રાષ્ટ્રીય

અમેરિકાની ધરતી પરની મોરારીબાપુની ચાલીસમી કથા

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં “માનસ ગુરુ પ્રસાદ” શિર્ષક અંતર્ગત કથા ગાન આરંભાયું ———————————— મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૮૨મી રામકથાના મંગલ ગાનનો અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર, મેમોરિયલ હોલ ખાતેથી પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસે  આરંભ થયો. ઉલ્લેખનીય છે કે અમેરિકાની ધરતી પર આ પહેલા ૩૯ વખત બાપુ કથા ગાન કરી ચૂક્યા છે. એ રીતે અમેરિકામાં તલગાજરડી વ્યાસપીઠ ૪૦ મી વખત …

Read More »

ભારતનાં એંસીમાં આઝાદ દિવસે અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.

ઐતિહાસિક યુનિવર્સિટીની આધ્યાત્મિક યાત્રામાં બહોળી સંખ્યામાં કથાકારો,સાહિત્યકારો,વિદ્વાનો, વિચારકો સામેલ થયા. હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું! પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ,એમાંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે. “મારું કોઈ મિશન નથી પણ મીઠો મનોરથ છે કે હૃદય વિચારક બને બુદ્ધિ ગુણાતિત થઈ જાય.” શબ્દ કૃત્ય ન બને ત્યાં સુધી વાત બનતી નથી,આ …

Read More »

એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા દેશભક્તિના રંગે રંગાઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સંકલ્પ હેઠળ જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રબિન્દ્ર દ્વિવેદી જી, રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ આલોક દ્વિવેદી જી, ગુજરાત કોર કમિટીના રાષ્ટ્રીય પદાધિકારી …

Read More »

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા 200 વંચિત બાળકો સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની વિશેષ ઉજવણી

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કર્મા ફાઉન્ડેશનના સહયોગથી વંચિત બાળકો સાથે કરી. થલતેજ ગામમાં હનુમાનજી મંદિર પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કર્મા ફાઉન્ડેશનના પ્રમુખ અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સેક્રેટરી રોટેરિયન પ્રણવ શાહે ધ્વજ ફરકાવ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધનમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ રોટેરીયન નીરવ …

Read More »

ભારતના 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે 2,000 જાવા, યેઝદી અને બીએસએ રાઇડર્સ એક સાથે આવ્યા

મુંબઈ | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | ભારતના 80માં સ્વતંત્રતા દિવસના અવસર પર જાવા, યેઝદી અને બીએસએના રાઇડર્સે નોમેડ્સ બેનર હેઠળ દેશભરમાં રાઇડ્સમાં ભાગ લીધો હતો. આ પહેલે મોટરસાઇકલિંગના હૃદયમાં રહેલી સ્વતંત્રતાની ભાવનાની ઉજવણી કરી હતી. સ્વતંત્રતા દિવસની રાઇડમાં 150 ડીલરશીપ મારફતે 2,000થી વધુ રાઇડર્સ એક સાથે આવ્યા હતા, જે વિવિધ બેકગ્રાઉન્ડ, વયજૂથો અને રાઇડિંગ સ્ટાઇલ્સને રજૂ કરે છે. આ પહેલે …

Read More »

તિરંગા યાત્રામાં હજારો યુવાનો અને ઝેન જી એ ભાગ લઈ તિરંગા યાત્રાના મહત્વને જાણ્યું

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વે રવિવારે સવારે હજારો અમદાવાદીઓ, મોટી સંખ્યામાં યુવા નાગરિકો અને ઝેન જી એ ઉત્સાહભેર ભાગ લીધો હતો, 16 ઓગસ્ટે યોજાયેલ આ તિરંગા યાત્રા નિકોલના અર્બુદાનગરથી ખોડિયાર માતા મંદિર સુધીના માર્ગોથી નીકળતાં સમગ્ર રોડ તીરંગાના રંગમાં રંગાઈ ગયો હતો. ‘આજનું યુવા, આવતીકાલનું રાષ્ટ્ર’ની થીમ પર આયોજિત આ યાત્રામાં યુવાનો અને …

Read More »

મોરારી બાપુએ અમેરિકામાં ચાલી રહેલી રામ કથામાં દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના પાઠવી

પ્રખ્યાત કથાકાર શ્રી મોરારી બાપુએ અમેરિકા માં ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના પાઠવી. અમેરિકામાં સમયના તફાવતને કારણે તારીખ બદલાઈ ગઈ હોવા છતાં, તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 15મી ઓગસ્ટની ભાવના આપણા હૃદયમાં હંમેશા અકબંધ રહે છે. બાપુએ રાષ્ટ્રધ્વજનું સન્માન કરતી વખતે ઔપચારિક પ્રોટોકોલ અને આધ્યાત્મિક શ્રદ્ધા વચ્ચેનો એક અત્યંત માર્મિક તફાવત …

Read More »

ડૉ. તારક પટેલને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત

અમદાવાદ, ગુજરાત | ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ | જાણીતા સ્પાઇન સર્જન ડૉ. તારક પટેલને અમદાવાદમાં નોલેજ પ્લસ ફાઉન્ડેશન (KPF) દ્વારા ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન દ્વારા આપવામાં આવેલ આ એવોર્ડ, ડૉ. પટેલના આરોગ્ય સંભાળમાં યોગદાન અને તબીબી કુશળતાને સેવા, કરુણા અને સામાજિક જવાબદારી સાથે જોડવાના તેમના પ્રયાસોને માન્યતા આપવા માટે આપવામાં …

Read More »

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ અને બોડી બિલ્ડિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા તેમજ પ્રો કાર્ડ હાંસલ કર્યું

અમદાવાદ, ગુજરાત | ૧૩મી ઓગસ્ટ ૨૦૨૬ | એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે 12 થી 14 જૂન 2026 દરમિયાન બેંગકોકમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ફેડરેશન (WRPF) આયર્ન વર્લ્ડ ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. ટીમ ઇન્ડિયાના ભાગ રૂપે માસ્ટર કેટેગરીમાં ભાગ લેતા, 57 વર્ષીય એથ્લીટે સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ શાખાઓમાં કુલ 400 કિલો વજન ઉપાડીને …

Read More »

ગનરકૂક એલએલપીના ચાર્વી રાજપૂતને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત

અમદાવાદ, ગુજરાત | ૧૩મી ઓગસ્ટ ૨૦૨૬ | ગનરકૂક એલએલપી, લંડન ખાતે કોમર્શિયલ વિવાદોના વકીલ (ભારત ક્વોલિફાઇડ) ચાર્વી રાજપૂતને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં એક સમારોહમાં ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ નોલેજ પ્લસ ફાઉન્ડેશન (KPF) દ્વારા આપવામાં આવ્યો હતો. રાજપૂત ગનરકૂક ખાતે ઇન્ડિયા ડેસ્કનો ભાગ છે અને યુનાઇટેડ કિંગડમમાં વ્યાપારિક હિતો અને કામગીરી ધરાવતી ભારતીય કંપનીઓને …

Read More »