શહેરી ભારત 2025 માટે કેવી રીતે ચૂકવણી કરે છે તેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 57%% મહિલાઓ તેમના નાણાકીય બાબતોનો હવાલો સંભાળી રહી છે, કારણ કે જેન ઝી અને મિલેનિયલ્સ ક્રેડિટ એડોપ્શન ચલાવે છે મુખ્ય હાઇલાઇટ્સ ઑફલાઇન ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે – માત્ર એક વર્ષમાં 48%થી વધીને 56% થઈ ગઈ, જે નોંધપાત્ર છે 89% મહિલાઓ ઑનલાઇન ખર્ચ …
Read More »રાષ્ટ્રીય
સુરતમાં 8 ઑક્ટોબરે ‘પ્રવાસી રાજસ્થાની મીટ’નું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં રાજસ્થાન સરકારનું પ્રતિનિધિમંડળ સુરતના પ્રવાસી રાજસ્થાની સમુદાયને મળશે. જયપુર / સુરત | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા 8 ઑક્ટોબરના રોજ સુરતમાં આયોજિત થનારી ‘પ્રવાસી રાજસ્થાની મીટ’માં ગુજરાત અને સુરતમાં રહેતા પ્રવાસી રાજસ્થાની સમુદાયને મળશે. આ દરમિયાન, મુખ્યમંત્રી શ્રી શર્મા ત્યાંના મુખ્ય ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક જગતના પ્રતિનિધિઓને રાજસ્થાનમાં રોકાણ કરવા અને રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં …
Read More »અભિનવ મિશ્રાએ દિલ્હીમાં એક શાનદાર કોચર રનવે શોકેસ સાથે નવા કલેક્શન ધ શ્રાઇનની શરૂઆત કરી
ડિઝાઇનરે સારા અને ઇબ્રાહિમ અલી ખાનના પ્રથમ ભાઈ-બહેન રનવે દેખાવ સાથે પોતાનું નવું કલેક્શન લોન્ચ કર્યું નવી દિલ્હી | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: 4 ઑક્ટોબરની સાંજે, પ્રખ્યાત કોચરિયર અભિનવ મિશ્રાએ છતરપુરના લીલાછમ બગીચાઓમાં, તારાઓ નીચે, ધ શ્રાઇન સાથે તેમના બહુપ્રતિક્ષિત વાર્ષિક કોચર રનવે શોકેસનું અનાવરણ કર્યું. એક ઐતિહાસિક ક્ષણમાં, સારા અલી ખાન બીજી વખત મિશ્રાના મ્યુઝ અને શોસ્ટોપર તરીકે ચાલ્યા, અને …
Read More »મહેતાનાં ત્રણ પદ અતિ પ્રિય છે: વૈષ્ણવનું,વિશ્વાસનું અને વિરક્તિનું.
જેની શ્રદ્ધા હોય ઊંડી,એની સ્વિકારાય હૂંડી મંત્રમાં જે અક્ષરો જુએ છે એ મંત્રનો અપરાધ કરે છે. “પદ એ નાન્યતર જાતિ છે,નાન્યતર જાતિ વધારે નિર્દોષ હોય છે એટલે પદ પ્રિય છે” “મારા માટે રામ નામ જ અષ્ટાંગ યોગ છે.” રામ મહામંત્ર છે,જપો નામની રીતે અને ફળ મંત્રનું આપે! રામનામ સબીજ,સજીવ છે નરસિંહ મહેતાને જ્યાં સ્વયં કૃષ્ણએ મહારાસનો અનુભવ કરાવ્યો એવી રસભૂમિ …
Read More »ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ
ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ‘ માનસ ગોપનાથ’ પ્રારંભ ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ‘ માનસ ગોપનાથ’ પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની સાધના ભૂમિ, જ્યાં શ્રી …
Read More »પીએસએમ હોસ્પિટલ કલોલ (ગાંધીનગર)ને જરૂરિયાતમંદ દર્દી-નારાયણોની અવિરત સેવાના ભગિરથ કાર્ય બદલ પ્રાપ્ત થયો “આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ”
નેશનલ લેવલની પ્રતિષ્ઠિત એચ.ઓ.કોન. કોન્કલેવ 2.0 ખાતે પ્રાપ્ત થયું બહુમાન ઉત્તર ગુજરાત અને ગાંધીનગર જિલ્લાની જાણિતી એવી પીએસએમ હોસ્પિટલ ફરી એકવાર દર્દી સેવા ક્ષેત્રે ગુણવત્તાસભર કાર્ય બદલ મિસાલ રૂપ બની છે. 2014 માં કાર્યરત થયા બાદ જરૂરિયાતમંદ દર્દી-નારાયણોની સેવાનો યજ્ઞ સતત પ્રજ્વલિત રહ્યો છે. આ ક્ષેત્રે એક પછી એક કરેલા ઉમદા કાર્ય બદલ તાજેતરમા નેશનલ લેવલની એચ.ઓ. કોન. કોન્કલેવ- 2.0માં અમદાવાદ ખાતે …
Read More »કંતારા: પ્રકરણ 1ની બોક્સ ઓફિસ પર છપ્પડ ફાડ કમાણી ચાલુ
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: ઋષભ શેટ્ટીની કંતારા: પ્રકરણ 1 બોક્સ ઓફિસ પર તેની છપ્પડ ફાડ કમાણી ચાલુ રાખી છે, કંતારા: પ્રકરણ 1 એ ભારત અને વિદેશમાં હાઉસફૂલ રહી હતી. 2022ની બ્લોકબસ્ટર ફિલ્મની ખૂબ જ અપેક્ષિત પ્રિક્વલ દેશભરના થિયેટરોમાં હાલ ધૂમ મચાવી રહી છે, જે ધીમી પડવાના કોઈ સંકેત દેખાતા નથી. દશેરા પર તેની ભવ્ય રજૂઆત બાદ, ફિલ્મને અસાધારણ …
Read More »જાણો SIPના નાણાકીય ગેરશિસ્તના 10 મુખ્ય મુદ્દાઓ
SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ નવરાત્રીનો ઇતિહાસ આમતો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે, સાથે આ સમયે આપણે આપણી વ્યક્તિગત લડાઈઓ પર વિચાર કરવાનો પણ એક ઉત્તમ સમય છે. ખાસ કરીને નાણાકીય અગવડતાની લડાઈ અને શિસ્તતા. જેને એક નમ્ર છતાં શક્તિશાળી SIP (વ્યવસ્થિત રોકાણ યોજના). સુસંગતતા અને શિસ્ત સાથે, તમારી SIP તમને તે લડાઈઓ લડવામાં …
Read More »ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમાજના આર્થિક રીતે નબળા અને બેરોજગાર યુવાઓને રોજગારની તક પૂરી પાડવા માટે ૧૨૧ જેટલી JCB મશીનોનું વિતરણ તેમજ ધોરણ ૧૨માં પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કરવામાં આવ્યા. …
Read More »સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ શ્રી યતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ (માધવ ગ્રુપ) અને તેમના મંડળના તમામ સદસ્યોના આયોજનમાં આજ રોજ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત પ્રજાપતિ સમાજના યુવક-યુવતીઓ માટે આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવનગર, વડોદરાથી લઈને અમદાવાદ સુધીના વિવિધ વિસ્તારોના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા …
Read More »
Aajna Samachar