રાષ્ટ્રીય

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

ગુજરાત, અમદાવાદ ૨૨ જૂન ૨૦૨૫: અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે, પશ્ચિમ અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક “મામેરા” શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રથમવાર પાલડી-વાસણાને મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેને કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ભવ્ય આયોજનના મુખ્ય યજમાન શ્રી મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, મામેરાના …

Read More »

મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો ને ૫૧ લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી

વારાણસી ૨૨ જૂન ૨૦૨૫: વારાણસી ખાતે આયોજિત નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાના અંતિમ દિવસે પ્રસિદ્ધ અધ્યાત્મિક ગુરૂ અને રામકથા વાચક પૂજ્ય મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં ₹૫૧ લાખની સહાય રાશિની જાહેરાત કરી છે. આ સહાય રાશિ લંડન નિવાસી રમેશભાઈ સચદેવ તરફથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડાના માધ્યમથી આપવામાં આવશે. બાપૂએ આ સહાય આ દુઃખદ ઘટનામાં …

Read More »

રામા ટેલિકોમ લિમિટેડનો IPO 25 જૂન, 2025 ના રોજ ખૂલશે

કુલ ઇશ્યૂ સાઇઝ – રૂ.10 પ્રતિ શેરના 36,96,000 ઇક્વિટી શેર આઈપીઓ સાઇઝ – રૂ.25.13 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ) પ્રાઈઝ બેન્ડ – રૂ.65 – રૂ.68 પ્રતિ શેર લોટ સાઈઝ – 2,000 ઇક્વિટી શેર મુંબઈ ૨૨ જૂન ૨૦૨૫ – રામા ટેલિકોમ લિમિટેડ (કંપની, RTL) એ અગ્રણી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક છે, જે 25 જૂન, 2025 બુધવારના રોજ તેની પ્રારંભિક …

Read More »

ભક્તિ માર્ગમાં, નિરંતર વધતી તરસનું નામ જ તૃપ્તિ છે!

— મારો જન્મ કોઈને ય પરેશાન કરવા માટે નથી થયો. – પ્રારબ્ધ કર્મને કારણે જે ફળ મળે, તેને ઈશ્વરેચ્છા સમજીને ઉદાસીનતાથી સ્વીકારી લો. – રામનું સ્મરણ સત્ય છે, રામનું ગાન પ્રેમ છે, રામકથાનું શ્રવણ કરુણા છે. “માનસ સિંદૂર” કથાના આજના અંતિમ દિવસના પ્રારંભે પૂજ્ય બાપુએ જણાવ્યું કે પહેલગામની ઘટનાએ આપણી બહેન- બેટીઓનાં સુહાગનું સિંદૂર મીટાવ્યું, એ પછી સફળ પ્રયોગ રૂપે …

Read More »

મારા માટે પ્રત્યેક દિવસ કૃષ્ણ વિયોગનો દિવસ છે. એ વિયોગમાં જ યોગ છૂપાયેલો છે.

ઇર્ષા, નિંદા અને દ્વૈષ કરવાનું બંધ કરી દો, એ ભજન માટેનો રાજ માર્ગ છે. પરિવારમાં એક વ્યક્તિ સહુને ઢાંકીને, છત્ર બનીને સહુની રક્ષા કરે છે  “માનસ સિંદૂર” ના આજના આઠમા દિવસના આરંભે બાપુએ ૨૧ જૂન, “વિશ્વ યોગ દિવસ”ની વિશ્વને વધાઈ આપી. બાપુએ શુભકામના વ્યક્ત કરી કે “પ્રત્યેક ઘરમાં એક યોગી હોય, પ્રભુ પ્રેમના વિયોગી હોય અન્યને માટે સહયોગી હોય, તેમ જ …

Read More »

બુદ્ધ પુરુષની દ્રષ્ટિ, વચન અને સ્મિત આશ્રિતને સુહાગી બનાવી દે છે.

કોઈ પણ વિપત્તિ આવે એને પ્રતિકાર વિના સહન કરી લેવી, એ તિતિક્ષા છે.   ભક્તિ માર્ગમાં પ્રવેશે, એ જીવે તો છે પણ જીવવું મુશ્કેલ બની જાય છે.  મન, કર્મ, વચનમાં ચતુરાઈ છોડી દે, એ શ્રી હનુમાનજીની કૃપાને પાત્ર બને છે. “માનસ સિંદૂર” ના સાતમા દિવસના સંવાદમાં પ્રવેશ કરતા, શ્રોતાની જિજ્ઞાસાના સમાધાનમાં બાપુએ જણાવ્યું કે શ્રી હનુમાનજી તો ધરતી ઉપર કેવળ રામકાર્ય …

Read More »

WhatsApp વધુ ચેનલ્સ અને બિઝનેસીસ શોધવામાં મદદ કરતા

ગુજરાત, અમદાવાદ 20 જૂન 2025: આજે અમે અમારા અપડેટ્સ ટેબ માટે થોડા નવા ફીચર્સ રજૂ કરી રહ્યા છીએ, જે ચેનલ્સ અને સ્ટેટસ બન્નેનું હોમ છે. અમે આ ટેબ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી કામ કર્યુ છે જે તમને WhatsApp કંઇક નવું શોધી આપવામાં મદદ કરે છે અને હાલમાં તેનો ઉપયોગ 1.5 અબજ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમે ઉત્સાહથી …

Read More »

ભારતની ઝીરો-શુગર માર્કેટ થમ્સ અપ XForce સાથે નવી આગેવાન બની

નેશનલ 20 જૂન 2025: ભારતની પ્રતીકાત્મક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપના ગૃહનું નવીનતમ સેન્સેશન થમ્સ અપ XForce દ્વારા ઝીરો-શુગર ડ્રિંક્સ શ્રેણીમાં અનોખી પહેલ કરતાં યુવા ગ્રાહકોને ઝીરો- શુગર પીણાનું સેવન કરવા માટે અત્યંત રોમાંચક અનુભવ આપે છે. તેની વિધિસર રિલીઝ પૂર્વે 1,00,000થી વધુ પ્રી- બુકિંગ્સ સાથે થમ્સ અપ XForceએ લોન્ચ પૂર્વ વ્યાપક ઉત્સુકતા જગાવી છે. માર્ચમાં શરૂઆતથી, તેણે …

Read More »

સુરક્ષિત સવારીનો સંદેશ ફેલાવવો: હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા જામનગર, ગુજરાત પહોંચી

2400 થી વધુ શાળા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો સાથે ઇન્ટરેક્ટિવ શીખવણીઓ દ્વારા ભાગીદારી જામનગર 20 જૂન 2025: રોડ સલામતી અને જાગૃતિની સંસ્કૃતિ પેદા કરવાની પોતાની કોશિશને આગળ વધારીને, હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ જામનગર, ગુજરાતમાં એક રોડ સલામતી જાગૃતિ કાર્યક્રમ આયોજિત કર્યો. આ પહેલનો હેતુ નાના વયમાં જ રોડ સલામતીના વર્તનને દાખલ કરવો હતો, અને આમાં શ્રી ઉમા …

Read More »

કોકા-કોલા ઇન્ડિયા મહત્તમ ઍક્સેસ, સાંસ્કૃતિક સંકલિતતા અને સમાવેશી વૃદ્ધિ સાથે રથ યાત્રા 2025ને સજ્જ કરે છે

દિલ્હી, ભારત 20 જૂન 2025: કોકા-કોલા ઇન્ડિયા દેશની અત્યંત વિશિષ્ટ સાંસ્કૃતિક ઉજવણી અને 27 જૂનથી જુલાઇ 2025 દરમિયાન પુરી, ઓડીશામાં યોજાતીરથ યાત્રા 2025માં પોતાની હાજરી ધરાવવા માટે અત્યંત સજ્જ છે. ચાલુ વર્ષના પ્રારંભે યોજાયેલ મહાકુંભમાં મળેલી સફળતાને આદારે કોકા-કોલા પોતાના તાજગીદાયક પીણાના પોર્ટફોલિયોને રથ યાત્રાનું પણ કેન્દ્ર બનાવશે. કોકા-કોલા, થમ્પસઅપ, સ્પ્રાઇટ, ફેન્ટા, માઝા, લિમકા ગ્લુકોચાર્જ અને કીન્લી સહિત પોતાની વિવિધ …

Read More »