જીવનશૈલી

મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે.  મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને …

Read More »

અમદાવાદ ટાઈમ્સ ફેશન વીક2024ની ડેઝલિંગ શરૂઆત

અમદાવાદ 14 સપ્ટેમ્બર 2024: ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પહેલ અને શહેરની સૌથી મોટી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા, બહુપ્રતિક્ષિત અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક2024, 13સપ્ટેમ્બરે અમદાવાદની હયાત રિજન્સી ખાતે ભવ્ય સ્ટાઇલમાં શરૂ થયો. પ્રથમ દિવસે હેરિટેજ, ઇનોવેશન અને ગ્લેમરનાફ્યુઝન સાથે ફેશનની રોમાંચક ઉજવણી માટે સૂર સેટ કર્યો જેણે પ્રેક્ષકોને મોહિત કર્યા. ઓપનિંગ શો, હેરિટેજ પાટણ પટોળા, ગુજરાતની સમૃદ્ધ વણાટ પરંપરાને વિઝ્યુઅલ અંજલિ હતી. સાલ્વી …

Read More »

ચિત્તનું ધ્યાન રાખવું કારણકે પરમાત્મા ચિત્તમાં નિવાસ કરે છે

સાધુ ચિત્ત સમાન અને સરળ હોય છે. ચિત્ત અને ચોટને ખૂબ નજીકનો સંબંધ હોય છે. ચિત્તને ચોટ જલ્દી લાગી જાય છે. આપણે અકારણ ખૂબ જ ભીડમાં રહીએ છીએ.  ઇલોરા કંદરાની નજીક વહી રહેલી કથાગંગાનાં સાતમા દિવસે આરંભે એક મંત્રનું ગાન કરાયું જેમાં ચિત્ત વિશે ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. બાપુએ કહ્યું કે મન અને બુદ્ધિમાં ફરક હોય છે મનનો મૂળ …

Read More »

લક્ઝરી સ્ટે: દુબઈમાં ટોચના રિસોર્ટ્સ અને હોટેલ્સ

નેશનલ, 12 સપ્ટેમ્બર, 2024: દુબઈ તેની ભવ્યતા માટે પ્રખ્યાત છે, અને તેના ટોચના રિસોર્ટ્સ અને હોટલ આ ભવ્યતાના ઉદાહરણો છે. આલીશાન ડિઝાઇનથી લઈને નૈસર્ગિક દરિયા કિનારા સુધી, દરેક સ્થળ ભવ્યતા અને અસાધારણ સેવાનું એક અલગ મિશ્રણ પ્રદાન કરે છે, જે આ વાઇબ્રન્ટ શહેરમાં એક અવિસ્મરણીય અનુભવની ખાતરી આપે છે. ભલે તમે શાંત રણમાં ભાગી છૂટવા માંગતા હોવ અથવા આકર્ષક બીચ …

Read More »

ચિત્તમાં આસક્તિ પણ છે અને વિરક્તિ પણ છે.

એકાંત આશીર્વાદક પણ છે,એકાંત ખતરનાક પણ હોય છે. “એક વખત સમગ્ર વિશ્વને માનસની આલોચનાને બદલે માનસની આરતી ઉતારવી પડશે.” દરેક અભિલાષા ખુબસુરત બંધન છે. માની કૂખ પણ ગુફા છે અને અંત સમયે સમાધિનું સુખ પણ ગુફા છે. મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ પાસેની ઇલોરા ગુફા પાસે ચાલી રહેલી રામકથા છઠ્ઠા દિવસમાં પ્રવેશી.અહીંની પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને બાપુએ ચિતની ગુફા-જ્યાં પરમ વિષ્ણુ લક્ષ્મણની સાથે …

Read More »

મીશોના ઈકોમર્સ ફેસ્ટિવ ફોરકાસ્ટ 2024: ગ્રાહકો શોપિંગ બજેટ વધારશે

ટાયર 2+ શહેરોમાં 60 ટકાથી વધુ ગ્રાહકો ઓનલાઈન શોપિંગ માટે તેમનું બજેટ વધારશે, જેનાથી ઈ-કોમર્સ પણ વધશે. 50 ટકા ગ્રાહકો ખરીદી માટે પ્રભાવકની લિંક્સ પર વિશ્વાસ કરે છે, 70 ટકા ગ્રાહકો ઉત્પાદનની પ્રભાવકની સમીક્ષા પર વિશ્વાસ કરે છે અને ખરીદી કરે છે. 75 ટકા વેચાણકર્તાઓ નવા ઉદ્યોગસાહસિકો છે, જેમાંથી ઘણા પરંપરાગત નોકરીઓમાંથી આવ્યા છે. આ ઈ-કોમર્સનું વધતું આકર્ષણ દર્શાવે છે. …

Read More »

અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ૨૪ કલાકમાં ૨૧ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું

અમદાવાદ: અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિકે ૨૪ કલાકના સમયગાળામાં ૨૧ બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે,  આ મહત્વપૂર્ણ ઘટના ૨૬ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી. અમદાવાદનાં નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક હોસ્પિટલમાં ૨૬  ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે …

Read More »

પેરન્ટહૂડમાં પ્રવેશ પર પડકારોઃ હિંસ્ર દોડ શરૂ!

અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024: પુખ્તાવસ્થા જ્યારે પેરન્ટહૂડની ધાંધલમાં પહોંચે ત્યારે સર્વ શરતો પાછળ પડી જાય છે! સોની લાઈવ પર નવી ઓરિજિનલ સિરીઝ રાત જવાન હૈ, આપણી સામે ત્રણ ઉત્તમ ફ્રેન્ડ્સના અણધાર્યા જીવનમાં ડોકિયું કરાવે છે, જેમાં રાધિતા (અંજલી આનંદ), અવિનાશ (બરુન સોબતી) અને સુમન (પ્રિયા બાપટ)નો સમાવેશ થાય છે. તેઓ બાળકો ઉછેરવાનાં સૌથી હિંસ્ર સાહસ પર નીકળી પડે છે. નવું …

Read More »

ક્રેડાઈ મહિલા વિંગના સભ્યોએ સાયબર સ્કેમ્સ સામે રક્ષણ મેળવવા માટેની ટીપ્સ શીખી ક્રેડાઈ મહિલા વિંગે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કર્યું

અમદાવાદ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪: આજના ડિજિટલી પ્રેરિત વિશ્વમાં સાયબર સુરક્ષાના જોખમો સતત વધી રહ્યા છે, ત્યારે ક્રેડાઈ મહિલા વિંગ અમદાવાદે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર “પ્રોટેક્ટ યોરસેલ્ફ ફ્રોમ સાયબર સ્કેમ્સ” ટાઇટલ વાળા વિશિષ્ટ સેશનનું આયોજન કરીને એક સક્રિય પગલું ભર્યું છે. આ સેશનને જાણીતા સાયબર સિક્યુરિટી એક્સપર્ટ કૌશિક પંડ્યા દ્વારા સંબોધવામાં આવ્યું હતું, જેમણે દેશભરમાં સાયબર સિક્યુરિટી સંબંધિત અસંખ્ય ઇવેન્ટ્સમાં વાત …

Read More »

દરેક સન્યાસ સંસારમાંથી પ્રગટ થાય છે, જેમ બાળક માતાની કૂખમાંથી પ્રગટ થાય છે

“એક લેવલ નિર્માણ કરો,લેબલને છોડી દો” આજકાલ કૃષ્ણને પણ જબરદસ્તી તંત્રમાં ખેંચવાની કોશિશ થઈ રહી છે. કોઈ બુદ્ધપુરુષની છાયામાં બેસી જાવ.દરેક પ્રકારની ગંદકી મટી જશે. વિશ્વ વિખ્યાત ઇલોરા ગુફાઓની સાંનિધ્યમાં ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ જણાવ્યું કે બાહ્ય ગુફાની સામે બેઠા છીએ અને આપણી આંતરિક ગુફામાં પ્રવેશ કરીએ.આમ તો મારો કોઈ ક્લાસ નથી,એકમાત્ર કૈલાશ છે. મનની ગુફા ભયંકર,ડરામણી,અવાવરું છે,ગંદકીથી …

Read More »