ગુજરાત

હોસ્પિટાલિટી ક્ષેત્રમાં હરણફાળઃ વેન્ટિવ હોસ્પિટાલિટી અને મેરિયટ ઇન્ટરનેશનલે 1,548 રૂમ ધરાવતી સાત હોટેલ સાથે વિસ્તરણની જાહેરાત કરી

વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડએપોતાની પ્રમોટર ગ્રૂપ કંપનીઓ સાથે તમામ 7 હોટેલમાં 1,548 રૂમોનું મેનેજમેન્ટ કરવા મેરિયટ ઇન્ટરનેશનલ સાથે ભાગીદારી કરી  પૂણે | ૧૦ જુલાઈ ૨૦૨૫ — વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડ (BSE: 544321, NSE: VENTIVE) (“વેન્ટિવ હોસ્પિટાલિટી”)એ પોતાની પ્રમોટર ગ્રૂપ કંપનીઓ સાથે ભારત અને શ્રીલંકામાં કુલ 1,548 રૂમ ધરાવતી સાત લક્ઝરી, અપર અપસ્કેલ અને અપસ્કેલ હોટેલ્સ શરૂ કરવા મેરિયટ ઇન્ટરનેશનલ, ઇન્ક સાથે તેમની વ્યૂહાત્મક …

Read More »

ગંભીરા પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — તારીખ ૯/૭/૨૫ ની વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહી નદી પર આવેલ આ પૂલ અચાનકજ તૂટી પડતાં તયાંથી પસાર થઈ રહેલા લોકો અને વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પાણી તથા કાદવ હોવાને કારણે આ લખાયું …

Read More »

મલેશિયા એરલાઇન્સે “ટાઇમ ફોર મેમોરેબલ જર્નીઝ” કેમ્પેઇનને રિફાઇન્ડ એક્સપિરિયન્સ અને ગ્લોબલ ફેર શોકેસ સાથે વિસ્તૃત કર્યું.

એનરિચ સભ્યો માટે 5% સુધીના ફ્લાઇટ ડિસ્કાઉન્ટ અને વિશેષ રિડેમ્પશન રેટ સહિતના વિશિષ્ટ લાભોનો આનંદ માણો A330neo અને નવી ઇન-ફ્લાઇટ સુધારાઓ સહિતના અપગ્રેડ કરેલા ઑનબોર્ડ અનુભવો શોધો ગુજરાત, અમદાવાદ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — મલેશિયા એરલાઈન્સ એ તેની “ટાઇમ ફોર મેમોરેબલ જર્નીઝ” ઝુંબેશના ભાગરૂપે, પ્રવાસીઓને અગાઉથી આયોજન કરવા 8 થી 21 જુલાઈ 2025 દરમિયાન 31 મે 2026 સુધીની મુસાફરી માટે …

Read More »

ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ: મોરારી બાપુ દ્વારા સ્વામી વિષ્ણુદેવાનંદ ગિરિજીના આધ્યાત્મિક વારસાને શ્રદ્ધાંજલિ

તલગાજરડા, ગુજરાત | ૧૦ જુલાઈ ૨૦૨૫ — ગુરુપૂર્ણિમાના પાવન દિવસે, પુજ્ય મોરારી બાપુના વતન તલગાજરડા ખાતે ભાવભીની શ્રદ્ધા, આધ્યાત્મિક ચિંતન અને મહત્ત્વપૂર્ણ સાહિત્યિક તથા ઓડિયો-વિઝ્યુઅલ અર્પણોથી tઐતિહાસિક ઉજવણી થઇ. ૧૦ જુલાઈ ૨૦૨૫નો દિવસ ચિત્રકૂટધામ ખાતે ગુરુના તત્વ અને પરંપરાને અર્પિત અનન્ય સ્મૃતિરૂપે યાદ રહેશે. ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સ્વામી વિષ્ણુદેવાનંદ ગિરિજી ઉપર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કરવામાં આવ્યું. તેઓ મોરારી બાપુના …

Read More »

સેમસંગ ઈન્ડિયા દ્વારા M9, M8, અને M7 સ્માર્ટ મોનિટર સિરીઝ માટે આકર્ષક લોન્ચ ઓફર્સ રજૂ કરાઈ

7 જુલાઈથી 20 જુલાઈ સુધી ગ્રાહકો સર્વ ચેનલોમાં રૂ. 3000 સુધી લોન્ચ ઓફરો માણી શકે છે  ગુરુગ્રામ, ભારત | ૧૦ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા 7 જુલાઈથી 20 જુલાઈ, 2025 સુધી મર્યાદિત સમયની ઓફરો સાથે તેની નવી સ્માર્ટ મોનિટર લાઈનઅપ લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકો આ સમયગાળા દરમિયાન રૂ. 3000 સુધી ઈન્સ્ટન્ટ બચતો માણી શકે છે. …

Read More »

પ્રાઇમ ડેઃ 12 થી 14 જુલાઈ લાઇવ થઇ રહેલા એમેઝોન બિઝનેસ સાથે બિઝનેસ કસ્ટમર્સ માટે મહાબચત તેમજ આકર્ષક ડીલ્સ અને ગ્રેટ ઓફર્સનો લાભ ઉઠાવવાની સોનેરી તક

લેપટોપ, ટૅબલેટ, હેડફોન, એ.સી., કૂલર, ફેન, ઓફિસ ફર્નિચર, કિચન એપલાયન્સિસ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય સહિત વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ ઉપર 80% સુધીની છૂટ મેળવો વિવિધ શ્રેણીની કેટેગરીઝ ઉપર જથ્થાબંધ ખરીદી પર વધારાની 20% સુધીની છૂટ સાથે મોટી બચત કરો ગ્રાહકો તેમના પ્રી-પેઇડ ઓર્ડર્સ ઉપર તમામ પાત્રતા ધરાવતી કેટેગરીઝમાં રૂ.9,999 સુધીનાકૅશબૅકનો આનંદ મેળવી શકે છે બેંગલુરુ, 10 જુલાઈ, 2025: એમેઝોન બિઝનેસે આ પ્રાઇમ …

Read More »

IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા બહુપક્ષીય સહયોગ દ્વારા ઓબેસિટી કેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ભાગીદારી

⇒ નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ભારતીય પ્રબંધન સંસ્થાન, અમદાવાદ વચ્ચેની ભાગીદારી સંશોધન, શિક્ષણ અને ઓબેસિટી પર નીતિ અપનાવવા દ્વારા આરોગ્ય સંભાળ પ્રણાલીઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ⇒ આ ભાગીદારીનો ઉદ્દેશ મોડેલ ઓબેસિટી ક્લિનિક્સ વિકસાવવા, મોટાપોને નિયંત્રિત કરવામાં આરોગ્યસંભાળ વ્યાવસાયિકોની ક્ષમતા વધારવા અને ભારતમાં મોટાપો જેવા દીર્ઘકાલીન રોગોના આર્થિક બોજનું મૂલ્યાંકન કરવાનો છે. ગુજરાત, અમદાવાદ | …

Read More »

સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનાનું અનોખું ડિકોડિંગ કરી વિશ્વને ચોંકાવી દીધા

ગુજરાત, અમદાવાદ | ૦૯ જુલાઈ ૨૦૨૫: “આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, મનુષ્ય તરીકે જીવવું જોઈએ અને પૈસા પાછળ દોડવાનું બંધ કરવું જોઈએ. હા, વિમાન દુર્ઘટનાની ઔપચારિક તપાસ ચાલી રહી છે, પરંતુ આ એ સત્ય પણ છે જેનો આપણે સામનો કરવો જ જોઈએ.” સેવ અર્થ મિશનના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ સંદીપચૌધરીના આ શબ્દોએ એક અસાધારણ ઘટનાનો સૂર સેટ કર્યો, જ્યાં તેમણે તાજેતરના …

Read More »

ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને કેનવ્યુએ અગ્રણી FMCG બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મીશો મોલ સાથે ભાગીદારી કરી

ગુજરાત, અમદાવાદ | ૦૯ જુલાઈ ૨૦૨૫: મીશો મોલે ભારતના તમામ ગ્રાહકોને દૈનિક વેલનેસ, પીણાં અને પર્સનલ કેર ઉત્પાદનોની ઉપલબ્ધતા વધારવા માટે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને કેનવ્યુ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને કેનવ્યુ ઇન્ડિયાએ દેશભરના ગ્રાહકોને પર્સનલ કેર, વેલનેસ અને પીણાં જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓની સરળ સુલભતા પહોંચાડવા માટે મીશો મોલ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી …

Read More »

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ આજે તેના અત્યાર સુધીના સૌથી પાતળા, સૌથી હલકા અને સૌથી મજબૂત ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરશે

ગુરુગ્રામ, ભારત | ૯ જુલાઈ ૨૦૨૫: દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ 9 જુલાઈએ ન્યુયોર્કના બ્રુકલિનમાં પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. ભવિષ્યના દૃષ્ટિકોણ સાથે નવીન વિચારો માટે જાણીતી સેમસંગ, ગેલેક્સી પોર્ટફોલિયોમાં નવી અને શ્રેષ્ઠ ઉમેરાઓ એક એવા શહેરમાં રજૂ કરી રહી છે જે તેની સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સહકાર માટે જાણીતું છે. કંપનીએ સંકેત આપ્યા છે કે …

Read More »