નંદપ્રયાગ, ઉત્તરાખંડ ૦૭ મે ૨૦૨૫: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને આતંકવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે આતંકવાદના નાશ માટે મોડી રાત્રે 1થી2 વાગ્યા વચ્ચે આ પ્રયોગ (ઓપરેશન) કરાયો હતો. હું તેના માટે આપણા વીર, ધીર અને ગંભીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને …
Read More »રાષ્ટ્રીય
FLO અને YFLO અમદાવાદ દ્વારા ડિમ્પલ જાંગડા સાથે પાવરફુલ વેલનેસ સેશનનું આયોજન
ગુજરાત, અમદાવાદ ૦૭ મે ૨૦૨૫: ૭મી મેના રોજ, FLO અને YFLO અમદાવાદએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે એક ખૂબ જ આકર્ષક અને સમજદાર વેલનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારે વરસાદ અને મોકડ્રીલ અને બ્લેકઆઉટની ચેતવણીઓ છતાં, આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ મહિલાઓએ પ્રભાવશાળી હાજરી આપી હતી. આ સત્રનું આયોજન FLO ચેરપર્સન મધુ બાંટિયા, YFLO ચેરપર્સન નેહા ગોયલ અને તેમની સમર્પિત સમિતિના …
Read More »સત્વ સુકુને ચોથા ત્રિમાસિક ગાળામાં નફામાં 74.5% વૃદ્ધિ નોંધાવી, રૂ. 48 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ રજૂ કર્યો
–› નાણાકીય વર્ષ 2025 ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 74.5% વધીને ₹84.22 લાખ થયો –› નાણાકીય વર્ષ 2025 ના ચોથા ત્રિમાસિક ગાળામાં પરિચાલન કામગીરીમાંથી આવક 6% વધીને ₹105.16 લાખ થઈ –› નાણાકીય વર્ષ 2025 ના 12 મહિનામાં ચોખ્ખો નફો 108.9% વધીને ₹248.94 લાખ થયો –› નાણાકીય વર્ષ 2025 ના 12 મહિનામાં પરિચાલન કામગીરીમાંથી આવક 48.1% વધીને ₹526.3 લાખ થઈ …
Read More »વિશ્વ થેલેસેમિયા દિવસ: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ પરિણીત યુગલોમાં થેલેસેમિયા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકેથોનનું આયોજન કરશે
ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮ મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કરશે. આ વોકેથોનનો ઉદ્દેશ્ય ગુજરાત જેવા પ્રદેશોમાં થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે અને યુગલોએ ગર્ભધારણ કરતા પહેલા થેલેસેમિયા વાહક છે કે નહીં તે ચકાસવાની જરૂર છે. ‘વોકેથોન ફોર હોપ એન્ડ હેલ્થ’ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે …
Read More »કોક સ્ટુડિયો ભારત હિંમત અને કૃપાની ધરતીનું ધ્વનિનું વાવાઝોડું પંજાબ વેખ કે સાથે ત્રણમાંથી ત્રીજું રજૂ કરે છે
વિડિઓની લિંક: https://youtu.be/lypisKZEcdQ?si=DLYwHTsgxmzM2vRZ નેશનલ ૦૬ મે ૨૦૨૫: વૈવિધ્યપૂર્ણ સંગીત શૈલીઓના સંગમની ઉજવણી કરતું પ્રતિકાત્મક મંચ કોક સ્ટુડિયો ભારતે પંજાબ વેખ કેની તેની ત્રીજી સીઝનનું ત્રીજું ગીત રજૂ કર્યું છે. જસ્સા ધિલ્લોં, ગુલાબ સિધુ અને રાગિંદર અને થિયારાજેક્ટની શક્તિશાળી ચોકડીના અવાજ સાથે આ સલામી પંજાબના સ્વર્ણિમ અંતરમાં લઈ જાય છે, જે ધરતી ગર્જના કરતા જોશની છે. મિટ્ટી દી ખુશ્બૂમાં ગળાજૂબ દરેક તાલ સાથે …
Read More »વામન લાગતી પોથી જ્ઞાન,કર્મ,ભક્તિનાં ત્રણ પગલાંથી સમગ્ર બ્રહ્માંડ માપે છે.
આદેશ,ઉપદેશ અને સંદેશ સદૈવ બીજા માટે જ હોય છે. કથા અમૃતની ખેતી છે અહીં કેસર ઉગાડાય છે. ક્યારેય કોઈની ઉપેક્ષા નહીં તો પણ થોડુંક અંતર રાખવું જરૂરી છે. દરેક વાત ઉપર અહંકાર કરનાર ગુણીજનોનું પણ પતન થાય છે. સંબંધ બંધનમાં નાખે છે. કથા સુખ નથી દેતી,આનંદ આપે છે. બુદ્ધપુરુષદ્રઢાશ્રયમાં પ્રાપ્ત થાય છે. ઉતરાખંડનુંચમૌલી,જ્યાંથી અડીને ચારધામનાંયાત્રાળુઓ પસાર થાય છે,જ્યાં ગંગા,યમુનાની મૂળ …
Read More »જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય
રામ આનંદનો પણ આનંદ છે. આનંદને પણ આનંદ દેનારોઆનંદદાતા રામ છે. વિષમ પરિસ્થિતિમાં આપણા આનંદની કસોટી થાય છે. મંજૂરી મળે તો આદિ કૈલાસ અને બંદરપૂંછમાંકથાગાન કરવું છે. ચારધામપૈકીનાં એક દિવ્યધામબદરીવિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ માત્ર સંયોગ નહિ ઇશ્વરીય સંકેત છે એવું કહેતા ઉતરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહધામીએ દેવભૂમિ અને જ્યોતિર્મઠ વતી આરંભે સૌનું સ્વાગત કર્યું. ચમૌલી-નંદપ્રયાગમાંરામકથાનો બીજો દિવસ,મોસમ વિષમ પણ સદા સહજ સમ …
Read More »148મી રથયાત્રા: વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન, 10 સોસાયટીઓ સાથે મળીને મામેરું ઉજવશે
કેવી રીતે ઉજવશે 4 દિવસીય ઉત્સવ: ⇒ સમગ્ર સોસાયટીને શણગાર કરવામાં આવશે ⇒ 4 દિવસ સુધી નિત્યક્રમ સોસાયટીમાં વિવિધ આયોજન ⇒ 24 જૂનના રોજ દિવસે ડાયરો થશે, જેમાં સંતો અને કલાકારો જોડાશે ⇒ 23 જૂનના રોજ ગરબાનું આયોજન ⇒ મામેરા દર્શન સમયે તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ ⇒ વાસણાની 10 સોસાયટીને ઘરે ઘરે જાઈને આમંત્રણ અપાશે ગુજરાત, અમદાવાદ ૦૬ …
Read More »ગુજરાતી ફિલ્મ જગતનો ઐતિહાસિક મોંટ – Bela Film રિલીઝ પહેલાંથી જ ચર્ચામાં
ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલી વાર (Bela: Gujarati Urban Film) એવી ફિલ્મ આવી છે જે માત્ર મનોરંજન નથી કરતી, પરંતુ સમાજને અરસપરસ ઝજોળે છે – ‘બેલા’. ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે, જે પાવર, શોષણ અને રાજકીય દબાણ સામે ઊભી રહીને ન્યાય માટે લડે છે. આ ફિલ્મ ‘મેડ ફોર સોસાયટી’ મેસેજ સાથે અદ્યતન સિનેમેટિક …
Read More »IAS ટોપર્સના સફળતાના રહસ્યો: લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા અમદાવાદના દિનેશ હોલમાં નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત, અમદાવાદ ૦૫ મે ૨૦૨૫: સમગ્ર ગુજરાતભરના ઉમેદવારો દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજાયેલ UPSC GPSC કરિયર કાર્નિવલ ટોકમા ઉપસ્થિત રહયા હતા. ધોરણ 12 અથવા કોલેજ રનીંગ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ UPSC GPSC માં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર સિવિલ સેવકોને રૂબરૂ મળવાની અને તેમનું યોગ્ય માર્ગદર્શન મેળવવાની તક આપી હતી. આ સેમિનારમાં UPSC CSE 2024 માં સમગ્ર ભારતમાં બીજા …
Read More »