પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે. ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે. લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ જ નથી. ને બાપુએ છલકાતી ભાવનાઓથી પોતે રાસ રમીને કથા મંડપને ભીંજવી દીધો. ત્રિભુવન રજથી પાવન ભૂમિ કાકીડીથી પ્રવાહિત રામકથાનાં સાતમા દિવસે વિવિધરસ અને કથાનકો વહેતા રહ્યા. દ્રુપદ અને દ્રોણની મૈત્રી હતી.એ પછી વાંધા પડ્યા. …
Read More »જીવનશૈલી
MoEFCC પર ઉદ્યોગ સંગઠનો દ્વારા નેશનલ મેડિકલ ડિવાઈસીસ પોલિસી નીતિના ઉલ્લંઘનનો આરોપ લગાવામાં આવ્યો
ઉદ્યોગ જગતના નેતાઓએ નવીનીકૃત મેડિકલ ડિવાઇસીસના આયાતની મંજૂરી આપવાના લાંબા સમયથી ચાલતા મુદ્દામાં વડા પ્રધાનના હસ્તક્ષેપની માંગણી કરી સ્થાનિક ઉત્પાદકો એ મંત્રાલયના અધિકારીઓની મૂંઝવણભરી નીતિઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના વિકાસ અને આત્મનિર્ભર ભારતના વિઝન માટે જોખમ ઊભું કરે છે. નવીનીકૃત અને પૂર્વ-માલિકીના ઉપકરણો ઘટતી વિશ્વસનીયતા, વોરંટીનો અભાવ અને જૂની ટેકનોલોજીને કારણે દર્દીની સલામતી સાથે …
Read More »પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ તથા રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સહયોગ કરવાનો છે. રાજકોટ સ્થિત સદ્ભાવના વૃદ્ધાશ્રમ વૃદ્ધોની સેવામાં તેના સમર્પણ માટે ઓળખાય છે. સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભક્તિ, દાન અને સામાજિક કલ્યાણનો સંગમ છે. આ રામકથા રાજકોટના રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી 01 ડિસેમ્બર સુધી યોજાશે તથા તેની તમામ આવક વૃદ્ધોની સહાયતા અને વૃક્ષારોપણ …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં સેમસંગ હેલ્થ માટે નવું મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર રજૂ કરાયું
ઉપભોક્તાઓ હવે ઔષધિ લેવાના સમયનું સુવિધાજનક રીતે પગેરું રાખવા અને તે લેવા વિશે ઉપયોગી ટિપ્સ પ્રાપ્ત કરવા માટે સેમસંગ હેલ્થ એપનો ઉપયોગ કરી શકે છે. મેડિકેશન્સ ફીચર ભારતીય ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ગુરુગ્રામ 25 ઓક્ટોબર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ઉપભોક્તાઓ તેમના સ્વાસ્થ્યનું વધુ વ્યાપક રીતે ધ્યાન રાખી શકે તે માટે …
Read More »તહેવારોની મોસમની ખરીદીના છેલ્લા દિવસોઃ Amazon.in ઉપર પ્રાઇસ ક્રેસ સ્ટોર ઉપર છેલ્લી ઘડીની ડીલ્સ મેળવવાની તક ઝડપો
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન બ્લોકબસ્ટર ડીલ્સ, 8PM ડીલ્સ, એક્સચેન્જ મેલા, બેસ્ટસેલર સ્ટોરથી માંડીને ગિફ્ટિંગ સ્ટોર સુધી વિવિધ કેટેગરીમાં ઉપલબ્ધ આકર્ષક ઑફર્સનો આનંદ માણો બેંગલુરુ 24 ઓક્ટોબર 2024: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે વિવિધ શ્રેણીઓમાં ઉપલબ્ધ કેટલીક છેલ્લી ઘડીની રોમાંચક ડીલ્સ ઉપર તમારો હાથ અજમાવો. Amazon.in ઉપર વિવિધ શ્રેણીઓ ઉપર ગ્રેટ ઑફર્સ, મહા બચત, બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ …
Read More »ગુરુ આંખથી, સાથથી અને ખોળા દ્વારા શરણ આપે છે: મોરારીબાપુ
પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે. પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે. પિતામહ ઉદ્યમી બનાવે છે. બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત. અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ પ્રાણબળનો કાંડ છે. સુંદરકાંડ માર્ગદર્શન,લંકાકાંડ પ્રસાદ અને ઉત્તરકાંડ પરિણામ આપે છે. ત્રિભોવન દાદાની સ્મૃતિઓથી છલોછલ કાકીડી ગામની ભૂમિ પર ચાલતી રામકથાનાં છઠ્ઠા દિવસે કથા બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે ઘણા અનુભવો છે કે …
Read More »“રામાયણ અભણ થઈને વાંચજો”
“આ ભલે(મારા જેવા )ઠોઠનો ગ્રંથ,પણ ઠેઠનો ગ્રંથ છે.” “રામાયણ અભણ લોકોનું આભૂષણ છે.” શક્તિ ભ્રાંતિ રૂપે પણ જગતમાં પ્રવર્તતિ હોય છે,આ ભ્રાંતિ એ મા નું જ સ્વરૂપ છે એમ સમજવું. ખાનદાન પરિવારમાં લજ્જા રૂપે જગદંબા બેઠી હોય છે. ઉત્કર્ષનું મૂળ કદી ભૂલવું નહીં,જે ‘દી ઉત્કર્ષનું મૂળ ભૂલશો,પ્રગતિ મળશે;શાંતિ નહીં મળે,સાધનો મળશે સાધના જતી રહેશે. મહૂવાપાસેનાંકાકીડીગામનાંગોંદરે વહી રહેલી કથાધારાનો આજે ચોથો …
Read More »પૂજ્ય મોરારીબાપુએ કાકીડી પહોંચવાના રસ્તા બનાવવા માટે તંત્રનો આભાર માન્યો
મહુવા તાલુકાના કાકીડી ગામે રામકથા “માનસ પિતામહ્”નું ગાન થઈ રહ્યું છે. આજે કથાના પાંચમા દિવસે બાપુએ આ કથામાં સેવા કરનાર તમામ સેવકો અને જન સેવકોનો આભાર માન્યો. તલગાજરડા થી કાકીડી પહોંચવા માટે તરેડ સુધીના રસ્તાના નવનિર્માણ માટે ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સહિત તંત્રનો આભાર માન્યો હતો. અને તંત્ર દ્વારા હજુ આ રસ્તાને સરફેસ કરવાની કામગીરી પૂરી થશે ત્યારે રસ્તો બરાબર …
Read More »ફેડરલ બેંક, ન્યૂઝ18 નટેવર્કની ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ દ્વારા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન માટે રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન
આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ‘#TimeNikaaleinScreenKarein’ કેમ્પેઈન દ્વારા કેન્સરના વહેલીતકે સ્ક્રીનિંગ પર પુનઃભાર મુકાયો મુંબઈ 23 ઓક્ટોબર 2024: ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન અને ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા નોલેજ પાર્ટનર તરીકે ટાટા ટ્રસ્ટના સહયોગથી ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ પ્રોગ્રામના બીજા તબક્કા હેઠળ કેન્સર જાગૃતિ વિશે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું હતું. તેમાં ચાવીરૂપ હિતધારકો, ઉદ્યોગ અગ્રણીઓ અને ટોચના બ્યૂરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે …
Read More »કોઈ બુદ્ધપુરુષનો થોડો સમયનો નિવાસ પણ પાંચેય તત્વોને પવિત્ર કરે છે.
વીરડાં ઉલચવાની પણ કળા છે પણ ખોટા હાથે સમાજના ઉલેચાતાં વીરડા ડહોળાય જાય છે. આપણા જીવન-મહાભારતમાં ક્રોધ બહુ મોટું પરિબળ છે. રામાયણ અભણ થઈને વાંચજો:મતલબ ભોળા થઈને વાંચજો;હોશિયાર થઈને ન વાંચતા. કાકીડી ગામનાં પાદરમાં ચાલતી રામકથાનાં પાંચમા દિવસે બાપુએ કહ્યું કે મારા માટે વ્યક્તિગત રૂપે જેની પાઘડી સત્ય,જેની પોથી પ્રેમ અને જેની પાદુકા મારા માટે કરુણા છે-એવા ત્રિભુવન ઘાટ પર …
Read More »
Aajna Samachar