ડો. અંકિત શાહ, કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા વડોદરા 04 ડિસેમ્બર 2024: આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઘણીવાર પોતાને એવી રીતે રજૂ કરતી હોય છે કે જેની અવગણના કરવી સરળ હોય છે, પરંતુ તે ક્યારેક ખૂબજ ગંભીર ચિંતાઓનો સંકેત પણ આપે છે. વારંવાર મૂત્રમાર્ગમાં ચેપ (યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન (યુટીઆઇ) એક એવી સમસ્યા છે, જે ઘણીવાર સામાન્ય લાગે છે અને …
Read More »જીવનશૈલી
શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે આવતીકાલે 5 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અમદાવાદ 04 ડિસેમ્બર 2024: પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સાના માર્ગદર્શનમાં નિર્માણ પામેલા શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામ એ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય છે. જેમાં સુંદર કલાકૃતિ યુક્ત જિનાલય, …
Read More »એમેઝોન ફેશન દ્વારા 6 થી 11 ડિસેમ્બર સુધી ‘વૉર્ડરોબ રિફ્રેશ સેલ’ની 15મી આવૃત્તિનો પ્રારંભ: વિન્ટર સ્ટાઇલનો ધમાકેદાર પ્રારંભ
ગ્રાહકો સમગ્ર ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સની ટોપ બ્રાન્ડ્સ ઉપર 50%-80% છૂટ સાથે ‘મહા બચત’નો આનંદ મેળવી શકે છે અને તમામ પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર લઘુતમ 40% છૂટ મેળવી શકે છે કોલમ્બિયા, મોકોબારા, સ્વારોવસ્કી, બોસ, ન્યૂ બેલેન્સ સહિત અનેક બ્રાન્ડ્સ તરફથી નવા લોન્ચિંગ ટોમી હાઇફિગર, વોકોલ, ડેસ્લે પેરિસ અને એસેમ્બલી જેવી પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર ફ્લેટ 10%ની છૂટ + નો કોસ્ટ EMI સાંજે …
Read More »હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો
નવી દિલ્હી 03 ડિસેમ્બર 2024: કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી પ્રતિષ્ઠિત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એક અનોખી ભેટ આપી છે. ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલ કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન” છે. જે 2.120 કેરેટનો ઉત્કૃષ્ટ હીરો ભારતની એકતા, સૌંદર્ય અને અનંત તેજનું પ્રતીક છે, જેને સુરતના કુશળ કારીગરો …
Read More »HCPIDના સહયોગથી ભારત ફ્લોરિંગ એન્ડ ટાઇલ્સે ‘શૂન્યા તાલ કલેક્શન’ લોન્ચ કર્યું
મુંબઈ, ભારત 01 ડિસેમ્બર 2024: ભારત ફ્લોરિંગ્સ એન્ડ ટાઇલ્સ (BFT), હસ્તકલા સિમેન્ટ ટાઇલ્સના ઉત્પાદક અને ભારતીય ડિઝાઇન હેરિટેજના કસ્ટોડિયન, BFT X HCPID શૂન્યા તાલ કલેક્શન લોન્ચ કરવાની જાહેરાત કરે છે. આ વિશિષ્ટ શ્રેણી હેરિટેજ સાથે નવીનતાને મિશ્રિત કરે છે, આધુનિક સૌંદર્ય અને ટાઇલ્સમાં ભારતીય ડિઝાઇનના કાલાતીત સિદ્ધાંતોને કેપ્ચર કરે છે. એક ખાસ કાર્યક્રમમાં પેનલ ટોક સાથે કલેક્શન રજૂ કરવામાં આવ્યું …
Read More »મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારોને સહાય
ગુજરાત, અમદાવાદ 01 ડિસેમ્બર 2024: થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે મહારાષ્ટ્ર પરિવહનની બસ એક બાઈક સવાર ને બચાવવા જતાં અકસ્માતનો ભોગ બની હતી અને તે દુઃખદ ઘટનામાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ સિવાય સેલવાસ નજીક અકસ્માતમાં સુરતના ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. વિવિધ અકસ્માતમાં આ પ્રમાણે ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ …
Read More »બુદ્ધપુરુષનો શબ્દસ્પર્શ,રૂપ રસ અને ગંધ ઔષધિ છે.
રામચરિત માનસ-સદગ્રંથ ઔષધિ છે. ગંગાજળ,ગાયનું દૂધ ઔષધિ છે. વૃક્ષો અને વૃધ્ધો ઔષધિ છે. રાજકોટને રામમય બનાવીને સદ્ભાવના રામકથાએ લીધો વિરામ આ વિજયભાઇને પદ્મશ્રી મળવો જોઇએ:બાપુ કથા બીજ પંક્તિઓ: બ્યાપકુ એકુ બ્રહ્મ અબિનાસી; સત ચેતન ઘન આનંદ રાસિ -બાલકાંડ દોહા-૨૩ જિન્હ કે રહી ભાવના જૈસી; પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી. -બાલકાંડ દોહા-૨૪૧ કથા ક્રમમાં ૯૪૭મી અને રાજકોટની ૧૨મી નવદિવસીય રામકથાનાં આજે …
Read More »રામકથા ત્રિભુવનીય કોષ છે,આમાં બધું જ છે.
*હું બહુ બીઝી છું,કારણ કે હું ઇઝી છું:મોરારિબાપુ* *રામાયણ ખાલી હિસ્ટ્રી નથી,બહુ મોટી મિસ્ટ્રી છે.* *વેદનું પણ રક્ષણ થવું જોઈએ.* *વેદ જેવું વૃદ્ધ કોણ છે!વેદનો મહિમા સચવાવો જોઈએ.* *ગાયોનું જતન કરજો,પૂજા જ નહીં એને પ્રેમ કરજો.* *જો હિન્દુસ્તાની હો તો કારણ વગર વૃક્ષોને ન કાપતા.* *આઠ દિવસમાં ૫૪ કરોડ જેવી રાશિ એકઠી થઇ છે.* *વૃદ્ધને પ્રણામ એ બ્રહ્માને પ્રણામ કરીએ …
Read More »30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સાથે શિયાળાનું સ્વાગત કરો
પ્રાઇમ ગ્રાહકો વિકએન્ડમાં ફળો અને શાકભાજી પર ફ્રી ડિલિવરીની સાથે-સાથે ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 50 કૅશબૅક સાથે 45% સુધીની છૂટ મેળવી શકે છે બધા નવા ગ્રાહકો 8 ડિસેમ્બર 2024 સુધી માંસ, સીફૂડ અને ઇંડા પર ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 60 કૅશબૅક સાથે 45% સુધીની છૂટનો આનંદ માણી શકે છે તમારી શિયાળાની ઋતુને વિશેષ વિશેષ …
Read More »મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવની પેરા એથલીટ દીકરી વેદાંશીને શુભાષિશ પાઠવ્યા
પેરા એથલીટમાં વેદાંશીએ ૧૨ ગોલ્ડમેડલ, ૦૨ સિલ્વર, ૦૨ બ્રોન્ઝ મેડલ અને ૨૫ પ્રમાણપત્ર મેળવ્યા છે આણંદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આણંદ મુલાકાત દરમિયાન પીપળાવ આશાપુરા માતાના મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં મુખ્યમંત્રીશ્રીના મંદિર આગમન સમયે મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત પીપળાવ ગામની પેરા એથલીટ દીકરી વેદાંશી પટેલે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. જેને મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ વધાવી લીધું હતું. …
Read More »
Aajna Samachar