ગુજરાત

સનાતન ધર્મ તરફથી સમગ્ર વિશ્વને ભારતની ભેટ

ન્યુરોપોઝના સર્જન સૌરભ પટેલની “ટ્રુ રીડર (ऋषि)”  બુકને લોન્ચ કરાઈ સનાતન ધર્મને સમજવા માટે તમારે ન્યુરોપોઝને સમજવુ જરુરી : સૌરભ પટેલ ભારત, અમદાવાદ | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: પ્રાચીન હોલિસ્ટિક કેરના ડિરેક્ટર, લેખક અને સંશોધક સૌરભ પટેલે તેમની પુસ્તક, ટ્રુ રીડર (ऋषि): ધ એટરનલ લો ઓફ બેલેન્સના વિમોચનની જાહેરાત કરી છે. આ પુસ્તક સનાતન ધર્મ અને આધુનિક વિજ્ઞાનનું એક અનોખું સંકલન …

Read More »

લીવાઇશ બ્રાન્ડે જાહેરાત કરી કે, આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંઝ એક ન્યુ કેમ્પિયન ફિચર્સની સાથે બેગી પાછા આવ્યા

ગુજરાત, અમદાવાદ | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: બેગી પાછા આવી ગયા છે અને લિવાઈશ બ્રાન્ડ ઇઝી ઇન લેવિના નવા કેમ્પિયનની સાથે નેતૃત્વ કરી રહ્યું છે, જે સરળતા અને સહજતા દર્શાવે છે. ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંઝ દ્વારા ફ્રન્ટ કરાયેલ આ ડ્રોપ એ સિલુએટની ઉજવણી છે જે તમારી સાથે શ્વાસ લે છે અને તમે દુનિયામાં પોતાના પ્રદર્શનની રીતને પ્રોત્સાહન …

Read More »

સેમસંગ ઈન્ડિયા દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને ટેકો આપવા માટે પંજાબમાં આપત્તિ રાહત અને સંભાળ કાર્યક્રમ લોન્ચ કરાયો

કેર કેમ્પ ઈન્ફ્રા આપત્તિગ્રસ્ત સમુદાયોને સેવા આપવા દેશના કોઈ પણ ભાગમાં ઝડપથી તહેનાત કરવા માટે મુખ્ય શહેરોમાં સુસજ્જ છે અને ગોઠવવામાં આવ્યું છે. સેવા વિનંતીઓ પાણીમાં ડૂબેલા સ્માર્ટફોન, વોશિંગ મશીનો, ટીવી અને રેફ્રિજરેટરો સંબંધી છે. સેમસંગ ગ્રાહક સેવામાં હાનિગ્રસ્ત ઉપકરણોને લીધે સર્વિસ કોલ્સમાં 30 ટકા સુધી વધારો અનુભવાઈ રહ્યો છે. ગુરુગ્રામ, ભારત | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫: સેમસંગ દ્વારા તાજેતરનાં પૂર …

Read More »

દહેરાદૂન અને અન્યત્ર પુર તેમજ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ઉતરાખંડમાં અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની બહુ મોટી ખુવારી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ દરમિયાન ઉતરાખંડનાદહેરાદુન વિસ્તારમાં વાદળ ફાટવાથી પુર આવ્યું હતું અને તેમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેમજ જાનમાલની ભારે નુકસાની થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા …

Read More »

ડિજિટલ ઑન્ટ્રપ્રનર માટે મોટી ખુશખબર: કૅશફ્રી પેમેન્ટ્સે 10 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે શ્રેષ્ઠ પેમેન્ટ ગેટવે રેટ્સની જાહેરાત કરી

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ફિનટેક ક્ષેત્રની અગ્રણી કંપની કૅશફ્રી પેમેન્ટ્સે 10 વર્ષ પુરા થયાની ઉજવણી નિમિત્તે ભારતભરના ઑનલાઇન મર્ચન્ટ્સ માટે સ્પેશીયલ કેમ્પેઈનની જાહેરાત કરી છે. જે વ્યવસાયિકો તેમનો બિઝનેસ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી કૅશફ્રી પેમેન્ટ્સ સાથે ઑનબોર્ડ કરશે, તેઓને તેના પેમેન્ટ ગેટવે સોલ્યુશન્સ માત્ર 1.6% દરે ઉપલબ્ધ રહેશે – જે અત્યાર સુધીમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ …

Read More »

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025: લેપટોપ, ટેબ્લેટ અને ઓડિયો ડિવાઇસ પર 75% સુધીની છૂટ; સેમસંગ, એપલ, એચપી, સોની, બોટ, આસુસ અને અન્ય ટોચની બ્રાન્ડ્સ પર ટોપ ડીલ્સ જાહેર

પ્રાઇમ મેમ્બર્સને 24 કલાક વહેલા 22 સપ્ટેમ્બરે ઍક્સેસ મળશે SBI બેંક ડેબિટ/ ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો એમેઝોન પે બેનિફિટ્સ: એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા પ્રાઇમ મેમ્બર્સ માટે અમર્યાદિત 5% કેશબેક અને રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ સાથે 15+ શ્રેણીઓમાં અમર્યાદિત કેશબેક બેંગલુરુ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (AGIF) 2025, …

Read More »

પૂજ્ય મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેરછા પાઠવી

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના અગ્રણી પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર એક ભાવનાત્મક પત્ર લખ્યો છે. આ પત્રમાં, મોરારી બાપુ પ્રધાનમંત્રીના યોગ, કર્મ અને કૌશલ્યથી ભરેલા જીવનની પ્રશંસા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમનું નેતૃત્વ દેશ અને વિશ્વને પ્રેરણા અને શાણપણ પ્રદાન કરે. આ …

Read More »

તમારા તહેવારોના ખર્ચને સુરક્ષિત કરો: કૌભાંડોને શોધો અને રોકો

નવી દિલ્હી | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: તહેવારોની મોસમ રોમાંચકારી ડીલ્સ, વ્યાપક પસંદગીઓ અને અનંત ખરીદીની શક્યતાઓ લઈને આવે છે. તે જ સમયે, નકલી ઑફર્સ અને ભ્રામક સંદેશાઓમાં વધારો થઈ રહ્યો છે. ગ્રાહકોને વિશ્વાસ સાથે ખરીદી કરવામાં મદદ થવા, એમેઝોન દરેકને સતર્ક રહેવા અને કેટલાક ખરાબ કલાકારોથી પોતાને બચાવવા માટે રિમાઈન્ડર આપી રહ્યું છે જે તેમના ઓનલાઈન શોપિંગ અનુભવને બગાડી શકે …

Read More »

UBN રંગ તાળી 2.Oના ગરબે ઝુમવા થઈ જાઓ તૈયાર!

કલરફુલ થીમ સાથે રજુ થનારા UBN રંગ તાળી 2.Oના ગરબા રમવા ખેલૈયાઓ આતુર રંગ તાળી 2.Oમાં ગરબા કરી બિઝનેસ શેર કરવાની અનોખી તક ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની ગરબાપ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે ખેલૈયાઓના …

Read More »

હવે MakeMyTrip ટ્રેઇન બુકીંગ્સ કરતી વખતે ઝોમેટો પર લિસ્ટેડ 40,000+ રેસ્ટોરન્ટ પાર્ટનર્સ પાસે ફૂડ ઓર્ડર કરો

ગુરુગ્રામ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTripએ ભારતની ફૂડ ઓર્ડર કરવા માટેની અને ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો સાથે હાથ મિલાવ્યા છે, જેથી ટ્રેનના મુસાફરોને સીધા તેમની સીટ પર જ ભોજનની સવલત પૂરી પાડી શકાય. જે મુસાફરો તેમની ટિકીટ્સ MakeMyTrip પર બુક કરાવે છે તેઓ ઝોમેટો પર લિસ્ટેડ 40,000+ પાર્ટનર્સ પાસેથી 130થી વધુ સ્ટેશનોએ ફૂડ ઓર્ડર કરી શકે …

Read More »