જીવનશૈલી

અમદાવાદના બાઈકર્સે “રોડ સેફ્ટી” ના મેસેજ સાથે 12 દિવસમાં સ્પીતિ વેલી, હિમાચલ પ્રદેશ સુધીની 3500+ કિમી એડવેન્ચર સર્કિટ રાઈડ પૂર્ણ કરી

દેવ ઓઝા, આગમન ગુપ્તા, મિહિર દવે, બાલકૃષ્ણ, રોહિત કાર્કી અમદાવાદના ઉત્સુક મોટરસાયકલ સવારો અને એલિસિયમ એડવેન્ચર્સ બાઈકર્સ ગ્રૂપ સાથે સંકળાયેલા અન્ય રાજ્યોમાંથી એક મહિલા બાઇકર સહિત 3 અન્ય બાઇકરોએ માર્ગ સલામતીના મેસેજ સાથે હિમાચલ પ્રદેશમાં સ્પીતિ ખીણમાંથી 3500 કિલોમીટરથી વધુનું અંતર કવર કરીને રોમાંચક અને પડકારજનક મોટરસાઇકલ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. હૈદરાબાદ અને ગુવાહાટીના રાઇડર્સ પણ આ સાહસિક પ્રવાસમાં …

Read More »

ક્રેડાઈ મહિલા વિંગ સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કરશે

અમદાવાદ 09 સપ્ટેમ્બર 2024: આજના ઝડપથી વિકસતા ડિજિટલ વિશ્વમાં, સાયબર સિક્યુરિટી વ્યક્તિઓ અને વ્યવસાયો માટે એકસરખું ચિંતાનો વિષય બની ગઈ છે. આ વધતા જોખમોને પહોંચી વળવા માટે, ક્રેડાઈ મહિલા વિંગ અમદાવાદ 10 સપ્ટેમ્બરના રોજ “પ્રોટેક્ટ યોરસેલ્ફ ફ્રોમ સાયબર સ્કેમ” નામના વિશિષ્ટ સેશનનું આયોજન કરી રહી છે. પ્રખ્યાત સાયબર સિક્યુરિટી વિદ્વાન કૌશિક પંડ્યા સત્રને સંબોધિત કરશે અને નવીનતમ સાયબર સિક્યુરિટી સ્કેમ્સ …

Read More »

પી.એસ.એમ હોસ્પિટલમાં ઓપરેશન વિના જ 7 વર્ષના બાળકના પેટમાંથી ડૉક્ટરે દોઢ ઈંચનું લોહીચૂંબક બહાર કાઢ્યું

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા સમયે કલોલનું બાળક લોહીચૂંબક ગળી ગયું હતું ગુજરાત ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૪: પી.એસ.એમ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ રાત્રે 10 કલાક આસપાસ ઇમરજન્સીમાં સાત વર્ષના ધૃવિલ મહેશભાઈ ઠાકોર રહેવાસી પંચવટી કલોલને તેમના માતા પિતા પી.એસ.એમ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવ્યા હતા. તેમનું સાત વર્ષનું બાળક મોંઢામાં લોહ ચુંબકથી રાખી રમતા લોહી ચુંબક પેટમાં ઉતરી ગયું હતું. …

Read More »

મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો સમાજ સુધારકોને યાદ કરી તેઓને પ્રણામ: મોરારી બાપુ

શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે. સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે. તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે. સાધુ પાસે શબ્દ નહીં,વચન છે. બધા જ નિયમ છૂટી જાય ત્યારે પરમાત્મા પકડમાં આવે છે. કામ સર્જક છે,લોભ સંરક્ષક છે અને ક્રોધ સંહારક છે. મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી,ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો …

Read More »

મંગલમૂર્તિ ગણેશ ચોથથી ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ઇલોરા ગુફાનાં સાન્નિધ્યમાં રામકથાનો મંગલ આરંભ

માનસ કંદરા’ મહેશ એન.શાહ.  કથા ક્રમાંક-૯૪૨ દિવસ-૧ તા-૭ સપ્ટેમ્બર. “આ ગુફાઓ કલાકૃતિ નહીં પણ ધ્યાનકૃતિ છે” “આ કંદરાઓ કારીગરોએ નહીં,પણ સાધકોએ ધ્યાન કરીને બનાવી છે” કથા ચમત્કાર નથી,સાક્ષાત્કાર છે. “બધું જ છોડજો,ક્યારેય કથા ન છોડશો” બીજ પંક્તિ: એહિ બિધિ કથા કહહિ બહું ભાંતિ; ગિરિ કંદરા સુની સંપાતી તુરત ગયઉં ગિરિબર કંદરા; કરૌં અજય મખ અસ મન ધરા શ્રી સદ્ગુરુ જનાર્દન …

Read More »

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

ડાયાબિટીઝ સાથે જીવવું એ અનેક ચીજોનો સામનો કરવા જેવું છે. તેમાં સતત ગ્લુકોઝ દેખરેખ, ભોજન આયોજ અને નિયમિત કસરત જાળવવાની જરૂર પડે છે. જે તે વ્યક્તિએ ગ્લુકોઝ સ્તરો પર દૈનિક પ્રવૃત્તિઓ કેવી અસર કરે છે તેને ધ્યાનમાં લેવું જોઇએ અને અચાનક આવતા ફેરફારો સામે સજ્જ રહેવું જોઇએ. ડાયાબિટીઝ તણાવ તરીકે જાણીતી આ જવાબદારીઓની અવિરત સાયકલ અને ચિંતાઓ ભારતમાં[1] ટાઇપ 2 …

Read More »

વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનનો શુભારંભ કરે છે હિન્દુસ્તાન ઝીંક – ઈવેન્ટ પોસ્ટર અને રેસ ડે જર્સી લોંચ કરી

આગામી 29મી સપ્ટેમ્બર 2024ના રોજ નિર્ધારિત મેરેથોન માટે રજિસ્ટ્રેશન શરૂ ઉદયપુરના કલેક્ટર શ્રી અરવિંદ પોસવાલ, ઉદયપુરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી અજયપાલ લાંબા અને હિન્દુસ્તાન ઝીંકના સીઈઓ શ્રી અરુણ મિશ્રા આ લોંચ ઈવેન્ટમાં ઉપસ્થિત રહી શોભા વધારી 06 સપ્ટેમ્બર 2024: હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે (NSE: HINDZINC) આગામી 29 સપ્ટેમ્બર, 2024ના રોજ આયોજિત સૌપ્રથમ વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનની ઘોષણા કરીને ગ્રામિણ …

Read More »

સોની બીબીસી અર્થના અર્થ ઈન ફોકસ માટે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ

નેશનલ 05 સપ્ટેમ્બર 2024: રોચક વાર્તા અને અર્થપૂર્ણ પહેલો માટે જ્ઞાત સોની બીસીસી અર્થ દ્વારા તેની ફોટોગ્રાફી સ્પર્ધા અર્થ ઈન ફોકસની ચોથી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે. અસીમિત શક્યતાઓના ફલક સાથે ચેનલે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ થીમ હેઠળ ભારત પર તેમનું અજોડ પરિપ્રેક્ષ્ય દર્શાવવા માટે ફોટોગ્રાફીના શોખીનો માટે મંચ સ્થાપિત કર્યો હતો. અર્થ ઈન ફોકસ આપણી પૃથ્વીની સમૃદ્ધિની ઉજવણી કરે …

Read More »

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ કાર્યરત થઇ હતી જેને પગલે અણધાર્યા ભારે વરસાદને લીધે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે તો જાનમાલને પણ બહુ જ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ૨૮ જેટલા મૃત્યુ આ …

Read More »

ચોમાસામાં ગીર અને આશિયાટિક સિંહ – ડૉ. કરીમ કડીવાર

ચોમાસા દરમિયાન ગીરનું જંગલ હરિયાળું બની જાય છે, અને આશિયાટિક સિંહો આ ઋતુમાં નવા જીવનશક્તિથી ભરાઈ જાય છે. વરસાદથી ગીરની કુદરતી સુંદરતા ચમકી ઊઠે છે અને સિંહોને શિકાર કરવો વધુ સરળ બને છે. ચોમાસામાં જ સિંહોના કુટુંબો મોટા બને છે, અને ગીરના જંગલમાં તેમની સંખ્યા વધે છે. આ ઋતુ સિંહોના સંવર્ધન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સાથે બીજાં જાનવરો જેમ …

Read More »