રાષ્ટ્રીય

જમ્મુમાં વાદળ ફાટવાથી માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: તારીખ ૧૪ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પ્રાપ્ત માહિતી અનુસાર 60 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. કિશ્તવાડ જીલ્લાના ચાસોટી ગામમાં એક મંદિર માં દર્શનાર્થે લોકો ઉમટી પડયા હતાં ત્યારે અચાનક જ વાદળ ફાટવાથી મોટાપાયે તબાહી મચી જવા પામી હતી. આ ઘટનામાં ૬૦ લોકો માર્યા ગયા છે અને ત્રણ મંદીરો તેમજ …

Read More »

જી.એસ.ટી.કાયદા અને પોર્ટલમાં સુધારા અંગે નાણાં મંત્રાલય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને રજૂઆત

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદ (ITBA) અને ઓલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) દ્વારા સંયુક્તપણે તાજેતરમાં માનનીય કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ને જી.એસ.ટી.કાયદા અને પોર્ટલ માં સુધારા અંગે રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં જી.એસ.ટી. કાયદા, તે અંતર્ગત નીતિ તેમજ જી.એસ.ટી. પોર્ટલની કામગીરીમાં સુધારા અંગે વ્યવહારુ અને અમલયોગ્ય સૂચનો રજૂ કર્યા છે. …

Read More »

આચાર્ય મહાપ્રજ્ઞાની ૧૦૫મી જન્મજયંતિ

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ (1920–2010), જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના 10મા આચાર્ય , એક અદ્ભુત આધ્યાત્મિક નેતા, જ્ઞાની તત્વચિંતક અને દુરંદેશી સમાજ સુધારક હતા. તેમણે પ્રાચીન જૈન શિક્ષણને આધુનિક યુગના પડકારો અનુસાર નવો આયામ આપ્યો. તેમનો જન્મ 14 જૂન 1920ના રોજ રાજસ્થાનના ટમકોર ગામમાં નથમલ નામથી થયો હતો. માત્ર 10 વર્ષની ઉંમરે, 29 જાન્યુઆરી 1931ના …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા

મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીના આશીર્વાદ મેળવ્યા                       મુખ્યમંત્રીશ્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું ગુજરાત, અમદાવાદ | ૧૮ ઓગસ્ટ ૨૦૨૫: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી …

Read More »

ભારત સંકીર્ણ નથી મહાભારત છે.

સ્વતંત્રતા માટે જે-જે દેશોએ અભિયાન ચલાવ્યા એ બધાને વધાઇ સાથે રાષ્ટ્ર દેવો ભવ! આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ. બુદ્ધપુરુષનો એટલો અનુગ્રહ થઈ જાય કે પાત્ર અને અપાત્ર પણ ભુલાઈ જાય,પાત્રતા પણ વહી જાય. અનુગ્રહ પાત્રતા જોતો જ નથી. આપણી પાસે રહેલી ચાર વસ્તુ-શરીર,પ્રાણ,આત્મા અને પરમાત્મા-આ બધાની રક્ષા રામ કરે છે. મોમ્બાસામાં સાતમા દિવસની કથાનાઆરંભે ભારતનો સ્વતંત્ર દિવસ …

Read More »

SSK ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની

મુંબઈ | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૫: SSK ભારત મેનેજમેન્ટ મીડિયા લિમિટેડ, જે 2020માં સ્થપાયેલી એક અગ્રણી કન્સલ્ટન્સી ફર્મ છે, તેના નવા બિઝનેસ મોડેલ અને વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને વેગ આપીને દેશને ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ બનાવવાનો છે. જૂન 2024માં, કંપની લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ અને ભારતના સ્ટાર્ટઅપ બિઝનેસ મોડેલ પર …

Read More »

સેવ અર્થ મિશનના સંદીપ ચૌધરીની કેસ સ્ટડીએ ઉઘાડી વૈશ્વિક રાજકારણની પરતો, યૂટ્યુબ પર પ્રતિબંધ પછી ઉત્સુકતા વધી

રાષ્ટ્રીય | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૫: 17 ઓગસ્ટની સાંજે 8:10 વાગ્યાનો સમય ઇતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયો. પર્યાવરણ અને વૈશ્વિક રાજનીતિ પર આધારિત “બિગેસ્ટ કેસ સ્ટડી ઓન અર્થ”નો પ્રથમ એપિસોડ વિશ્વભરની 300થી વધુ યૂટ્યૂબ ચેનલો પર એકસાથે પ્રસારિત થયો. પરંતુ લોન્ચ થતાંની સાથે જ આ કેસ સ્ટડી પર વિવાદોનો પહાડ તૂટી પડ્યો. થોડા જ કલાકોમાં યૂટ્યૂબે કન્ટેન્ટ પોલિસી ઉલ્લંઘન અને વાયરલેસ ડેટાનો …

Read More »

બ્લૂમબર્ગ યાદીમાં સ્થાન મેળવ્યા બાદ હિમેશનું નવું ટ્રેક ‘સાઝ’ રિલીઝ

ગુજરાત, અમદાવાદ | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૫: હિટ મશીન હિમેશ રેશમિયા ફરી એકવાર તેમના નવા ગીત *‘સાઝ’ સાથે માઈક સંભાળતા જોવા મળ્યા. આ એક આત્મીય અને ભાવનાત્મક ગીત છે, જે દિલને ઊંડે સુધી સ્પર્શી જવાની ખાતરી આપે છે. તેમના સ્વરમાં રહેલી ઊંડી લાગણીઓ સાથે, આ સુપરસ્ટાર રૉકસ્ટાર ગીતને એવી ઊંચાઈએ પહોંચાડે છે, જે ફક્ત તેઓ જ કરી શકે! તેમના ચાહકો લાંબા …

Read More »

સ્વતંત્રતા દિવસે મીડિયા અને પીઆર પરિવાર માટે કવિ સમ્મેલન યોજાયો

⇒ કવિ સમ્મેલનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ખ્યાતનામ કવિઓએ પોતાની કવિતાઓ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા ગુજરાત, અમદાવાદ | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫: શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે 2.30 વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજેન્દ્ર ગ્રુપના ડાયરેક્ટર તેજેન્દ્ર સિંહ, ઇશા રિયલ એસ્ટેટ ડેવલોપર્સના એમડી મહેશ સિંહ …

Read More »

સાધુ આશ્રિતનો વૈભવ જોઈને હર્ષિત જરૂર થાય છે પણ ભ્રમિત થતો નથી

મોમ્બાસાની વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્મનાં વધામણા પહેલા રામ જન્મની વધાઇઓ;ને ભારતનાં સ્વાતંત્ર્ય દિનની એડવાન્સમાં વધાઇઓ. જે ગુરુની પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરાને માને છે એને શિવ આભૂષણ બનાવીને ધારણ કરે છે. વિષયી ચિત્ત યોગમાં પ્રવેશ કરી શકતું નથી. બરાબર જીવીએ એ જ અનુષ્ઠાન છે. એકાણું વરસે પણ ઉર્જા-ઉત્સાહ અને પ્રસન્ન રહી કથા પ્રેમી,મહેમાનો જ નહિ અહીંનાં ગરીબ અને જરુરતમંદ સ્થાનિક લોકોને પણ ભોજન …

Read More »