શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં ( મૂકેશ પંડિત ) ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૫: શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી મૈથિલીશરણજી, જગતગુરુ શ્રી સતુઆબાબા, શ્રી ઉમાશંકર વ્યાસજી, શ્રી જૈનજી સાથે શ્રી …
Read More »રાષ્ટ્રીય
વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડૉ. શશિકાંત લિંબાચીયા દ્વારા આયોજિત ‘કેન્સર વોરિયર્સ મીટ’માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી
ગુજરાત, અમદાવાદ | ૨૭ જુલાઈ ૨૦૨૫: આજે વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે, પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડૉ. શશિકાંત લિંબાચીયાએ “કેન્સર વોરિયર્સ મીટ 2025” ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયી પરંપરામાં, કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને …
Read More »એઆઈએફએફ (AIFF ) હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં જગરનૉટ એફસી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
ગુજરાત, અમદાવાદ | ૨૭ જુલાઈ ૨૦૨૫: જગરનૉટ એફસી ઉતરાખંડના રુદ્રપુરમાં આગામી એઆઈએફએફ હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2024-25માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્ટ્રાઈકર 11 દ્વારા પ્રાયોજિત ગુજરાતનો પ્રથમ ક્લબ છે, જેને પ્રમુખ રાષ્ટ્રીય ફુટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી. એસ. એફ. એ.)ના કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ …
Read More »રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૨૬ જુલાઈ ૨૦૨૫: રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક પ્રાથમિક શાળાના વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેને કારણે વર્ગમાં બેઠેલાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયાં હતા. તે પૈકી સાત બાળકોનાં મોત નિપજયા હતા. …
Read More »કંઈક થવા માટે કથા નહિ,પણ જે છો એ સમજવા માટે કથા સાંભળો.
સાધુ મહામંત્ર છે. બેરખો સાધુનું આભૂષણ છે. બીજાની પૂર્ણતા જોઈને જે ખુશીથી ઉછળે છે એવી વ્યક્તિને સાધુ કહેવું એ મહામંત્ર છે. સત્ય,પ્રેમ અને કરુણા જેનામાં દેખાય એને સાધુ કહેવું-એ મહામંત્ર છે. ત્રિભુવને,મને ઊંચકીને ત્રિભુવનને જ આપી દીધો! રામકથા અને અન્ય ગ્રંથો દ્વારા,જ્યારે અંદરથી વીજળી થઈ ગયા હોય અને માનસિક તણાવ ખૂબ જ વધી ગયો હોય ત્યારે,માનસ મહામંત્ર કેવી રીતે શાંતિ …
Read More »Yi WE ઈમ્પેક્ટ કોન્ક્લેવમાં મહિલા લીડર્સ પ્રેરણાદાયક બન્યા
Yi WE ઇમ્પેક્ટ કોન્ક્લેવ: દેશભરની પ્રેરણાદાયી મહિલા લીડર્સને એક મંચ પર લાવ્યું ગુજરાત, અમદાવાદ | ૨૬ જુલાઈ ૨૦૨૫: યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદે શનિવારે Yi WE ઇમ્પેક્ટ કોન્ક્લેવ 2025 નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા લીડર્સ અને પરિવર્તનકર્તાઓનો એક પ્રેરણાદાયી સમુહ એકત્ર થયો હતો, જેમણે રૂઢિચુસ્ત માન્યતાઓને પડકારી અને વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વની નવી વ્યાખ્યા આપી. કારગિલ વિજય દિવસના રોજ આયોજિત …
Read More »AM/NS India એ CSIR-CRRI ની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની, જેણે માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ સંભાવનાને અનલૉક કરશે
આનો અર્થ એ છે કે કંપની CSIR-CRRI દ્વારા વિકસિત વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુજરાત સ્થિત પોતાના ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરી શકે છે, જેનો ઉપયોગ સ્ટીલ સ્લેગ રોડ તથા બિલ્ડિંગ માટે થઈ શકે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાથી મળેલું લાયસન્સ, સર્ક્યુલર ઇકોનોમી અને ભારતના નેટ-ઝીરો લક્ષ્ય તરફ કંપનીના નેતૃત્વને …
Read More »સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE, વોચ8, વોચ 8 ક્લાસિકનું ભારતમાં આજથી વેચાણ શરૂ
ગુરુગ્રામ, ભારત | ૨૫મી જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના સેવંથ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ- ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FE સાથે ગેલેક્સી વોચ 8 સિરીઝનું ભારતમાં ગ્રાહકો માટે વેચાણ શરૂ કર્યાની ઘોષણા કરી હતી. આજથી આરંભ કરતાં ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ …
Read More »યસ બેંકે સતત સાતમાં ત્રિમાસિક ગાળા માટે કર બાદના નફામાં વૃદ્ધિ નોંધાવીને નાણાકીય વર્ષ 2026ની મજબૂત શરૂઆત કરી
⇒ વાર્ષિક ધોરણે નફામાં 59.4%ની વૃદ્ધિ અને સ્થિર અસ્કયામત ગુણવત્તાના ધોરણો સાથે બેંક નાણાકીય વર્ષ 2026માં વેગને ટકાવી રહી છે ગુજરાત, અમદાવાદ | ૨૫મી જુલાઈ ૨૦૨૫: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક યસ બેંકનો કર બાદનો નફો (પીએટી)માં વાર્ષિક ધોરણે 59.4% વધીને રૂ. 801 કરોડ થવાની સાથે બેંકે નાણાકીય વર્ષ 2026ની શરૂઆત કરી છે. આ ટકાઉ ગતિમાં સીએએસએ …
Read More »આ તો હજી શરૂઆત છે : સંદીપ ચૌધરીની વિરાસતની 1% ઝલક
સંદીપ ચૌધરી કોણ છે? એક એવી દુનિયામાં જ્યાં ઉદ્યોગસાહસિકો ખ્યાતિ અને નફાની પાછળ દોડે છે, સંદીપ ચૌધરી એવા થોડા લોકોમાંથી એક છે જેઓ તેમની સિદ્ધિઓથી નહીં, પરંતુ તેમણે જેનો ત્યાગ કર્યો તેનાથી ઓળખાય છે. બોલિવૂડથી લઈને બ્લોકચેન, મેટાવર્સથી લઈને મંત્રાલયો સુધી, સંદીપનું જીવન દૂરદર્શિતા, સાહસ અને અડગ હેતુનું પ્રતીક છે. તેઓ માત્ર ઉદ્યોગપતિ નથી—તેઓ એક વૈશ્વિક શક્તિ છે. સંદીપે 2008માં …
Read More »
Aajna Samachar