જીવનશૈલી

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

મહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે. કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે જ સાર્થક છે જ્યારે બીજાનું શોષણ ન કરે. શ્રોતા વક્તાનું સાધન નહીં પણ સાધ્ય થઈ જાય એ જરૂરી છે. શાંત ચિત્ત અને એકાંત મળી જાય તો સર્વસ્વની પ્રાપ્તિ થઈ શકતી હોય છે. એટલા એકલા થઈ જાઓ કે ગુરુ સિવાય તમારી પાસે કોઈ જ ન રહે પતિત પાવની …

Read More »

અમદાવાદમાં શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન થયું

અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪:  અમદાવાદમાં નાના ચિલોડા પાસે આવેલા રાયસણ ગામમાં શ્રી રામ રામદેવજી મંદિર ખાતે શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત 12 નવેમ્બરના રોજ તુલસીજી સંગ શ્રી શાલીગ્રામજી (ઠાકોરજી) ના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ ઉત્સવ અંતર્ગત 6 નવેમ્બરના રોજ શ્રી ગણેશ સ્થાપના, અને તેમજ 10 નવેમ્બર સોમવારના રોજ …

Read More »

ફિનો બેંકે ઘરની બચતમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી “ગુલ્લક” એકાઉન્ટ શરૂ કર્યું

ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર રૂ. 2 લાખ સુધીનું વીમા કવર અને વ્યાજની માસિક ચુકવણી મળશે  અમદાવાદ 11 નવેમ્બર 2024: બેંકિંગને આસાન, સરળ અને સુવિધાજનક બનાવ્યા બાદ ફિનો પેમેન્ટ્સ બેંક હવે ગ્રાહકોને વધુ બચત કરાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રાહકો માટે મૂલ્ય સર્જનની દિશામાં પોતાના પ્રયાસોને ચાલુ રાખતા ફિનો બેંકે આજે એક નવા બચત એકાઉન્ટ ‘ગુલ્લક’ને શરૂ કરવાાની જાહેરાત કરી …

Read More »

હર્બલાઈફ ઈન્ડિયાની એથ્લીટ્સને સશક્ત બનાવવા માટે આયર્નમેન 70.3 ગોવા 2024 સાથે ભાગીદારી

લાગલગાટ ત્રીજા વર્ષ માટે સફળ સહયોગ ચાલુ જ રહ્યો છે  અવ્વલ હેલ્થ અને વેલનેસ કંપની, કમ્યુનિટી અને પ્લેટફોર્મ હર્બલાઈફ દ્વારા જોડાણના લાગલગાટ ત્રીજા વર્ષે આયર્નમેન 70.3 ઈન્ડિયા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. આ કરાર પ્રીમિયમ સ્પોર્ટસ ન્યુટ્રિશન થકી એથ્લેટિક પરફોર્મન્સને ટેકો આપવાની હર્બલાઈફની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. આયર્નમેન 70.3 ઈવેન્ટ વર્લ્ડ ટ્રાયેથ્લોન કોર્પોરેશન (ડબ્લ્યુટીસી)ને સંલગ્નિત અવ્વલ લાંબા અંતરની ટ્રાયેથ્લોન છે. …

Read More »

શેલ્બી હોસ્પિટલનો એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન ડિપાર્ટમેન્ટ એથ્લેટ્સને આપશે સ્પેશિયલ કેર

અત્યાધુનિક સુવિધાઓ સાથે અત્યંત કુશળ સર્જનો અને સ્પોર્ટ્સ મેડિસિનના નિષ્ણાતો મળીને એથ્લેટ્સ અને દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર પૂરી પાડશે અમદાવાદ ૧૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર પ્રોવાઈડર શેલ્બી હોસ્પિટલ્સે એક એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન વિભાગ શરૂ કર્યો છે. આ વિભાગ, રમત-ગમત સંબંધિત ઇજાઓની સારવાર અને એથ્લેટિક પર્ફોર્મન્સને ઉચ્ચતમ સ્તર સુધી લઇ જવા માટે ખાસ કામ કરે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે …

Read More »

પરમપૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિ નિમિતે અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી

અમદાવાદ 08 નવેમ્બર 2024: અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા આજે શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પારકર સમાજનું ૨૦૨૪નું સૌથી મોટું સામાજિક સ્નેહ મિલન યોજવામાં આવ્યું.આ દરમિયાન બાપાની પૂજન વિધિ પ્રથમા બ્લડ બેંક દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ, સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય જન્મોત્સવ, શ્રી …

Read More »

મોરારી બાપુએ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી

ગુજરાત, અમદાવાદ 08 નવેમ્બર 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા – માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂજ્ય બાપૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા વાયદાને યાદ કર્યો હતો. રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જો હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પ સાહેબ, …

Read More »

પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે: શ્રી મોરારી બાપુ

*અનુકરણ એક પ્રકારનું મરણ છે.* *જે અખંડ છે એ બ્રહ્મ છે.* *આપણને અનુરાગની છાયામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય.* *મંત્ર જપવો પડે છે અને નામનું સ્મરણ થાય છે.* *જપથી સિદ્ધિ મળે છે અને સ્મરણથી શુદ્ધિ મળે છે.* *જપ એકલા કરવાના હોય અને સ્મરણ સંકીર્તન સમૂહમાં,આંસુઓ સાથે થાય.* પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે ખુબ સુંદર જિજ્ઞાસાનો …

Read More »

થમ્સ અપ દ્વારા અલ્લુ અર્જુન સાથે વર્ષની સૌથી યાદગાર ભાગીદારીનું ટીઝર રજૂ

ટીઝર માટે લિંક – HERE નવી દિલ્હી 08મી નવેમ્બર 2024: ભારતની આઈકોનિક ઘરમાં વૃદ્ધિ પામેલી અને બોલ્ડ તૂફાની જોશ સાથે પ્રતિકાત્મક બ્રાન્ડ થમ્સ અપ દ્વારા તાજેતરમાં અલ્લુ અર્જુનના નિર્વિવાદ રુઆબને ચમકાવતું મંત્રમુગ્ધ કરનારું ટીઝર રજૂ કરવામાં આવ્યું. આ નક્કર પગલાં સાથે બ્રાન્ડ રોમાંચની લહેર લાવીને ચાહકોને હવે પછી શું થવાનું છે તે અંગે ઉત્સુકતા વધારવા માટે સુસજ્જ છે. આ ટીઝર …

Read More »

સાયકલ પ્યોર અગરબત્તીએ અયોધ્યામાં 121 ફૂટની અગરબત્તી પ્રગટાવીને ઈતિહાસ રચ્યો

અયોધ્યાના આકાશ ને પ્રકાશિત કર્યું અને વાતાવરણને મધુર સુગંધથી ભરી દીધું, જે આપણા સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની અને ઉજવણીની પ્રતિબદ્ધતાને ફરીથી દ્રઢ કરી અયોધ્યા 07 નવેમ્બર 2024: સાયકલ પ્યોર અગરબત્તી ભારતની અગ્રણી હોમ પૂજા બ્રાન્ડ રઘુકુલ ફાઉન્ડેશનની સાથે મળીને અયોધ્યાના ભરતકુંડ મહોત્સવમાં એક અદ્વિતીય 121 ફૂટની અગરબત્તીની સાથે ભવ્યતા, દિવ્યતા અને આકર્ષક સુગંધનો અનુભવ પ્રદાન કરે છે. આ સાત દિવસના …

Read More »