ગુજરાત

એજી ગ્રુપ અને IHG એ અમદાવાદમાં “હોલિડે ઇન અમદાવાદ” શરૂ કરવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા

ગુજરાત, અમદાવાદ 29 મે 2025: એજી ગ્રુપ અને ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ (IHG), જે વિશ્વની અગ્રણી હોટેલ કંપનીઓમાંની એક છે, તેમણે અમદાવાદમાં 150 રૂમની હોલિડે ઇન શરૂ કરવા માટે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવો ફોર-સ્ટાર ડેવલપમેન્ટ ન્યૂ સાયન્સ સિટી ખાતેના 35 માળના મિક્સ યુઝ પ્રોજેક્ટ એજી હાઈલાઈન માં સ્થિત હશે. આ કરાર શહેરના વિકસતા સ્કાયલાઈન અને હોસ્પિટાલિટી …

Read More »

ઓફફશોર બેટિંગ અને રિયાલ્ટી એએસસીઆઈ એન્યુઅલ કમ્પ્લેઈન્ટ્સ રિપોર્ટ 2024-25માં સૌથી વધુ ઉલ્લંઘન કરનાર ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યાં:ગ્રાહકો દ્વારા સંકેત આપેલી નિયમભંગ કરનારી જાહેરાતોમાં 83 ટકાનો ઉછાળો

56 ટકા જાહેરાતો ગેરમાર્ગે દોરનારી જોઈ, 47.5 ટકાએ હાનિકારક પ્રોડક્ટો અથવા સ્થિતિઓને પ્રમોટ કરી. એએસસીઆઈએ સરેરાશ ફરિયાદ ટર્નઅરાઉન્ડ સમયમાં 46 ટકાનો ઘટાડો નોંધાવ્યો, જે હવે 16 દિવસનો થઈ ગયો છે.  મુંબઈ 28મી મે 2025: ધ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ) દ્વારા વર્ષ 2024-25 માટે તેનો વાર્ષિક ફરિયાદ અહેવાલ જારી કર્યો છે. ગત એક વર્ષમાં એએસસીઆઈ દ્વારા 9599 ફરિયાદો તપાસી અને 7199 …

Read More »

ડેટોલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લિજેન્ડરી ‘કેપ્ટન કૂલ’ એમએસ ધોનીનું સ્વાગત કરે છે

» સર્વોત્તમ ઠંડક પ્રસ્તુત કરવા ડેટોલે બનાવી એમએસ ધોની સાથે ટીમ – 3x તીવ્ર ઠંડક~ અને 99.9% કીટાણુઓ સામે રક્ષણ આપે છે* – કેપ્ટન કૂલ કેવી રીતે આટલો કૂલ રહે છે તેનું રહસ્ય જણાવે છે નેશનલ 28 મે 2025: ભારતની અગ્રણી કીટાણુ સુરક્ષા બ્રાન્ડ, ડેટોલ ક્રિકેટ આઇકન અને ભારતના ઓરિજિનલ કેપ્ટન કૂલ – મહેન્દ્ર સિંહ ધોનીની પોતાના ડેટોલ સાબુ, બોડીવોશ …

Read More »

એમેઝોન ફેશને 30 મેથી 4 જૂન સુધી ‘વોર્ડ્રોબ રિફ્રેશ સેલ’ની 16મી આવૃત્તિ જાહેર કરી

ગ્રાહક 4 લાખથી પણ વધુ સ્ટાઇલમાંથી પસંદ કરી શકો છો અને 1500થી પણ વધુ ટોપ બ્રાન્ડ, લેટેસ્ટ ટ્રેન્ડ અને કેરેટલેન, જીએપી, કેલ્વિન ક્લેન, વાઇલ્ડક્રાફ્ટ, હાઇલેંડર વગેરેના નવા લોન્ચ પર 50-80%થી છૂટ મેળવી શકો છો બીબા, યુએસપીએ, ક્રોક્સ, પ્યુમા, અમેરિકન ટુરિસ્ટર, સેમસોનાઇટ, ટાઇટન, ફોસિલ, કેસિયો, ગિવા વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી ગ્રાહકોની પસંદગીની ચીજવસ્તુઓ શ્રેષ્ઠ કિંમત પર ખરીદો બેંગાલુરુ, 28 મે, 2025: …

Read More »

પી.એસ.એમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તબીબોની ટીમે અમદાવાદથી રેફર થયેલ દર્દીને એક્યુટ રેસ્પીરેટરી ફેઈલ્યર રોગની૪૦ દિવસની સઘન સારવાર આપીને જીવનદાન બક્ષ્યુ

ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: પ્રમોદસિંહ ઉં વર્ષ-૫૪ નામના દર્દીને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સાત દિવસ સારવાર આપ્યા પછી સાજા થવાની આશા છોડી દીધેલ અને આ બાબતની દર્દીના કુટુંબને જાણ કરી દીધેલ. ત્યારબાદ આ દર્દીને પી.એસ.એમ. હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. મેડીસીન વિભાગના હેડ. ડૉ. તોષનીવાલ ના માર્ગદર્શન હેઠળ ડૉ. દિશા પટેલ, ડૉ. ચિંતન જાદવ, ડૉ. જપન પટેલની ટીમે સઘન …

Read More »

નાણાકીય વર્ષ 2024-25 માં ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA સોલર)નો ચોખ્ખો નફો 127.50% વધ્યો

ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: ભારતની અગ્રણી સોલારપેનલ ઉત્પાદક કંપની, ઇન્સોલેશનએનર્જી લિમિટેડ (INA સોલાર) એ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2024-25 માટે તેના નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. એકીકૃત બેલેન્સશીટ મુજબ, ઉપરોક્ત સમયગાળા દરમિયાન કંપનીએ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 737.17 કરોડની કમાણી સામે રૂ. 1333.76 કરોડનું ટર્નઓવર કર્યું છે, જે ગયા વર્ષ કરતા 80.93% …

Read More »

સકરા વર્લ્ડ હોસ્પિટલએ બેંગલુરુમાં 500 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ડિઝાઇન અને નિર્માણ માટે ટેન્ડમ હેલ્થકેરની નિમણૂક કરી

ભારત, બેંગલુરુ ૨૭ મે ૨૦૨૫ — ભારતની પ્રથમ 100% FDI ટર્શરીકેર હોસ્પિટલ, સકરા વર્લ્ડ હોસ્પિટલએ ઉત્તર બેંગલુરુમાં બીજી આધુનિક હોસ્પિટલની ડિઝાઇન અને નિર્માણ માટે અગ્રણી હેલ્થકેર પ્રદાન કરતી EPC કંપની ટેન્ડમ હેલ્થકેર સાથે હાથ મિલાવ્યો છે. 6.8 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી 500 બેડની આ હોસ્પિટલ પોતાની રીતે એક અનોખી ગ્રીન બાયોફિલિક હોસ્પિટલ હશે. અહીં ગાર્ડન લાઉન્જ, ગ્રીન બાલ્કની, અરાઇવલ કેનોપી …

Read More »

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા ગુજરાતમાં વિસ્તરણ – NEET અને JEEના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ

નવી ગુજરાતી YouTube ચેનલ https://www.youtube.com/@aakashinstitutegujarati NEET અને JEE વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાનું અભ્યાસન અનુભવ પ્રદાન કરશે ધોરણ 8 થી 12 માટે ગુજરાતી ભાષામાં વ્યાપક વિડિઓ પાઠ્યક્રમો ઉપલબ્ધ રહેશે અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: દેશના અગ્રણી પરીક્ષા પૂર્વ તૈયારી પ્રદાતા, આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ ગુજરાતમાં પોતાના વિકાસનો વિસ્તારો કર્યો છે, અને ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ ગુજરાતી …

Read More »

દેવગાણાના શહીદ જવાનને અને સાંઢીડા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ 27 મે 2025: પ્રાપ્ત વિગતો અનુસાર શિહોર નજીકના દેવગાણા ખાતે સીઆરપીએફના જવાન શહીદ થયા છે. એમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે પૂજ્ય મોરારીબાપુએ પણ આ જવાનની શહીદીને નમન કર્યા છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. ભાવનગર અમદાવાદ હાઈવે વારંવાર રક્તરંજિત બનતો …

Read More »

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

આસુરી તત્વના નિર્વાણ અને સભ્યતાની સુરક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા પડે છે. આજે વિશ્વને એવા સાધુચરિત્ લોકોની જરૂર છે, જેમાં માત્ર માનવતા હોય. “માનસ નાલંદા વિશ્વવિદ્યાલય” ના આજના ચોથાદિવસના સંવાદમાં પૂજ્ય બાપુએ કહ્યું કે કથાની બે કેન્દ્રીયચોપાઈઓ પૈકી પ્રથમ ચોપાઈમાંવશિષ્ઠજીનીયુનિવર્સિટીનો સંકેત છે, જ્યારે બીજી ચોપાઈમાંવાલ્મિકીજીનીયુનિવર્સિટીનો સંકેત સમાયેલો છે. વસિષ્ઠજીનાવિદ્યાલયમાં રામ ગયા અને બધી જ વિદ્યા તેમનામાં સમાઈ ગઈ. વશિષ્ઠજીનીયુનિવર્સિટીનો એ સ્વભાવ …

Read More »