથો પૂરા કરે છે. કોની પાસે બેસવાથી આનંદ આવે છે? ચમૌલી પાસેનું દેવલીબગડમલારી ગામ,જ્યાં રામકથા ચાલે છે,સ્થાનિક બહેનો,માતાઓનો વિશેષ ઉત્સાહ અને વાતાવરણની ઠંડી …
Read More »વોકેથોન થેલેસેમિયા અંગે જાગૃતિ લાવે છે, જેનેટિકસ્ક્રીનીંગના મહત્વ પર પ્રકાશ પાડે છે
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: નોવાઆઈવીએફ અને વિંગ્સવુમન્સ હોસ્પિટલ દ્વારા ગુરુવારે સવારે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલેસેમિયા અને જેનેટિકડિસીઝસ્ક્રીનિંગના મહત્વ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 300 થી વધુ હેલ્થકેરપ્રોફેશનલ્સ, પેશન્ટ્સ, ફેમિલીઝ અને નાગરિકો થેલેસેમિયાથી પ્રભાવિત લોકો માટે સમર્થન દર્શાવવા માટે ભેગા થયા હતા. વોકેથોન દ્વારા વ્યાપક શિક્ષણ, સુલભ સ્ક્રીનીંગ …
Read More »બેંકિંગમાં પરિવર્તન: ભારતીય માતાઓ હવે અપનાવી રહી છે ડિજિટલ પેમેન્ટ્સ
પ્રશ્ન 1. ભારતીય માતાઓ ડિજિટલ પેમેન્ટ્સ અપનાવવાના આગામી વલણમાં કઈ રીતે યોગદાન આપી રહી છે? ભારતમાં ડિજિટલ ફાઇનાન્સનું ક્ષેત્ર ઝડપથી વિકસિત થયો છે – મહિલાઓ, ખાસ કરીને માતાઓ, આ પરિવર્તનમાં પ્રભાવશાળી યોગદાન આપવામાં આગળ રહી છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે પૈસા બચાવવાથી લઈને મોટા ખર્ચાઓનું આયોજન કરવા સુધી, તેઓએ પહેલાંના સમયમાં પૈસા સંભાળવાથી લઈને આજે ડિજિટલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યું છે. આ …
Read More »FLO અને YFLO અમદાવાદ દ્વારા ડિમ્પલ જાંગડા સાથે પાવરફુલ વેલનેસ સેશનનું આયોજન
ગુજરાત, અમદાવાદ ૦૭ મે ૨૦૨૫: ૭મી મેના રોજ, FLO અને YFLO અમદાવાદએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે એક ખૂબ જ આકર્ષક અને સમજદાર વેલનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારે વરસાદ અને મોકડ્રીલ અને બ્લેકઆઉટની ચેતવણીઓ છતાં, આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ મહિલાઓએ પ્રભાવશાળી હાજરી આપી હતી. આ સત્રનું આયોજન FLO ચેરપર્સન મધુ બાંટિયા, YFLO ચેરપર્સન નેહા ગોયલ અને તેમની સમર્પિત સમિતિના …
Read More »વિશ્વ થેલેસેમિયા દિવસ: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ પરિણીત યુગલોમાં થેલેસેમિયા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકેથોનનું આયોજન કરશે
ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮ મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કરશે. આ વોકેથોનનો ઉદ્દેશ્ય ગુજરાત જેવા પ્રદેશોમાં થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે અને યુગલોએ ગર્ભધારણ કરતા પહેલા થેલેસેમિયા વાહક છે કે નહીં તે ચકાસવાની જરૂર છે. ‘વોકેથોન ફોર હોપ એન્ડ હેલ્થ’ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે …
Read More »“હોમએન્ડમોર”નું ભવ્ય ઉદ્ઘાટન – સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે એક પ્રીમિયમ ડેસ્ટિનેશન, જે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે
ગુજરાત, આણંદ ૦૨ મે ૨૦૨૫: અમે વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરનાર પ્રીમિયમ હોમવેર ડેસ્ટિનેશન હોમ એન્ડ મોરના ભવ્ય ઉદ્ઘાટનની ધોષણા કરતા ખૂબ આનંદ થાય છે. આ સ્ટોરનું ઉદ્ધાટન 2 મેના રોજ ગુજરાતના આણંદમાં આવેલા આકાર સિટી સેન્ટરમાં કરવામાં આવ્યું છે. હોમ એન્ડ મોર આધુનિક ભારતીય પરિવારો માટે એક વ્યાપક વન-સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે …
Read More »
Aajna Samachar