રાષ્ટ્રીય

રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. – શ્રી મોરારિબાપુ

ગોપનાથ તીર્થમાં રામકથા’માનસ ગોપનાથ’ ગાનમાં ઉજવાયો રામ જન્મોત્સવ નરસૈયાનીચેતનાભૂમિગોપનાથતીર્થમાંરામકથા’માનસ ગોપનાથ’ ગાનમાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. આજની કથામાં સાંપ્રત ચિંતન સાથે રામજન્મોત્સવઉજવાયો. ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાંરામકથા’માનસ ગોપનાથ’ ગાનમાં શ્રી મોરારિબાપુએક્થા પ્રસંગ સાથે એક પત્ર જિજ્ઞાસા સંદર્ભે ચિંતન વ્યાખ્યા કરતાં કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક એટલે સમગ્રનો વિચાર, …

Read More »

રામજનમની ગરિમાપૂર્ણ પણ સાદાઇથી ઊજવણી થઇ.

“હું કેવળ ધર્મ પકડીને જ નહીં નથી ચાલતો વિજ્ઞાન અને અધ્યાત્મને પકડીને પણ ચાલુ છું.” “બોલિંગ થતી રહેશે ત્યાં સુધી બેટિંગ કરતો રહીશ,હું થાક્યો નથી અને થાકવાનો નથી,હું સિકસરો મારતો રહીશ” સનાતનીઓ જાગો!! વિજ્ઞાન ગતિ આપે અને ધર્મ દિશા આપી શકે છે વ્યાસપીઠ પર રોજ સતત અનેક પત્રો,ચિઠ્ઠીઓ પ્રશ્નો આવતા હોય છે એમાંના બધા જ પ્રશ્ન સારા જ હોય છે …

Read More »

આ તહેવારોની સિઝનમાં ફોર્ચ્યુન હોટેલ્સ સાથે આનંદદાયક રજાઓની ઉજવણી કરો

દિલ્હી | ૧૦મી ઓક્ટોબર ૨૦૨૫: આ તહેવારોની સિઝનમાં, ફોર્ચ્યુન હોટેલ્સ, મેમ્બર ITC હોટેલ્સ ગ્રુપ, પ્રવાસીઓને તેના ખાસ ‘ફોર્ચ્યુન ફેસ્ટિવ બ્રેક્સ’ સાથે એકતાના આનંદને ફરીથી શોધવા માટે આમંત્રણ આપે છે. દરેક રજાને વધુ આનંદદાયક બનાવવા માટે વિચારપૂર્વક રચાયેલ, આ ઓફર સ્માર્ટ બચત, ગરમ આતિથ્ય અને આનંદ અને આશ્ચર્યથી ચમકતા અનુભવો દ્વારા પરિવારો અને મિત્રોને નજીક લાવે છે. પહાડોમાં શાંત રિટ્રીટ હોય, …

Read More »

એમેઝોન ગ્રોસરીના ફેસ્ટિવલ સિલેક્શનની સાથે તમારી દિવાળીને વધુ વિશેષ બનાવો

આ તહેવારની મોસમમાં ગ્રાહક એમેઝોન ગ્રોસરી પર પ્રિમિયમ અને સ્વાસ્થ્ય કેન્દ્રિત તહેવારની વાનગીઓ ખરીદી રહ્યા છે, જેમાં બેરી અને એવોકાડો જેવા ફળોમાં અનુક્રમે 3 ગણો અને 2 ગણો વધારો થયો છે, જ્યારે સૂકામેવામાં 21 ગણો વધારો થયો છે ‘દિવાળી સ્પેશિયલ’ માટે નવી ડીલ્સ અને ઓફર્સ હવે ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2025માં તમામ વર્ગોમાં ઉપલબ્ધ છે, ગ્રાહકો એમેઝોન ફ્રેશ …

Read More »

વેદાંત, પ્રશાંત, એકાંત, ભેદાંત, ભાવાંત-આ નર(રૂપી) સિંહનાં પંચાનન છે.

બાપુની સતત વહેતી અશ્રુધારા સાથે નરસિંહ મહેતાનાંપિતાનાંશ્રાધ્ધનું આખ્યાન દરેકને રડાવી ગયું જાણ્યા પછી માણસ પ્રશાંત ન થાય તો એની જાણકારીમાં ધૂળ પડી. બધું જ હોવા છતાં હક્કનો દાવો ન કરે એને સાધુ કહેવો. એકાંત ભજનાનંદીની ચેતના છે;કથા મારું બહુ મોટું એકાંત છે. ગોપનાથમહાદેવનાં બ્રહ્મચારી ટ્રસ્ટ અને મહંત ટ્રષ્ટનાંગાદીપતિઓસીતારામ બાપુ અને આત્માનંદ બાપુને પ્રણામ કરીને પાંચમા દિવસની કથાનો આરંભ કરતા બાપુએ …

Read More »

નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના

ગોપનાથમાંરામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાનાપિતાશ્રીના શ્રાદ્ધનું કર્યું આખ્યાન ગાન તીર્થસ્થાન ગોપનાથમાંરામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાનાપિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના છે. રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ‘ બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા બિદિતતુમ્હારી’ ‘નાથ કૃપા અબ ગયઉબિષાદા, સુખી ભયઉ પ્રભુ ચરનપ્રસાદા…’ કેન્દ્ર સૂત્ર રાખી …

Read More »

શબ્દ બે રીતે આવે:કાં ઉપરથી આવે અને કંઠમાંથી નીકળે,કાં નીચે કોઠામાંથી નીકળીને કંઠમાં આવે.

ઇન્દ્રિયો જેની દાસી થવા તૈયાર થઈ હોય એને હું ગોંસાઈ કહું છું. “નરસિંહ વિશે બહુ સંશોધન રહેવા દો!થાકી જશો,હરિ ભજો!” કૃષ્ણની પ્રત્યેક ચેષ્ટામાં કંઈકને કંઈક સંદેશ હોય છે. ગોપનાથ મહાદેવની રસભરી ભૂમિ પર સ્વાન્ત: સુખાય ચાલી રહેલી રામકથા આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશતા પહેલા એક નાનકડો ઉપક્રમ રચાયો: બાપાલાલભાઈ ગઢવી ગુજરાતી લોકવાર્તા ક્ષેત્રમાં આદરપાત નામ.૫૦ જેટલી લોકવાર્તાઓનો સંગ્રહ ‘કોને રંગ દેવો’ …

Read More »

ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સે શૂન્ય-ઉત્સર્જન ટ્રકિંગને આગળ ધપાવ્યું, એન્વીઇરો વ્હીલ્સ મોબિલિટીને અત્યાધુનિક પ્રાઇમા E.55S ઇલેક્ટ્રિક પ્રાઇમ મૂવર્સ ડિલીવર કર્યા

મુંબઇ | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: ટકાઉ મોબિલીટીમાં અગ્રણી એવી ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સએ આજથી વીજળીસ વીજળી , માઇનીંગ, સિમેન્ચ અને સ્ટીલ ક્ષેત્ર માટે ગ્રીન કોમર્શિયલ ઉકેલો પૂરી પાડતી અગ્રણી ઇન્વીઇરો વ્હીલ્સ મોબિલીટીને એડવાન્સ્ડ Tata Prima E.55S ઇલેક્ટ્રિક પ્રાઇમ મુવરની ડિલીવરીનો પ્રારંભ કર્યો છે. આ કાફલાની સૌપ્રથમ બેચને રાજસ્થાનના Chittorgarh સોંપવામાં આવી હતી. હેવી-ડ્યૂટી, શૂન્ય ઉત્સર્જન પ્રાઇમા E.55Sને ખનિજો અને ઓરના …

Read More »

રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ ભારતનું પ્રથમ ઑટોમેટિક ફુલી સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરશે કૉન્ક્રીટ બ્લૉક મેન્યુફેક્ચરિંગમાં નવી સિદ્ધિ

ગુજરાત, અમદાવાદ | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ  પ્રાઇવેટ લિમિટેડ (ફેક્ટરી અહમદાબાદ-કઠવાડા હાઇવે પર આવેલી છે અને કોર્પોરેટ ઓફિસ ઇસ્કોન ક્રોસ રોડ ખાતે આવેલી છે. કૉન્ક્રીટ બ્લૉક મશીન બનાવતી કંપની, રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ એ ભારતનું પ્રથમ ફુલી ઓટોમેટિક સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનું શરૂ કર્યું છે. જે કૉન્ક્રીટ બ્લૉક અને પેવર હેન્ડલિંગના દરેક સ્ટેજને વધુ અસરકારક અને ઓટોમેટેડ …

Read More »

એનએફઓ એલર્ટ: એસયુડી લાઈફે એસયુડી લાઈફ નિફ્ટી અલ્ફા 50 ઇન્ડેક્સ ફંડ શરૂ કર્યો

ગુજરાત, અમદાવાદ | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: એસયુડી લાઈફ ઇન્શ્યોરન્સેએસયુડી લાઈફ નિફ્ટી અલ્ફા 50 ઇન્ડેક્સ ફંડશરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવું ફંડ ઓફરિંગ (એનએફઓ) એનિફ્ટી અલ્ફા 50 ઇન્ડેક્સને ટ્રૅક કરે છે, જે સ્માર્ટ બીટા બેંચમાર્ક છે અને ભારતના સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સ્ટોક્સને ઓળખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.ન્યુ ફંડ ઑફર (એનએફઓ) 6 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2025 સુધી ખુલ્લું રહેશે. …

Read More »