અમદાવાદ, ગુજરાત | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમદાવાદમાં આગામી 28મી ફેબ્રુઆરીએ સાંજે 04:00 વાગ્યાથી કવિશા UFIT ફ્લો ફેસ્ટ2026 યોજાવા જઈ રહ્યો છે. શનિવાર, 28 ફેબ્રુઆરીના રોજ ગુલમોહરગ્રીન્સ ખાતે ગુજરાતનો આ પ્રથમ મોટા પાયાનો સ્પિનરેવ ફિટનેસ ફેસ્ટિવલ યોજાશે, જેનો ઉદ્દેશ્ય ફિટનેસ, વેલનેસ, કોમ્યુનિટીસ અને મ્યુઝિકને એક મંચ પર લાવવાનો છે. પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર પૂજા આહુજા દ્વારા સ્થાપિત UFIT સ્પિનોવેશન દ્વારા આયોજિત …
Read More »જીવનશૈલી
લેવિટેયર: મેનિક અમદાવાદના રાત્રિના આકાશમાં ઇમર્સિવ એરિયલ થિયેટર લાવ્યું
અમદાવાદ, ગુજરાત | ૨૦મી જાન્યુઆરી ૨૦૨૬ — રવિવારે સાંજે અમદાવાદમાં ખુલ્લા આકાશ નીચે એરિયલ આર્ટ્સ ઇન્ડિયા દ્વારા ઇમર્સિવ એરિયલ થિયેટર પ્રોડક્શન, લેવિટેયર: મેનિક રજૂ થયું ત્યારે દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા. લાઇવ ક્રેન પર જમીનથી 40 ફૂટની ઊંચાઈએ સ્ટેજ કરેલા આ પ્રોડક્શને શહેરની સ્કાયલાઇનને ડ્રામેટિક પરફોર્મન્સ સ્પેસમાં પરિવર્તિત કરી, જે દર્શકોને ભારતમાં ભાગ્યે જ જોવા મળતો અનુભવ પ્રદાન કરે છે. એરિયલ …
Read More »ફ્લો અમદાવાદ દ્વારા એલિટ મિસિસ ઇન્ડિયા પેજન્ટ રનર્સઅપનું સન્માન કરવામાં આવ્યું
ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) ના અમદાવાદ ચેપ્ટરે UMB પેજન્ટ્સ દ્વારા આયોજિત એલીટ મિસિસ ઇન્ડિયા પેજન્ટમાં તાજેતરની સિદ્ધિઓ બદલ ફ્લો અમદાવાદના એક્ઝિક્યુટિવ સેક્રેટરી એમી સોનપાલ અને જોઈન્ટ સેક્રેટરી ભૂમિકા શાજવાનીનું સન્માન કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. ૨૧ ડિસેમ્બરના રોજ જયપુરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં એમી સોનપાલ અને ભૂમિકા શાજવાની બંનેને રનર્સ-અપ …
Read More »પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે સાહિત્યિક સંવાદનું આયોજન કરાયું
ગુજરાત, અમદાવાદ | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા, ‘ધ રાઈટ સર્કલ’ અને ‘કર્મા ફાઉન્ડેશન’ના સહયોગથી, ખ્યાતનામ લેખક અને ફિલ્મ નિર્માતા શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે એક સમૃદ્ધ સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું – એક એવું સત્ર જે સાહિત્યની સીમાઓ ઓળંગીને અંતરાત્મા, સાહસ અને નાગરિકત્વના પાસાઓને સ્પર્શી ગયું. મિસ્ટર સિક્કાએ મૂલ્યોથી સભર બાળપણથી લઈને એક એવા લેખક બનવા …
Read More »બીએનઆઈ અમદાવાદે વિવિધ આકર્ષક એક્ટિવિટિસ દ્વારા ‘બોસ વુમન’ ની શાનદાર ઉજવણી કરી
ગુજરાત, અમદાવાદ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — બીએનઆઈ અમદાવાદ દ્વારા તાજેતરમાં ‘બોસ વુમન’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાંજ એવી મહિલાઓ માટે સમર્પિત હતી જેઓ પોતાની મહત્વકાંક્ષા અને કાર્ય, સપના અને શિસ્ત, તેમજ આત્મવિશ્વાસ અને સાતત્ય વચ્ચે સુંદર સંતુલન જાળવે છે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને બીએનઆઈ ના વિવિધ ચેપ્ટર્સના સભ્યો એક યાદગાર અનુભવ માટે …
Read More »જૈન લોટસ ગ્રુપ પરિવારનું દિવાળી ગેટ ટુ ગેધર સરગમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું
ગુજરાત, અમદાવાદ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — જૈન લોટસ ગ્રુપ પરિવાર દ્વારા સરગમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ‘દિવાળી ગેટ-ટુ-ગેધર’ અને સ્નેહમિલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વ બાદ સભ્યો એકબીજાને મળીને નૂતન વર્ષના અભિનંદન પાઠવે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભાવતા ભોજનનો આનંદ માણે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સંમેલનનું વિશેષ આકર્ષણ સ્વામીનારાયણ સંપ્રદાયના જાણીતા ધર્મ …
Read More »દુબઈ ફિટનેસ ચેલેન્જ 2025: 30 દિવસ માટે, જોડાવવા અને સક્રિય રહેવા માટે વૈશ્વિક આમંત્રણ
યોગથી લઈને સાયકલિંગ સુધી, દુબઈમાં સક્રિય રહેવા અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના નવા રસ્તાઓ શોધો ભારત | ૦૪ નવેમ્બર ૨૦૨૫ — તમારા સ્નીકર્સપહેરી લો અને શૂઝની દોરી બાંધી લો— દુબઈ ફિટનેસ ચેલેન્જ (DFC) 2025 ફરી એકવાર પાછો ફર્યો છે, જે સમગ્ર શહેરના લોકોને સક્રિય રહેવા, સ્વસ્થ બનવા અને ફિટનેસને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કરે છે. 1 થી 30 નવેમ્બર …
Read More »વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના
વિધાર્થીઓ-વાલીઓ-દર્દીઓને વિનામૂલ્યે નિષ્ણાંત સાયકયાટ્રીસ્ટ-સાયકોલોજીસ્ટની સેવાઓ મળશે તા:૧૦ ઑક્ટોબર વિશ્વભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં ૧૦ થી ૧૫% લોકો જીવનમાં ક્યારેક અને ક્યારેક માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. જેમાંથી ૭૦ થી ૯૦% લોકોને પૂરતી સારવાર મળતી નથી અથવા તેઓ સારવાર લેવા માટે હિચકિચાટ અનુભવે છે. આ બાબતને ખાસ ધ્યાને લઈને સ્વામીનારાયણ …
Read More »ઈન્ડીવોગ્સ 2025 દ્વારા ફેમસ ડિઝાઈનર્સોએ પોતાના વસ્ત્રોને શો કેસ કર્યો
ગુજરાત, અમદાવાદ | 15મી ઓક્ટોબર 2025: FM સ્ટુડિયો ફેશનમાં સ્વતંત્ર અવાજો માટે એક મંચ બન્યો છે, જેમાં ઇન્ડીવોગ્સ ફેશન વીક 2025એ ભારતભરના ડિઝાઇનરોને એકસાથે લાવ્યા છે. આ કાર્યક્રમમાં વિશાળ સર્જનાત્મક શ્રેણીનું પ્રદર્શન કરતા, રનવે પર માલા મુંડે દ્વારા “વસ્ત્ર”, પ્રીતિ દ્વારા ડિમોરા ક્લબ, દિપ્તી ચંદ્ર દ્વારા “મમલ”, અંકિત અને મોહિત દ્વારા હાઉસ ઓફ “A&M”, વિજય સોની (જેકી) દ્વારા “નનમી”, શિવાંગી …
Read More »વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના
વિધાર્થીઓ-વાલીઓ-દર્દીઓને વિનામૂલ્યે નિષ્ણાંત સાયકયાટ્રીસ્ટ-સાયકોલોજીસ્ટની સેવાઓ મળશે તા:૧૦ ઑક્ટોબર વિશ્વભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં ૧૦ થી ૧૫% લોકો જીવનમાં ક્યારેક અને ક્યારેક માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. જેમાંથી ૭૦ થી ૯૦% લોકોને પૂરતી સારવાર મળતી નથી અથવા તેઓ સારવાર લેવા માટે હિચકિચાટ અનુભવે છે. આ બાબતને ખાસ ધ્યાને લઈને સ્વામીનારાયણ …
Read More »
Aajna Samachar