નવી દિલ્હી 05 નવેમ્બર 2024: ડેલોઈટ ઈન્ડિયાએ એન્ટરપ્રાઈઝ ગ્રોથ એવોર્ડ્સ 2024 (EGA 2024) ની પ્રથમ આવૃત્તિ શરૂ કરી છે, જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં અસાધારણ કુટુંબ-માલિકીના વ્યવસાયો, યુનિકોર્ન અને સૂનિકોર્નના યોગદાનને ઓળખવાની પહેલ છે.આ પ્રાદેશિક એવોર્ડ જે હવે સહભાગિતા માટે ખુલ્યા છે, તે એવી કંપનીઓની ઉજવણી કરશે જે ઉત્કૃષ્ટ નેતૃત્વ, વિઝન અને ગ્રોથને દર્શાવે છે અને તેમના સ્થાનિક …
Read More »ગુજરાત
તમારી છેલ્લી ઘડીની બચત મહત્તમ બનાવવા માટે આ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં એમેઝોન પેનો વપરાશ કરવાના 9 લાભદાયક કારણો
જ્યારે તહેવારોની મોસમની ઉજવણી તેની ચરમસીમાએ છે ત્યારે આપણામાંથી ઘણા લોકો હજુ પણ તેમની છેલ્લી ઘડીની ખરીદીઓને આખરી ઓપ આપવાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે – ભલે તે ગિફ્ટ હોય, પ્રવાસ હોય કે તહેવારની ઉજવણી માટેની આવશ્યક ચીજ-વસ્તુઓ હોય. સદનસીબે, એમેઝોન પેની મદદથી તમે તમારા છેલ્લી ઘડીના વ્યવહારોને સરળ, પરવડે તેવા અને અત્યંત લાભદાયક બનાવી શકો છો. જો તમે ટૂંકા …
Read More »SKF એ નકલ વિરોધી પ્રવૃત્તિઓ માટેની તેની ઝુંબેશના ભાગરૂપે વાપી, ગુજરાતમાં નકલી ઉત્પાદનો જપ્ત કરવાની જાહેરાત કરી છે
વાપી 5 નવેમ્બર 2024: SKF ઈન્ડિયા, તેના ગ્રાહકો માટે અસલી અને ભરોસાપાત્ર ઉત્પાદનોની ખાતરી કરવા માટે પોતાની ચાલુ પહેલમાં, વાપી, ગુજરાતમાં સૌથી મોટી જાણીતી નકલી ઉત્પાદનોની જપ્તીની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ સાથે મળીને, SKF ઇન્ડિયાની ગ્રૂપ બ્રાન્ડ પ્રોટેક્શન (GBP) ટીમ છેલ્લા કેટલાક સમયથી મોટી નકલી કામગીરીની તપાસ કરી રહી છે. 18મી ઑક્ટોબરના રોજ, વાપી વિસ્તારમાં ત્રણ સ્થાનો સામે અમલીકરણ …
Read More »અભય પ્રભાવના મ્યુઝિયમનો પુણેમાં શુભારંભઃ જૈન પરંપરાના માધ્યમથી ભારતીય મૂલ્યોને શ્રદ્ધાંજલિ
જૈન દર્શનશાસ્ત્ર અને ભારતીય વારસાને સમર્પિત અભય પ્રભાવના મ્યુઝિયમનું સત્તાવાર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે કે જે સંભવતઃ સૌથી મોટું “મ્યુઝિયમ ઓફ આઇડિયાઝ” છે. મ્યુઝિયમના સંસ્થાપક અને અમર પ્રેરણા ટ્રસ્ટના ચેરમેન અભય ફિરોડિયા દ્વારા સ્થાપિત આ મ્યુઝિયમ ભારતના આધ્યાત્મિક વારસાની જાળવણી અને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો, સાંસ્કૃતિક સ્કોલર્સ તથા લીડર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. …
Read More »રિન્યૂએ CSR પહેલ માટે ધોલેરા સ્કૂલ સાથે ભાગીદારી કરી
ભારતની અગ્રણી અક્ષય ઉર્જા કંપની રિન્યૂએ પોતાની સીએસઆર પહેલની અંતર્ગત ગુજરાતના સશક્ત બનાવવા અને શિક્ષણના માધ્યમથી તેમના જીવનની ગુણવત્તામાં સુધાર લાવવાનું તથા રિન્યૂ વિઝન અને મિશનના અનુરૂપ તેમને આજીવિકાનું સાધન પૂરું પાડવાનું છે. વિદ્યાલયમાં રિન્યૂ દ્વારા હસ્તક્ષેપ-જેએન વિદ્યા મંદિર: 1. બિલ્ડિંગનું નવીનીકરણ: તમામ વર્ગખંડો અને કોરિડોરમાં વ્યાપક સમારકામ અને નવીનીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન પાણી ટપકયા ન કરે …
Read More »દુબઈ ફિટનેસ ચેલેન્જ અહીં છે! તમે તમારા 30×30 ને કેવી રીતે શરૂ કરશો?
દરેક ઉંમરના અને ફિટનેસ લેવલના લોકોને 30 દિવસ સુધી 30 મિનિટની ડેઈલી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે પ્રોત્સાહિત કરીને, ફ્રી ફિટનેસ એક્ટિવિટીથી ભરેલા એક વીક માટે તૈયાર રહો. પ્રથમ અઠવાડિયે હેડલાઇનિંગમાં ત્રણ 30×30 ફિટનેસ વિલેજ કાઈટ બીચ, ઝબીલ પાર્ક અને અલ વરકા પાર્ક અને દુબઈ સ્ટેન્ડ-અપ પેડલ છે, જે હટ્ટા ડેમ ખાતે RTA દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે, આ ઉપરાંત સમગ્ર …
Read More »હિરો મોટોકોર્પો તેના તહેવારમાં સૌથી વધુ વેચાણ સાથે તહેવારની સિઝન દરમિયાન વધ્યું
32 દિવસના સમયગાળા દરમાયનમાં 16 લાખ યુનિટના વેચાણ સાથે 13% વૃદ્ધિ હાંસલ કરી નવી દિલ્હી 04 નવેમ્બર 2024: વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ્સ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ નવરાત્રિથી શરૂ થતા 32 દિવસના તહેવારના સિઝનના સમયગાળામાં સૌથી વધુ છુટક વેચાણ હાંસલ કર્યુ છે. 15.98 લાખ 1.6 મિલીયન) યુનિટ્સ વેચાણ સાથે કંપનીએ 2023ની તહેવારની સિઝનની તુલનામાં 13%ની અદભૂત વૃદ્ધિ હાંસલ કરી છે. …
Read More »સેમસંગે ત્રીજા ત્રિમાસિકમાં 23 ટકા વેલ્યુ શેર સાથે ભારતની સ્માર્ટફોન બજારમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું : કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ
ગુરુગ્રામ, ભારત 04 નવેમ્બર 2024: કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ દ્વારા જારી ડેટા અનુસાર સેમસંગ 2024ના ત્રીજા સડસડાટ ત્રિમાસિકમાં ભારતમાં મૂલ્ય દ્વારા નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. 2024ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય સ્માર્ટફોન બજારે સેમસંગ દ્વારા પ્રેરિત સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું છે, જે 23 ટકા બજાર હિસ્સો છે, એમ રિસર્ચ એજન્સીએ જણાવ્યું હતું. “બજાર પ્રીમિયમાઈઝેશન અને આક્રમક ઈએમઆઈ ઓફરો અને ટ્રેડ-ઈન્સના ટેકા દ્વારા …
Read More »અલમોડા બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
ગુજરાત, અમદાવાદ ૦૪ નવેમ્બર ૨૦૨૪: સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. અલમોડાના કિનાથથી રામનગર જઈ રહેલી પેસેન્જર બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી અને તેમાં ૨૨ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી …
Read More »સેડાન સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે તદ્દન નવી ડિઝાયર તૈયાર; હવે પ્રી-બુકિંગ ખુલી ગયું છે
દિલ્હી 04 નવેમ્બર 2024: ભારતની અગ્રણી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) દ્વારા આજે તેની અત્યંત રાહ જોવાઈ રહેલી ચોથી જનરેશનની ડિઝાયરનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભારતની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન*, તદ્દન નવી ડિઝાયર તેની પ્રગતિશીલ ડિઝાઇન, આ સેગમેન્ટ પ્રથમ વખત આપવામાં આવતા ફીચર અને કિંમતમાં પ્રમાણમાં અજોડ પ્રોડક્ટ રજૂ કરીને આ સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા …
Read More »