અમદાવાદ 28 ઓક્ટોબર 2024: ફેશન આઇકોન અને ડિજિટલ સનસનાટીભર્યા કોમલ પાંડે તેના નવીનતમ સાહસમાં કેન્દ્ર સ્થાને છે – Mashable શીર્ષક સાથેનો એક આકર્ષક નવો શો ‘Paleces of India with Komal Panday’. આ શો, જે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થશે, કોમલ ચાર શહેરો – ભોપાલ, ઓડિશા, વડોદરા અને જયપુરમાં ભારતના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત મહેલોની મુસાફરી કરતી જોવા મળશે. જ્યાં તે આ …
Read More »જીવનશૈલી
તલગાજરડી વાયુમંડળમાં સદ્ગુરુ ભગવાન દાદાગુરુ, પૂજ્ય પિતામહ ત્રિભુવનદાસ બાપુને સ્મરણાંજલિ રૂપે કાકીડી ગામે રામકથાનું મંગલ ગાન આજે વિરામ પામે છે.
ત્રિભુવની રામકથા “માનસ પિતામહ” ની પૂર્ણાહુતિ ટાણે… તલગાજરડી વાયુમંડળમાં સદ્ગુરુ ભગવાન દાદાગુરુ, પૂજ્ય પિતામહ ત્રિભુવનદાસબાપુને સ્મરણાંજલિ રૂપે કાકીડી ગામે રામકથાનું મંગલ ગાન આજે વિરામ પામે છે. સહુનાં હૈયાં જાણે તરબતર છે. કાકીડી ગામનો ટીંબો ય રસ તરબોળ ભાસે છે. આ જ પુણ્ય ધરા પર દાદાજીએ મહાભારતના કથા પ્રસંગોનું ગાન કર્યું હતું. એ જ કારણે તલગાજરડી વૈશ્વિક વ્યાસપીઠે કાકીડીના ગોંદરે ઉતારા …
Read More »નવા વરસની પહેલી કથાગંગા દેવભૂમિ ઋષિકેશથી ૭ નવેમ્બરથી વહેશે
સાધુ ભૂમિ કાકીડીની કથા વિરામ પામી; નવા વરસની પહેલી કથાગંગા દેવભૂમિ ઋષિકેશથી ૭ નવેમ્બરથી વહેશે. અવસર આવે ત્યારે લાભ લેવાની વૃત્તિ છોડી સામાનું શુભ કેમ થાય એવું કરવું એ સત્ય છે. ભૂખ્યાને ભોજન આપવું એ સત્ય છે. બને એટલી મમતાને આઘી કરીને સમતાનું સ્થાપન કરવું એ સત્ય છે. હવે પછીની દિવાળીની ગિફ્ટ:૪ થી ૧૨ નવેમ્બર-૨૦૨૫માં ગોપનાથમાં આવી કથા મંડાશે ભગવાન …
Read More »‘એજ ઇઝ જસ્ટ અ નંબર’ની કહેવતને સાર્થક કરતા 48 વર્ષના શ્રીમતી કોષા વોરાનું આરંગેત્રમ થલતેજ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું
બાળપણમાં કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર પાસે અને 45 વર્ષે તેમના સમર્થ શિષ્યા કલાગુરૂ શ્રીમતી રૂચાબેન ભટ્ટ પાસેથી કોષાબહેને ભરતનાટ્યમની તાલીમ મેળવી કોષાબેન વોરાએ 15 વર્ષની ઉંમરે છોડી દીધેલી નૃત્યની પ્રવૃત્તિને જીવનના 45મા વર્ષે ફરી શરૂ કરી અને તેને સફળતાના શિખરે લઇ ગયા અમદાવાદ 27 ઓક્ટોબર 2024: અમદાવાદના થલતેજ સ્થિત નહેરૂ ફાઉન્ડેશન ખાતે શ્રીમતી કોષાબેન શૈશવ વોરાનું આરંગેત્રમ સફળતાપૂર્વક આયોજિત થયું. …
Read More »કોહીરાએ રાજકોટમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમનું લોકાર્પણ કર્યું
રાજકોટ 27 ઓક્ટોબર 2024: લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં અગ્રણી નામ કોહિરાએ રાજકોટમાં તેનો નવો શોરૂમનો પ્રારંભ કર્યો છે,જે શહેરમાં વૈભવી અને ટકાઉ ડાયમંડ જ્વેલરીની શ્રેણીને રજૂ કરે છે. ઉદ્ધાટન સમારોહમાં ફેમશ અભિનેત્રી સુશ્રી જાનકી બોડીવાલા હાજર રહ્યા હતા, જેણે આ કાર્યક્રમમાં વધારાની ચમક ઉમેરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ધારાસભ્ય આર.સી.ફાલદુ, કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા, રિયાસતના માંધાતાસિંહ જાડેજા, વી.કે. જ્વેલ્સ …
Read More »ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
અમદાવાદ 26 ઓક્ટોબર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, વાસદ અને સુરતમાં દિવાળી અને નવા વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ ખાસ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આ મુલાકાત તહેવારોની ઉજવણી દરમિયાન યોજાઇ રહી છે, જેમાં તેઓ ઘણા પવિત્ર આધ્યાત્મિક અનુષ્ઠાનો, …
Read More »સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા નિ:શુલ્ક સ્તન કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
સુરત 26 ઓક્ટોબર 2024: સ્તન કેન્સરની વહેલી તપાસ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા શનિવારે યુનિવર્સલ હોસ્પિટલમાં ફ્રી સ્તન કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્તન કેન્સર સામેની લડાઈમાં નિયમિત ચેકઅપના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તમામ મહિલાઓને રૂ.2500ની ફ્રી મેમોગ્રાફી તપાસ કરવામાં આવી હતી. સ્તન કેન્સરએ સ્ત્રીઓમાં કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપોમાંનું …
Read More »Amazon.inની સંગાથે તમારી દિવાળીની ઉજવણીમાં ઉજાસ ફેલાવો
કરિયાણા, ગેમિંગ, ટેકનોલોજી, ફેશન, બ્યૂટી વગેરે જેવી કેટેગરીમાં દિવાળીની ઉજવણીની આવશ્યક ચીજોનું વિશાળ સિલેક્શન એક્સપ્લોર કરો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ્સ પાસેથી ઉત્તમ ભાવે અને ઝડપી તેમજ વિશ્વસનીય ડિલિવરીની સુવિધા બેંગલુરુ 26 ઑક્ટોબર 2024: યોગ્ય પાર્ટી માટે જરૂરિયાતની ચીજો સાથે તમારી દિવાળીની ઉજવણીને ખરેખર યાદગાર બનાવો. પછી ભલે તમે પાર્ટી બીટ્સ શોધી રહ્યાં હોવ કે માત્ર દિવાળીના સમૂહમિલન દરમિયાન સંપૂર્ણ બેસ્ટ દેખાવ …
Read More »EDII દ્વારા કારીગરોના સશક્તીકરણ માટે પરંપરાગત હસ્તકલાને પુનર્જીવન: હસ્તકલા ફૅશન શો તેનો બોલતો પુરાવો
ગુજરાત, અમદાવાદ 26 ઑક્ટોબર 2024: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનરેટ દ્વારા નૉલેજ પાર્ટનર તરીકે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII)ના સહયોગથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ‘24ના ભાગરૂપે હાથ ધરાયેલી પહેલમાં તા. 26 ઑક્ટોબર, 2024ના રોજ હસ્તકલા સેતુયોજનાના નેજા હેઠળ એક અદ્દભુત ફૅશન-શો તેમજ હસ્તકલા પ્રદર્શનનું સફળ આયોજન કરાયું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્તમાન (સમકાલીન) …
Read More »સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ
કાકીડીની” માનસ: પિતામહ “કથાનો આવતીકાલે વિરામ મહુવા (તખુભાઈ સાંડસુર દ્વારા ) મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી કથા અનેક કીર્તિમાનો સાથે આવતીકાલે શનિવાર તારીખ 27 ઓક્ટોબર ના રોજ વિરામ પામશે. આજની કથાનું મંગલાચરણ કરતાં પૂજ્ય મોરારિબાપુએ કહ્યું કે રામચરિત માનસમાં 11 જગ્યાએ દેવતાઓએ દૂદુંભિ વગાડે છે. જેમાં જનકપુરમાં …
Read More »
Aajna Samachar