નવી બ્રાન્ડ ઓળખ કંપનીના તે સફરને દર્શાવે છે, જેમાં તેણે મુંબઈના એક બૂટસ્ટ્રેપ સ્ટાર્ટઅપથી આગળ વધી શેરબજારમાં લિસ્ટેડ વૈશ્વિક એડટેક પ્લેટફોર્મ તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. આ સાથે કંપનીએ એઆઈ આધારિત એક નવું સ્માર્ટ સિસ્ટમ પણ રજૂ કર્યું છે, જે જાહેરાતનું આયોજન, અમલીકરણ અને તેના પરિણામોનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયામાં પરિવર્તન લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈ | ૨૧ …
Read More »રાષ્ટ્રીય
આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.
અહીં ઈશ્વરભજન-સારથી છે. પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય. અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે. કથાનું સેવન થાય છે. ગુરુનું પૂજન જ નહીં સેવન પણ કરવું જોઈએ,ગુરુ પરમ ઔષધી છે. કથા તત્વ આપણી અંદરનાં રાવણત્વને હરાવે છે. ખૂબસૂરત પ્રકૃતિ અને ચાનાં બગીચાઓથી સુશોભિત કેરિચો(કેન્યા) ખાતે ચાલતી રામકથા સોમવારે ત્રીજા દિવસ પર આવી …
Read More »રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત મારી તલાશ છે, ઉપનિષદ મારો પ્રકાશ છે.
ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે. દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે. આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો પણ વેંચાતા નહીં. કેન્યાનાં રમણીય નગર કેરિચો ખાતે ચાલતી રામકથાનાં બીજા દિવસ-રવિવારે આરંભે બે વાતની પીડા વ્યક્ત કરતા કહ્યું કે બે દિવસ પહેલા યુગાન્ડામાં એક અકસ્માતમાં ૨૦-૨૫ બાળકોના મૃત્યુ થયા.આફ્રિકન દેશમાં છીએ ત્યારે વ્યાસપીઠ દ્વારા …
Read More »દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું
અમદાવાદ, ગુજરાત | 20 જુલાઈ 2026 | અમદાવાદ સ્થિત લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ શીર્ષક સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સમુદાય નિર્માણ દ્વારા વંચિત વર્ગના લોકોના સશક્તિકરણ માટે કાર્યરત છે. આ રનમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, પરિવારો અને ફિટનેસપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષણ જેવા ઉમદા હેતુને સમર્થન આપ્યું. આ કાર્યક્રમમાં …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને ₹50,000નું અનુદાન
અમદાવાદ, ગુજરાત | ૨૦મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે આવેલા આનંદ બા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સભ્યોએ આશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે સમય પસાર કર્યો હતો અને રૂપિયા 50,000 નું અનુદાન આનંદ બા વૃદ્ધાશ્રમ ને આપ્યું હતું .રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ છેલ્લા પાંચેક વર્ષોથી આ સંસ્થામાં નિયમિત રૂપે સેવાના કાર્યો કરે છે અને …
Read More »અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
તલગાજરડા, ગુજરાત | 20મી જુલાઈ 2026 | અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ધટનામાં મ્રુત્યુ પામેલા લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. હાલમાં પૂજ્ય મોરારિબાપુની રામકથા કેન્યાના કેરિચો ખાતે ચાલી રહી છે અને તે દરમિયાન અમદાવાદમાં થયેલ આગ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને …
Read More »ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા જાણીતા ફિટનેસ એન્ડ લાઈફ કોચ સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ, ગુજરાત | ૧૯ જુલાઈ ૨૦૨૬ | કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે ફિટનેસ અને લાઈફ કોચ એવા અમદાવાદના જાણીતા સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય નિષ્ણાતો, કેન્સર નિષ્ણાતો અને નાગરિકો કેન્સર જાગૃતિ, નિવારક આરોગ્યસંભાળ અને એકંદર સુખાકારી પર ચર્ચા માટે ભેગા થયા …
Read More »રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનના સહયોગથી શ્રી બાલાજી સેવા સમિતિ ટ્રસ્ટના માસિક મહાભંડારાએ પૂર્ણ કર્યા ગૌરવપૂર્ણ ચાર વર્ષ
રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા 1008 પ્રસાદ થાળીઓનું યોગદાન અમદાવાદ, ગુજરાત | ૧૮મી જુલાઈ ૨૦૨૬ | માનવ સેવા, અન્નદાન અને સામાજિક સમર્પણનું અનોખું ઉદાહરણ બની રહેલા શ્રી બાલાજી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત માસિક મહાભંડારાએ સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ નિમિત્તે અમાસના પાવન અવસરે વકીલ સાહેબ બ્રિજ નીચે, ઇસ્કોન પ્લેટિનમ સોસાયટી સામે, બોપલ, અમદાવાદ ખાતે વિશાળ મહાભંડારાનું …
Read More »કેન્યાની રમણીય ભૂમિ પરથી ગુંજી ૯૮૧મી રામકથાની ચોપાઇઓ
કોઈપણ શાસ્ત્રનાં ત્રણ અર્થ-લૌકિક,અલૌકિક અને મૌલિક હોય. જ્યાં પક્ષ વિપક્ષ હોય ત્યાં પરમેશ્વર ન હોય. તુલસીનો ધર્મરથ મૌલિક છે. અધ્યાત્મમાં પ્રાસાનુપ્રાસ નહીં,વ્યાસાનુવ્યાસ હોય છે “ભારતને હવે સાચા ઇતિહાસની જરૂર છે.” કથા બીજ પંક્તિઓ: નાથ ન રથ નહિ તન પદ ત્રાના; કેહિ બિધિ જિતબ બીર બલવાના સૌરજ ધીરજ તેહિ રથ ચાકા; સત્ય સીલ દ્રઢ ધ્વજા પતાકા. સખા ધર્મમય અસ રથ …
Read More »રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન
અમદાવાદ, ગુજરાત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ ખાતે આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ *”પ્રોગ્રામ”*નું શુભ મુહૂર્ત વિધિવત્ સંપન્ન થયું. આપકા એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત આ ફિલ્મના નિર્માતાઓ શૈલેષ પટેલ, વંદના પટેલ, ઋતુલ પટેલ અને હર્ષ કાનોટીયા છે. ફિલ્મની વાર્તા અને દિગ્દર્શનની જવાબદારી બિમલ ત્રિવેદી સંભાળી રહ્યા છે. એક પ્રતિભાશાળી અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા …
Read More »
Aajna Samachar