જીવનશૈલી

શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

અમદાવાદ, ઓગસ્ટ 2024: અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના ભવ્ય લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે. શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક વ્યૂહાત્મક જગ્યાએ સ્થિત લોફી હોમ …

Read More »

શેલ્બી હોસ્પિટલ્સે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે પર ઓર્ગન ડોનર્સ અને પરિવારોનું સન્માન કર્યું

શેલ્બી હોસ્પિટલના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ શહેરમાં 17 ટ્રાફિક જંકશન પર અંગદાન વિશે જાગૃતિ ફેલાવી, 50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા. હોસ્પિટલના 1,000 થી વધુ કર્મચારીઓએ પણ અંગદાનની પ્રતિજ્ઞા માટે અપીલ કરી હતી અમદાવાદ ઓગસ્ટ 2024: જેમણે જીવનની અંતિમ ભેટ આપી છે તેમને હૃદયપૂર્વકની સ્મૃતિમાં, શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સે મંગળવારે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગ દાતાઓ અને તેમના પરિવારોનું સન્માન કર્યું હતું. …

Read More »

નારાયણ જ્વેલર્સે ઇન્ડિયા કોચર વીક 2024 માં રિમઝિમ દાદુના પ્રદર્શનમાં “એલિસિયન ગ્લો” નું અનાવરણ કર્યું

ભારતના સૌથી પ્રખ્યાત જ્વેલરી હાઉસમાંના એક નારાયણ જ્વેલર્સ (બરોડા)એ તાજેતરમાં સમાપ્ત થયેલા હ્યુન્ડાઇ ઇન્ડિયા કોચર વીક 2024માં રિમઝિમ દાદુના શોમાં “એલિસિયન ગ્લો” નામના નવા કલેક્શનનું અનાવરણ કર્યું હતું. વારસા અને આધુનિકતાને મિશ્રિત કરતા, આ સંગ્રહ દાદુની ભવિષ્યલક્ષી ડિઝાઇન સાથે શાનદાર રીતે જોડવામાં આવ્યો છે. બંને બ્રાન્ડ્સનું એક સાથે આવવું એ ખૂબ જ અનોખા હસ્તાક્ષરમાં પ્રાયોગિક લક્ઝરીની ઉજવણી છે જ્યાં કલા …

Read More »

ક્રેક એ સ્વતંત્રતા દિવસ માટે ડ્યુઅલ કેમ્પેઇન શરૂ કર્યું : સલામત ડ્રાઇવિંગ અને વૃક્ષારોપણ અભિયાન માટે પ્રતિજ્ઞા

સ્વતંત્રતા દિવસ માટે ક્રેક ના બે કેમ્પેઇન – સુરક્ષિત રસ્તાઓ અને હરિયાળું ભવિષ્ય અમદાવાદ ૧૩ ઓગસ્ટ ૨૦૨૪: કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઈલ એપ ક્રેક એ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં બે પ્રભાવશાળી કેમ્પેઇન શરૂ કરવાની જાહેરાત કરી છે. 2023 માં સ્થપાયેલ અને અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી, ક્રેક એ ઝડપથી કારના માલિકો માટે એક ગો-ટુ પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે, જે ડોરસ્ટેપ …

Read More »

ક્યુનેટ ઇન્ડિયાના શાનદાર ગિફ્ટ ગાઈડની સાથે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરો

ભાઈ-બહેન વચ્ચેના અતૂટ બંધનનું પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર ઝડપથી નજીક આવી રહ્યો છે. ત્યારે લોકો પોતાના પ્રિયજનોને ખુશ કરવા માટે એક સુંદર ગિફ્ટની શોધ કરી રહ્યા છે. આ મહત્વના સેલિબ્રેશનમાં કંઈક સાર્થક અને સહજ રીતે એક શાનદાર ગીફ્ટની શોધ કરી રહ્યા હો તો તમે લક્ઝરિયસ રેન્જની અપનાવી શકો છો, જે ભાઈ બહેનના પ્રેમ અને પરંપરાને ખુબ સુંદર રીતે દર્શાવે છે. …

Read More »

ડિવાઇન સોલિટેરે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને ધ સોલિટેર ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા કેમ્પેઇનનો ચહેરો બનાવ્યો

મુંબઈ: 12મી ઑગસ્ટ, 2024: ડિવાઈન સોલિટેઈર્સ, એક અગ્રણી ડાયમંડ સોલિટેર જ્વેલરી બ્રાન્ડ કે જેણે એક અઠવાડિયા પહેલાં બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂર સાથે મળીને ધ સોલિટેર ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (TSFI) ની 3જી આવૃત્તિનું અનાવરણ કર્યું હતું, તેને ભાગીદાર જ્વેલર્સ સ્ટોર્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અને ગ્રાહકો એકસરખા તેની છેલ્લી બે આવૃત્તિઓમાં તહેવાર દરમિયાન ખરીદનારા ગ્રાહકો દ્વારા 12500 થી વધુ ભેટ …

Read More »

Amazon.in રક્ષાબંધન સ્ટોરમાં ઉપલબ્ધ પરફેક્ટ ગિફ્ટ સાથે ભાઈ-બહેનના બંધનની ઉજવણી કરો

રાખડી, ચોકલેટ, સ્માર્ટફોન, હોમ ડેકોર, ફેશન અને બ્યુટી એસેન્શિયલ, કસ્ટમાઇઝેબલ ઇ-ગિફ્ટ કાર્ડ્સ અને તેના જેવા ઘણાં ઉત્પાદનોમાં ઉપલબ્ધ ગિફ્ટ આપવાના વિકલ્પો પર મોટી બચત કરો. ખાસ રક્ષાબંધન ઑફર (14-20 ઑગસ્ટ વચ્ચે લાઇવ) લાભોમાં એમેઝોન પે પર ઓછામાં ઓછા INR 1,500ના ટ્રાન્ઝેક્શન પર ગિફ્ટ કાર્ડ્સ પર INR 50 કૅશબેક અને શોપિંગ વાઉચરનો સમાવેશ થાય છે બેંગલુરુ, 12 ઑગસ્ટ 2024: આ રક્ષાબંધને …

Read More »

H&M એ કમ્ટેટરરી ઇન્ડિયન સ્ટાઇલ અને ક્રાફ્ટને ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચાડવા અનામિકા ખન્નાની સાથે કોલોબ્રેટ કર્યું

અનામિકા ખન્નાની સાથે એચ એન્ડ એમનો નવો સહયોગ ભારતીય ડિઝાઇનરોની વિશિષ્ટ ઉદારતા તેમજ ગ્લેમર અને ક્રાફ્ટમેનશિપને કમ્ટેટરરી ટેલરિંગ અને શાનદાર લાઉન્જવેર સાથેની પ્રતિભાનું સેલિબ્રેશન છે. ભારતના કપડાની ડિઝાઇનને ઇન્ટરનેશનલ કસ્ટમર સુધી પહોંચાડવા માટે અનામિકા ખન્ના પારંપારિક સિલ્હૂટ કલેક્શનને ન્યૂ અને કમ્ટેટટરીની સાથે ફરી પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં વુમનવેર, મેન્સવેર, જ્વેલરી અને એસેસરીઝનો સમાવેશ થાય છે. આ ૫ સપ્ટેમ્બર …

Read More »

મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો

તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યોનો લાભ મળી રહ્યો છે. તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે, તેમ શ્રી મિથલેશ નંદિનીશરણજી દ્વારા જણાવાયું. બુધવારથી કૈલાસ ગુરૂકુળ મહુવામાં કથાકાર વિદ્વાનોની ઉપસ્થિતિમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે તુલસી સાહિત્ય સંગોષ્ઠી …

Read More »

આ ઓગસ્ટમાં સોની બીબીસી અર્થ પર સ્નેક સ્ક્વોડ અને દેશી ફીલ્સ!

નેશનલ, 9 ઓગસ્ટ, 2024: આ ઓગસ્ટમાં સોની બીબીસી અર્થ અગાઉ ક્યારેય નહીં તે રીતે સાહસ અને દેસી ફીલ્સથી ભરચક અનુભવ લાવી રહી છે. દર્શકોને સ્નેક સ્કવોડ સાથે સાપને બચાવવાથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ દર્શાવતા અને દેશનાં છૂપાં રત્નોની ખોજ કરાવતા દેશી ફીલ્સ સુધી લઈ જવામાં આવશે, જે દરેક માટે કાંઈક ને કાંઈક આ શોમાં છે. ભારતમાં સાપના બચાવકર્તાઓના પ્રયાસો પર પ્રકાશ …

Read More »