રાષ્ટ્રીય

મારા માટે નીજ જીવનમાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું અદકેરું મહત્વ છે.

બાપુએ કહી શ્રાવણની અંતરંગ વાતો. મારા માટે નીજ જીવનમાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું અદકેરું મહત્વ છે. સન્માન આપવામાં પણ સાવધાન,સન્માન મેળવવામાં પણ સાવધાન. સાધુ સંત મહાપુરુષોની ચર્ચામાં સાવધાન રહો. કોઈ સાથે સંઘર્ષમાં પણ સાવધાન. જે સાવધાન રહે છે એ સાધુ છે મારા માટે સ્વયં ત્રિભુવનદાદા એ મહાદેવ છે,જ્યોતિર્લિંગ છે. ગુરુ શિવરૂપ હોય છે. સાવધાન મહામંત્ર છે. આજે શ્રાવણ માસ ભારતમાં શરૂ થયો …

Read More »

MakeMyTripએ ગ્લોબલ ટૂર્સ એન્ડ એટ્રેક્શન બુકીંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ; ભારતીય મુસાફરોને સરળતાથી વિશ્વભરના અનુભવોને બુક કરવામાં સક્ષમ કરે છે

130 દેશોમાં 1,100 શહેરોમાં 200,000 બુકેબલ એક્ટીવિટીઝ સાથે ભારતીય મુસાફરો માટે બનાવવામાં આવેલ છે ગુરુગ્રામ | ૨૪મી જુલાઈ ૨૦૨૫: ભારતની અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTripએ ટૂર્સ એન્ડ બુકીંગ એટ્રેક્શન બુકીંગ પ્લેટફોર્મ ના લોન્ચ સાથે વૈશ્વિક અનુભવ ક્ષેત્રે પોતાના પ્રવેશની ઘોષણા કરી છે જે ભારતીય મુસાફરોને વિશ્વભરમાં 130 દેશોમાં 1100 શહેરોમાં 200,000થી વધુ બુકેબલ એક્ટીવિટીઝમાં ઍક્સેસ આપે છે. આ પ્લેટફોર્મ ભારતીય મુસાફરોને …

Read More »

મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયાએ XSIR-CFTRIના સહયોગમાં સૌપ્રથમ વખત ‘પ્રોટીન પ્લસ સ્લાઇસ’ લોન્ચ કરી

100% વેજ નવીનતા મેક્ડોનાલ્ડઝ ખાતે ખાવામાં ક્રાંતિ લાવે છે, જે અતુલનીય પ્રોટીન કસ્ટમાઇઝેશનને સક્ષમ કરે છે અમદાવાદ | ૨૪મી જુલાઈ ૨૦૨૫: વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ દ્વારા સંચાલિત મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયા (વેસ્ઠ અને સાઉથ)એ અગાઉ ક્યારેય ન જોવામાં આવ્યું નથી તેમ ગ્રાહકોને પ્રોટીન લેવાની બાબતને અંગત બનાવવાની શક્તિ આપીને પોતાના અર્થપૂર્ણ ખોરાકની યાત્રામાં વધુ એક નક્કર પગલું ભર્યુ છે.  બ્રાન્ડે આજે પોતાની નવીન ‘પ્રોટીન પ્લસ …

Read More »

સંતોષ મહામંત્ર છે.

બે પ્રકારનાં મંત્ર છે:જપવા માટેનાં અને જીવવા માટેનાં. સાધુ એ છે જેની પાસે ભજન સિવાય છૂપાવવાનું કંઈ ન હોય. ધનનો અસંતોષ સુખ આપશે પણ શાંતિ નહીં આપે. વિદ્વાન અને વિદ્યાવાનમાં અંતર હોય છે. વિદ્યાવાન ક્યારેય સૂત્ર અને મંત્રને નાનો થવા દેતા નથી પરંતુ વિદ્વાન પોતાના દાયરામાં જ રહે છે. બાપ! રામચરિતમાનસમાં મંત્ર શબ્દ ૧૮ વખત ગવાયો છે, બાલકાંડમાં સાબર મંત્રથી …

Read More »

હીરો મોટોકોર્પ દ્વારા નવી HF ડિલક્સ પ્રો લોન્ચ કરવા સાથે HF ડિલક્સ પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો

‘નયે ભારત કી ડિલક્સ બાઈક’ના પ્રવાસમાં વધુ એક અધ્યાય ઉમેર્યો નવી દિલ્‍લી | ૨૩ જુલાઈ ૨૦૨૫: દુનિયામાં મોટરસાઈકલો અને સ્કૂટરોની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા ફીચર- પેક્ડ HF ડિલક્સ પ્રો રજૂ કરવામાં આવી છે, જે ભારતની સૌથી વિશ્વસનીય મોટરસાઈકલમાંથી એકની બોલ્ડ અને સ્ટાઈલિશ અભિવ્યક્તિ છે. બ્રાન્ડ HF ડિલક્સ આત્મવિશ્વાસુ, મૂલ્ય સતર્ક અને પ્રગતિશીલ નવા યુગના ભારતીયોનો જોશ ઊજવે છે. HF …

Read More »

કોટકએ સોલિટેર લોન્ચ કર્યુ – એક વિશિષ્ટ આમંત્રિત – સમૃદ્ધ બેન્કિંગ કાર્યક્રમ

તમે અરજી કરી શકશો નહીં – તમને આમંત્રણ આપવું જ પડશે! મુંબઇ | ૨૩ જુલાઈ ૨૦૨૫ – કોટક મહિન્દ્રા બેન્કએ જે કોટક સોલિટેર લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે, આ એક સૌપ્રથમ બેન્કિંગ દરખાસ્ત છે જે ફક્ત ભારતના ખરા સમૃદ્ધ લોકો માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફક્ત એક પ્રોડક્ટ નથી – પરંતુ એક વિશેષાધિકાર છે. સોલિટેર એ ફક્ત …

Read More »

ડેટા સેન્ટર AI સ્ટોરેજ માંગમાં વધારો થતા સિગેટએ 30TB ડ્રાઇવ મોકલી

નવા ડેટા સોવરેનિટી કાયદાઓ અને ડેટા સેન્ટર ડિસએગ્રીગેશન પર નવેસરનું ફોકસ on-prem અને હાઇબહ્રિડ ડેટા સેન્ટર રોકાણમાં અબજો ડોલરના રોકાણને વેગ આપી રહ્યું છે નવી દિલ્હી, ભારત | ૨૩ જુલાઈ ૨૦૨૫: મોટા પાયે ક્ષમતા સ્ટોરેજમાં વૈશ્વિક અગ્રણી એવી સિગેટ ટેકનોલોજી હોલ્ડિંગ્સ પીએલસી (NASDAQ: STX)એ આજે 30TBExos® M andIronWolf® Pro હાર્ડ ડ્રાઇવ્સ સુદીની વૈસ્વિક ચેલન ઉપલબ્ધિ હોવાની ઘોષણા કરી છે. સિગેટના …

Read More »

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત આનંદમ્ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ્પરિવારે ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો ગુજરાત, ગાંધીનગર | ૨૨ જુલાઈ ૨૦૨૫: વન અને પર્યાવરણ તેમજ પ્રવાસનમંત્રી શ્રી મુળભાઈપેરાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં  આવેલા મુ. દંતાલી ખાતે ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ્  પરિવાર …

Read More »

એન્ટીકરપ્સન કમિટિ દ્વારા ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ અભિયાન કાર્યક્રમ

ગુજરાત, અમદાવાદ | ૨૨ જુલાઈ ૨૦૨૫: આજરોજ તારીખ ૨૨/૭/૨૫ ના રોજ ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં લોકલાડીલા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદીજી ગુજરાત પ્રદેશ ના પ્રવાસે પધારેલ હતા, ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, ચીફ સેક્રેટરી શ્રી, એડ. સેક્રેટરી ગૃહ વિભાગ, …

Read More »

નવ વસ્તુ ધીમે-ધીમે છૂટી જાય તો નામમાં તીવ્રતમ નિષ્ઠા થશે

ત્રણ વસ્તુ ન કરતા:ભગવદ અપરાધ,સાધુ ભક્તનો અપરાધ અને ભક્તિનો અપરાધ. વૈરાગ્ય રૂપાળો,નમણો,સુંદર અને માસુમ હોવો જોઈએ. બે પાંખ હોવી જોઈએ:અત્યંત વૈરાગ્ય અને બોધ. વૈરાગ્ય હૃદયનો ધર્મ અને બોધ બુદ્ધિ-પ્રજ્ઞાનો ધર્મ છે.   સુંદર રમણીય ભૂમિ દાઓસથી પ્રવાહિત રામકથાનાં બીજા દિવસે સ્વિટઝરલેન્ડના ભારતીય રાજદૂત મૃદુલકુમાર પોતાના પરિવાર સાથે વ્યાસ વંદના માટે આવ્યા અને પોતાની ખુશીઓ પણ વ્યક્ત કરી. ખૂબ જ જીજ્ઞાશાઓમાં …

Read More »