સિટીના સૌથી મોટા વોટર પ્રુફ એસી ડોમમાં ખેલૈયાઓ વરસાદમાં પણ ગરબે ઝુમી રહયા છે, જેમાં 4000 ટનથી વધુ ક્ષમતા ધરાવતું એર કન્ડિશનિંગ લગાવવામાં આવ્યું છે 22 સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર એમ ૧૦ દિવસ સુધી ચાલનારા નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ નવરાત્રિમાં સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી અમદાવાદના ગોપાલ ફાર્મ એસપી રિંગરોડ ખાતે આવેલા પાર્શ્વ જ્વેલરી …
Read More »ગુજરાત
દેશમાં આગ્રહની નહીં,ઔદાર્યની ખૂબ જરૂર છે.
ગૌ માતા આપણા આંગણમાં કલ્યાણની સ્થાપના કરે છે. રામકથામાં રામ જનમ ગવાયો. પલકોં પર ધ્યાન દેવાથી પલમાં જીવી શકાય છે. ગૌરી,ગીતા,ગાયત્રી,ગંગાજી અને ગૌમાતા-આ પાંચ ‘ગ’ આપણી આઠ વસ્તુઓ પર પ્રભાવ પાડે છે. આપણી પૂજા સેવામાં બદલી જાય એ જરૂરી છે. પાંચેય માતાઓ આપણી પુજારૂપી કર્મકાંડને દીક્ષિત કરીને સેવામાં પરિવર્તિત કરી દે છે. મહારાણી રાધારાણીની પ્રેમ નગરી બરસાનાથી ચાલી રહેલી રામકથામાં …
Read More »આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું
બરસાના | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોષીએ હાજરી આપી હતી અને કહ્યું હતું કે આજે વિશ્વમાં જો ધર્મ ટકી રહ્યો છે, તો તે ભારતને કારણે છે. ભૈયાજીએ કહ્યું કે ભારતમાં ધર્મની જીવંતતા સંતો, મહાત્માઓ, સંન્યાસીઓ, પ્રવચનકારો અને કથાકારોની અમૂલ્ય પરંપરાને કારણે છે. …
Read More »નવલા નોરતાના બીજા દિવસે “દિવ્યા ચૌધરી”ના સુરે ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા
“શક્તિ સંધ્યા”ના બીજા દિવસે ખેલૈયાઓ મા ના ગરબા રમી ભક્તિના તાલે મગ્ન હેપી હોસ્ટ પ્રિયંક દેસાઈએ પોતાના મોર્ડન શબ્દો થકી ખેલૈયાઓના દિલ જીત્યા નવરાત્રીનો રંગ હવે સંપુર્ણ જામી ગયો છે. ગરબા પ્રેમીઓ મોટી સંખ્યામાં પોતાના સ્નેહીજનો સાથે ગરબા ગ્રાઉન્ડમાં વહેલા વહેલા ગરબે ઝુમવા પહોંચી રહ્યાં છે. ત્યારે ખેલૈયાઓના માનીતા થઈ રહેલા ગરબા એવા “શક્તિ સંધ્યા”ના બીજા દિવસે ખેલૈયાઓ મા અંબાની …
Read More »એબોટ્ટનો ‘ પ્રોજેક્ટક્ષીરસાગર:’ ભારતના ડેરી ખેડૂતોને સક્ષમ બનાવતા અને સ્થાનિક દૂધ પુરવઠાને ટેકો આપતા
”પ્રોજેક્ટ ક્ષીરસાગર”નો હેતુ આંતરમાળખાઓમાં સુધારો અને ડેરી ફાર્મ વ્યવસ્થાપન અને બિઝનેસ પ્રેક્ટીસિસ સાથે ભારતીય ડેરી ખેડૂતોને ટેકો આપતી સ્થિતિસ્થાપક અને વૈવિધ્યરૂપી પુરવઠા શ્રૃંખલાનું સર્જન કરવાનો આશય છે. આ પહેલ 12,000 ડેરી ખેડૂતો અને 51,000 ડેરી પ્રાણીઓ સુધી પહોંચે છે, જે ખેડૂતોની આવકને બમણી કરે છે અને પ્રોજેટના સમયગાળા દરમિયાન દૂધના ઉત્પાદનમાં 55%નો વધારો કરે છે. ભાગ લેતા ખેડૂતો ભારતમાં એબોટ્ટની …
Read More »ટુવ્હીલરની ખરીદી સાથે શરૂ થયેલી ફેસ્ટિવ સીઝન સાથે હીરો મોટોકોર્પે માગણીમાં વિક્રમી ઉછાળી નોંધાવ્યો
નવી દિલ્હી | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: આ વર્ષે નવરાત્રિના આરંભ સાથે ફેસ્ટિવ સીઝન શરૂ થતાં ભારતીય ઓટો માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ તહેવારો ટુવ્હીલર્સ પર બહુપ્રતિક્ષિત જીએસટી ઘટાડા સાથે વિશેષ બન્યા છે, જેનાથી ખાસ કરીને કિંમત સંવેદનશીલતા ઉચ્ચ છે તે 100ccઅને 125ccજેવા કમ્યુટર સેગમેન્ટમાં પ્રથમ વારના માલિકો પર ખર્ચનો બોજ હળવો કરે છે. વહેલા સંકેત ખાસ કરીને …
Read More »BIBAએ નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે જાનકી બોડીવાલા સાથે તેના ફેસ્ટિવ કલેક્શનનું અનાવરણ કર્યું
ગુજરાત, અમદાવાદ | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની જાણીતી અને અગ્રણી સ્વદેશી ફેશન બ્રાન્ડ, BIBAએ અમદાવાદના નેક્સસ અમદાવાદ વન મોલમાં તેના ફ્લેગશિપ સ્ટોર ખાતે તેના નવીનતમ ફેસ્ટિવ કલેક્શનના ભવ્ય લોન્ચની ઉજવણી કરી હતી. જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ આ પ્રસંગે હાજરી આપી પોતાના સ્ટાર પાવરથી વાઈબ્રન્ટ ન્યુ લાઈનનું અનાવરણ કર્યું હતું. BIBAનું નવું ફેસ્ટિવ અને વેડિંગ એડિટ તેના “ડિઝાઇન દ્વારા …
Read More »આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું
બરસાના | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોષીએ હાજરી આપી હતી અને કહ્યું હતું કે આજે વિશ્વમાં જો ધર્મ ટકી રહ્યો છે, તો તે ભારતને કારણે છે. ભૈયાજીએ કહ્યું કે ભારતમાં ધર્મની જીવંતતા સંતો, મહાત્માઓ, સંન્યાસીઓ, પ્રવચનકારો અને કથાકારોની અમૂલ્ય પરંપરાને કારણે છે. …
Read More »એબીબી ઇન્ડિયાએ ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે રેર અર્થ-ફ્રી IE5 મોટર્સ લૉન્ચ કરી; મોટર્સ ઉત્પાદન વિસ્તરણ માટે 140 કરોડનું રોકાણ
ABB ઈન્ડિયાએ ભારતમાં લો વોલ્ટેજ (LV) મોટર્સની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે INR 140 કરોડથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ભારતની રેર-અર્થ મેટલ્સ પર નિર્ભર રહ્યા વિના સાબિત થયેલી ઇન્ડક્શન ટેકનોલોજી પર આધારિત સૌપ્રથમ સ્થાનિક ધોરણે ઉત્પાદિત અલ્ટ્રા પ્રિમીયમ એફિશિયન્સી IES મોટર રેન્જ IE3 મોટર્સની તુલનામાં 40% સુધી ઓછું ઉર્જા નુકસાન, ઝડપી ROI ડિલીવર કરે છે, માલિકીપણાના કુલ …
Read More »તહેવારોની આ સિઝનમાં સ્વિગી દ્વારા ફૂડ ઓન ટ્રેન માટે નવી સુવિધાઓ રજૂ
મુસાફરો 115થી વધુ સ્ટેશનો પર મુસાફરી કરતી વખતે સ્વિગી પીપી પર ‘સિટી બેસ્ટ’ ફૂડ ઓર્ડર કરી શકે છે ટ્રેનમાં કોઈપણ મુશ્કેલી વગર ભોજનનો આસ્વાદ માણવા માટે ઇઝી ઇટ્સ લોન્ચ ટ્રેનના ઓર્ડર પર ફૂડ માટેની બેસ્ટ ડીલ્સ માટે તદ્દન નવો ઓફર ઝોન આ નવરાત્રીમાં શાકાહારીઓ અને ઉપવાસ કરનારાઓ માટે શુદ્ધ શાકાહારી સેક્શન શરૂ કરવામાં આવ્યો બેંગલુરુ | ૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતના …
Read More »
Aajna Samachar