અમદાવાદ, ઓક્ટોબર 2024: બોટલ્ડ વોટર ઉદ્યોગમાં અગ્રણી ક્લિયર પ્રીમિયમ વોટર અને અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રિ પર્વ દરમિયાન શહેરમાં 1,000 હેલ્મેટનું વિતરણ કરીને માર્ગ સલામતી અને ટ્રાફિક જાગરૂકતાનો એક પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધર્યો હતો. અમદાવાદ શહેર પોલીસના સહયોગથી હાથ ધરવામાં આવેલ આ અભિયાન એક્સિડન્ટના જોખમને ઘટાડવાના ઉદ્દેશ્યથી નવરાત્રી દરમિયાન યોજવામાં આવ્યું હતું. કંપનીએ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદના પ્રહલાદનગર, …
Read More »જીવનશૈલી
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: ફેશન એન્ડ બ્યુટી માટે ટોપ 10 શહેરોમાં અમદાવાદ સામેલ”
ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ, હેન્ડલૂમ ટેક્સટાઈલ અને સ્ટેટમેન્ટ જ્વેલરી તહેવારોના ટોપ ટ્રેન્ડમાં સામેલ છે અમદાવાદ, 15 ઑક્ટોબર 2024: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024ની પૂરજોશમાં શરૂઆત થઇ ચૂકી છે અને અમદાવાદથી મળેલા પ્રારંભિક ડેટા પરથી તહેવાર અંગે કેટલાંય રસપ્રદ વલણો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ગ્રાહકો પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલા છે સાથો સાથ ફેશન અને જીવનશૈલીની પસંદગીમાં આધુનિક ફેરફારોને અપનાવી રહ્યા …
Read More »Amazon.inના ‘ફેસ્ટિવ ગિફ્ટિંગ સ્ટોર’ દ્વારા તહેવારનો ઉત્સાહ શેર કરો
નાણાંનું વળતર મળે તેવી કિંમતે વિવિધ આંતરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ દ્વારા ઉપલબ્ધ ચીજોની કેટેગરી સહિત કરિયાણા, ચાઇલ્ડ અને પર્સનલ કેર જેવી કેટેગરીમાં તહેવારમાં ગિફ્ટ આપી શકાય તેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિશાળ સિલેક્શન એક્સપ્લોર કરો અને સાથે ઝડપી તેમજ વિશ્વસનીય ડિલિવરીની સુવિધા ફૂલ, 4700BC, ઇટ બેટર કો, ગેંદા ફૂલ, ગો દેસી અને તેના જેવી બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સ પર તહેવારોની ઑફર્સ એક્સપ્લોર …
Read More »આ તહેવારોની સીઝનમાં Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સાથે તમારા ઘર, રસોડા અને આંગણને અપગ્રેડ કરો
સમગ્ર સિલેક્શનમાં HDFC અને બેંક ઓફ બરોડા કાર્ડ પર વ્યાજ વગરની EMI ના લાભો સાથે મેળવો 10% છૂટ* રૂ. 10,000 ની એપ્લાયન્સ ખરીદી પર મેળવો રૂપિયા 1,000 ની છૂટ અને રૂ. 2,000 ની કિચન ઉત્પાદનોની ખરીદી પર મેળવો રૂપિયા 200 ની છૂટ Agaro, Prestige, Cello, Kohler, Nilkamal, Qubo, Godrej, Bosch, અને ઘણી બધી ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સ મેળવો. બેંગલુરુ 14મી …
Read More »ઈન્ડિયન પ્લમ્બિંગ પ્રોફેશનલ્સ લીગ– IPPL 19 ઓક્ટોબર 2024ના રોજ AMA ખાતે યોજાઈ રહ્યું છે
ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન એ NGO અને ભારતમાં પ્લમ્બિંગ પ્રોફેશનલ્સની સર્વોચ્ચ સંસ્થા છે. પ્લમ્બિંગ અને બિલ્ડિંગ સર્વિસ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 1993માં સ્થપાયેલ, IPA સભ્યપદ બાંધકામ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા દરેક માટે ખુલ્લું છે. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન (IPA)માં કન્સલટન્સી, મેન્યુફેક્ચરિંગ, કોન્ટ્રાક્ટિંગ, ટ્રેડિંગ, એકેડેમિયા અને આર્કિટેક્ચર સહિત બિલ્ડિંગ ઉદ્યોગના દરેક સેગમેન્ટમાંથી દેશભરમાં 5000+ સભ્યો છે. IPAનું મુખ્યાલય …
Read More »ગોભક્ત કરે પુકાર રાજ્યમાતા કી ગુહાર
ગોભક્તોને ગુજરાતની હિન્દુવાદી સરકાર પાસે સંપૂર્ણ આશા કે ગોમાતાને રાજ્યમાતા બનાવશે ગોભક્ત પ્રધાનમંત્રી સાચા સપૂત બની ગો ને રાષ્ટ્રમાતા બનાવશે? હવે માત્ર રાજનીતિ નહિ, ગોમાતા રાજ્યમાતા નીતિ- સંતોની માંગ ગોપ્રતિષ્ઠા આંદોલન-ગો ધ્વજ સ્થાપના ભારત યાત્રા 22 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર 2024 સુધી અમદાવાદ, ગુજરાત 14 ઓક્ટોબર 2024: જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય સ્વામિશ્રી: ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ગોમાતા રાષ્ટ્રમાતાના પદ પર પ્રતિષ્ઠિત કરાવવા ગોધ્વજ ભારતયાત્રા અંતર્ગત 16-10-24 ના બુધવાર ના રોજ અમદાવાદ ગુજરાતમાં …
Read More »29 વૈશ્વિક સહભાગીઓ EDII ના સાહસિકતા કાર્યક્રમમાં જોડાયા, ગરબા ઉત્સવો સાથે નવરાત્રીની ઉજવણી કરી
ભારત 14 ઓક્ટોબર 2024: 9 ઓક્ટોબર 2024ના રોજ, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) , અમદાવાદ ખાતે “ડિજિટલ યુગમાં ઉદ્યોગકારત્વ: માઇક્રો-ઉદ્યોગની પ્રગતિ” વિષય પર એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયો. આ કાર્યક્રમ ભારત સરકારના વિદેશ મંત્રાલયની ભારતીય ટેકનિકલ અને આર્થિક સહયોગ કાર્યક્રમ (ITEC) વિભાગના દિવાને અંતર્ગત યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 29 ભાગીદારો 21 દેશોમાંથી ભાગ લઈ રહ્યા છે. ભાગીદારોને …
Read More »કીર્તિદાન ગઢવી શરદ પૂર્ણિમા પર શક્તિ સંધ્યા ગરબામાં પરફોર્મ કરશે
અમદાવાદ 14 ઓક્ટોબર 2024: શક્તિ સંધ્યા ગરબા સીઝન 2 ની અભૂતપૂર્વ સફળતા બાદ, નવરાત્રીના ઉત્સાહીઓને બુધવારે શરદ પૂર્ણિમા ઉત્સવ સાથે ઉત્સવના ગરબાની ભાવનામાં રીઝવવાની બીજી તક મળી છે. આ ઈવેન્ટમાં અન્ય કોઈ નહીં પણ “દાંડિયા કિંગ”કીર્તિદાન ગઢવી દ્વારા ભવ્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદના સૌથી મોટા વેન્યૂમાંના એક પર ઊર્જાસભર સંગીત અને નૃત્યથી ભરપૂર રાત્રિનું વચન આપવામાં આવશે. શક્તિ …
Read More »૯૪૪મી રામકથાનું ભાવપૂર્ણ સમાપન;
૯૪૫મી કથાનો નાદ તલગાજરડીય વાયુ મંડળ-ત્રિભુવન ભૂમિ કાકીડી(મહૂવા)થી ૧૯ ઓક્ટોબરથી ગૂંજશે. કથા માતા છે,કથા માત્ર જીવન છે. કથા ભવસરિતતરણી,પન્નગભરણી અને વિવેકરૂપી અગ્નિ પ્રગટ કરનાર અરણી છે. કથા પૃથ્વી પટ ઉપર સુધા તરંગિણી,સજ્જનોનાંમનનાંભ્રમરૂપીદેડકાઓને ખાઇ જનારીભુજંગિણી અને આસુરી વૃત્તિઓના સમૂહને ખતમ કરનાર નિકંદિની છે. કથા બીજપંક્તિઓ: મહામોહુમહિષેસુબિસાલા; રામકથા કાલિકા કરાલા. રામકથાસસિકિરનસમાના; સંત ચકોર કરહિંજેહિંપાના *-બાલકાંડ-દોહો-૪૭ આત્મલિંગ,દેવી ભદ્રકાળી અને ગોકર્ણની ભૂમિમાં વહી …
Read More »જ-જમીન,ગ-ગગન,ત-તલ:ત્રિભુવનથી દશેરાની વધાઇ અપાઇ
અસંગતા સૌથી મોટું શસ્ત્ર છે. સાવધાનીમાં જીવે એ સંન્યાસી,અસાવધાનીમાં જીવે એ સંસારી. રામચરિત માનસ પણ કાલિકા છે,કામદુર્ગા છે, કામધેનુ છે. રમણીય કર્ણાટકની પવિત્ર ભૂમિ ગોકર્ણ ખાતેનીરામકથાનો આઠમો દિવસ,શરૂઆતમાં સમગ્ર જગતને વિજયાદશમીની વધાઈ સાથે કથાનો આરંભ કરતા કહ્યું કે જગતનો અર્થ છે-ત્રિભુવન. ત્રિભુવન એટલે:સ્વર્ગ,પૃથ્વી અને પાતાળ.જ-જમીન, ગ-ગગન,ત-તલ.જગત એ ત્રિભુવનનો પર્યાય છે. માલકૌંસનાસૂરથી કથાનો આરંભ કરી બાપુએ કહ્યું કે રાવણને સર નહીં …
Read More »
Aajna Samachar