લાઇફસ્ટાઇલના ગ્લેમરસ ફેસ્ટિવ કલેકશન તરફ ધ્યાન આકર્ષિત કરો નવી દિલ્હી 22 ઓક્ટોબર 2024: ભારતનું અગ્રણી ફેશન ડેસ્ટિનેશન લાઇફસ્ટાઇલ આ સીઝન માટે તેના વિશિષ્ટ ફેસ્ટિવ કલેકશનનું અનાવરણ કરવા માટે ઉત્સાહિત છે, જે તમારી ઉત્સવની ક્ષણોમાં નવી સ્ટાઇલ અને સોફેસ્ટિકેશન લાવવા માટે તૈયાર છે. લાઇફસ્ટાઇલના નવા ફેસ્ટિવ કલેક્શનમાં દરેક માટે કંઈક છે. પરંપરાગત અને ફ્યુઝન એથનિક વસ્ત્રોની કાલાતીત અપીલથી લઈને સમકાલીન વેસ્ટર્ન …
Read More »જીવનશૈલી
માય એફએમ ૯૪.૩ના અયોધ્યા દીપોત્સવ-વર્લ્ડ રેકોર્ડ પહેલમાં રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને ૫૧,૦૦૦ દીવાઓનું યોગદાન આપ્યું
અમદાવાદ 22 ઑક્ટોબર 2024 – ગુજરાતની સૌથી મોટી રોટરી ક્લબ રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન એ માય એફએમ 94.3ની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આયોજીત અયોધ્યા દીપોત્સવમાં ૫૧,૦૦૦ દિવાઓનું યોગદાન આપ્યું છે. આ વર્ષે અયોધ્યા દીપોત્સવ ૨૫ લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને પોતાનો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે, જેમાં સ્કાયલાઇનનું યોગદાન ૨ ટકા છે. ક્લબના ૩૦૦થી વધુ સભ્યોમાંથી પ્રત્યેક સભ્ય …
Read More »Amazon.inનો ધનતેરસ સ્ટોર હવે નવીનતમ ઇન ટેક, ઓટોમોબાઇલ, ગોલ્ડ અને તહેવારો માટે આવશ્યક અન્ય ચીજો સાથે લાઇવ છે; સિલેક્શન, વૈવિધ્ય અને સગવડતાનો સમન્વય
SAMSUNG GALAXY દ્વારા સંચાલિત અને VIDA દ્વારા સહ-સંચાલિત Amazon.in પર ધનતેરસ સ્ટોર આપના માટે સ્માર્ટફોન્સ, નવીનતમ EV, ગોલ્ડ અને તહેવારો માટે આવશ્યક અન્ય ચીજો પર શ્રેષ્ઠ ડીલ્સ લાવ્યો છે બેંગલુરુ 22 ઑક્ટોબર 2024: આ ધનતેરસે Amazon.in નવીનતમ ટેક ગેજેટ્સ, ઓટોમોબાઇલ, ગોલ્ડ અને તહેવારોમાં આવશ્યક ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ મેળવવા માંગતા ગ્રાહકો માટે વન-સ્ટોપ શોપિંગ ડેસ્ટિનેશન લાવ્યું છે. 100% પિનકોડ સુધી …
Read More »યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ ગુજરાતની લજ્જા શાહ
નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો અમદાવાદ 22 ઓક્ટોબર 2024: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ ગુજરાત સુરતના લજ્જા શાહ. …
Read More »રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ અને શ્રી રાકેશ જે. શાહ દ્વારા ગૌરવપૂર્વક આયોજિત મિસ અને મિસિસ કોસમોસ ગુજરાતના ઓડિશનમાં આપનું સ્વાગત છે.
અમદાવાદ 22 ઓક્ટોબર 2024: હવે તેની 4થી સીઝનમાં, આ પ્રતિષ્ઠિત સ્પર્ધા મહિલા સશક્તિકરણને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખે છે. માત્ર એક સ્પર્ધા કરતાં પણ વધુ, આ પ્લેટફોર્મ એવી મહિલાઓને ઉન્નત કરે છે જેઓ આત્મવિશ્વાસ, શક્તિ અને દ્રષ્ટિ સાથે નેતૃત્વ કરે છે. અમારો ખ્યાલ મહિલા ફિલોસોફી માટે મહિલાઓ પર કેન્દ્રિત છે, જ્યાં મહિલાઓ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ બંનેને પ્રોત્સાહન આપીને એકબીજાને ઉત્થાન …
Read More »“તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે”
અમારો માર્ગ વિચાર અને વિશ્વાસનાં બે કિનારાઓ વચ્ચે વૈરાગનો મારગ છે:મોરારિબાપુ આને પારિવારિક આત્મશ્લાઘા ન સમજશો: બાપુ સનાતની પરંપરામાં નારાયણ એટલે કોણ-બાપુએ વિશદ અને ઊંડાણપૂર્વક સંકેતો આપ્યા. ચિત્રકૂટધામ-તલગાજરડા વાયુ મંડળમાં,બાપુનાં દાદા-ગુરુની ધર્મ-કર્મ ભૂમિ કાકીડી ગામથી વહી રહેલી રામકથા ધારાનાં બીજા દિવસે યાદોની સતત વહેતી રહેતી અશ્રુધારાઓને પરાણે ખાળીને,સ્વસ્થ થઈને બાપુએ કહ્યું કે જે ભૂમિ પર,જે ધરતી પર દાદાની ચરણ રજ …
Read More »આંબરડી ગામે વીજળી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ લોકોનાં મોત નિપજયા છે. આંબરડી ગામે રહેતા એક પરિવારના બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી 8- લોકો સીમમાં કપાસ વીણવા ગયા હતા. ભારે વરસાદને પગલે વિજળી પડતાં બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી ને પાંચ લોકોનાં સ્થળ પર જ કરુણ મોત નિપજયા હતા. અન્ય ઘાયલોને …
Read More »ભારત પરિવારો માટે શાનદાર દિવાળી: શોપ્સીએ તેના મોટા દિવાળી સેલની શરૂઆત કરી
તહેવારોની શરૂઆતથી જ પ્લેટફોર્મ પર ગ્રાહકોમાં 81%નો વધારો, ખરીદીમાં 2.8 ગણો વધારો અને 2800+ નાના શહેરોની મજબૂત ભાગીદારી જોવા મળી. આ સેલ ઘણા ભારતોની અનન્ય તહેવારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના તમામ ઉત્પાદનો ઓફર કરે છે બેંગલુરુ 21 ઑક્ટોબર 2024: તહેવારોની ઉજવણી બેહતર બનાવવા માટે, ભારતનું સૌથી ઝડપથી વિકસતું હાઇપર-વેલ્યુઇ-કોમર્સ પ્લેટફોર્મ, ફ્લિપકાર્ટ બાય શોપ્સી તેના ગ્રાહકો માટે લઈને આવ્યું …
Read More »મોરારિબાપુનાં દાદા-ગુરુની કથાકર્મ ભૂમિ-કાકીડી ગામના ગોંદરે ગુંજ્યું રામકથાનું ગાન
દાદાના મનમાં મહાભારત અને હૃદયમાં રામાયણ હતું. પોતાની શુદ્ધિ અને પવિત્રતાનો પણ એક ઘમંડ હોય છે,એ ઘમંડ ક્યારેક ગમે તેને દંડ આપવા આપણને પ્રેરિત કરે છે. અસ્તિત્વ અફાટ રીતે વરસે છે પણ આપણા અંતઃકરણનો રેડિયો બરાબર નથી એટલે અંતઃકરણ અશુદ્ધ હોવાથી આપણને એમાંનું કંઈ રિસીવ થતું નથી. બીજ પંક્તિઓ: સિંહાસન પર ત્રિભુવન સાંઇ; દેખિ સુરન્હ દુંદુભિ બજાઇ. તારન તરન હરન …
Read More »જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને સમસ્ત જૈન સમાજના લાભાર્થે મેટ્રોમોનિયલ વેબસાઇટ લોંચ કરી
અમદાવાદ 19 ઓક્ટોબર 2024: ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં જૈન સમાજનું યોગદાન અમૂલ્ય છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાયેલા અને મુખ્યત્વે વ્યવસાયિક કામગીરી સાથે સંકળાયેલા જૈન સમુદાયની વસતી ભલે ખૂબજ ઓછી હોય, પરંતુ તેમની ઉદ્યોગસાહસિકતા, દૂરંદેશી અને જોખમ લેવાની અજોડ ક્ષમતા જેવાં પરિબળોને કારણે આજે જૈન સમુદાયના લોકોએ બિઝનેસ, શિક્ષણ, રાજકારણ સહિતના ક્ષેત્રોમાં ટોચના પદ હાંસલ કર્યાં છે અને સાથે …
Read More »
Aajna Samachar