ગુજરાત

MoEFCC પર ઉદ્યોગ સંગઠનો દ્વારા નેશનલ મેડિકલ ડિવાઈસીસ પોલિસી નીતિના ઉલ્લંઘનનો આરોપ લગાવામાં આવ્યો

ઉદ્યોગ જગતના નેતાઓએ નવીનીકૃત મેડિકલ ડિવાઇસીસના આયાતની મંજૂરી આપવાના લાંબા સમયથી ચાલતા મુદ્દામાં વડા પ્રધાનના હસ્તક્ષેપની માંગણી કરી સ્થાનિક ઉત્પાદકો એ મંત્રાલયના અધિકારીઓની મૂંઝવણભરી નીતિઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના વિકાસ અને આત્મનિર્ભર ભારતના વિઝન માટે જોખમ ઊભું કરે છે. નવીનીકૃત અને પૂર્વ-માલિકીના ઉપકરણો ઘટતી વિશ્વસનીયતા, વોરંટીનો અભાવ અને જૂની ટેકનોલોજીને કારણે દર્દીની સલામતી સાથે …

Read More »

પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ તથા રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સહયોગ કરવાનો છે. રાજકોટ સ્થિત સદ્ભાવના વૃદ્ધાશ્રમ વૃદ્ધોની સેવામાં તેના સમર્પણ માટે ઓળખાય છે. સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભક્તિ, દાન અને સામાજિક કલ્યાણનો સંગમ છે. આ રામકથા રાજકોટના રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી 01 ડિસેમ્બર સુધી યોજાશે તથા તેની તમામ આવક વૃદ્ધોની સહાયતા અને વૃક્ષારોપણ …

Read More »

અમદાવાદમાં કરિશ્મા કપૂરે Nature’s Basket ના ફર્સ્ટ એક્સપિરિયન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું

પેલેડિયમ અમદાવાદમાં ગ્લોબલ ડીલાઈટ અને એક્ઝોટિક ફ્લેવર્સનું ભવ્ય સેલિબ્રેશન અમદાવાદ 25મી ઑક્ટોબર 2024 – અમદાવાદમાં પેલેડિયમ ખાતે બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે Nature’s Basket ના ફર્સ્ટ એક્સપિરિયન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. Nature’s Basket એ ઇન્ડિયાના અગ્રણી પ્રીમિયમ ગ્રોસરી રિટેલર અને RPSG ગ્રૂપનો એક ભાગ છે. ૬૫૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ સ્ટોર શહેરના કુલિનરી લેન્ડસ્કેપને ઉન્નત કરીને શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ઇન્ગ્રીડિયન્ટ અને આર્ટિઝૅનલ ફૂડ …

Read More »

અમદાવાદમાં મુખ્યાલય ધરાવતા રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ 24 ઓક્ટોબર 2024: પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 27,90,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 20,00,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં સેમસંગ હેલ્થ માટે નવું મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર રજૂ કરાયું

ઉપભોક્તાઓ હવે ઔષધિ લેવાના સમયનું સુવિધાજનક રીતે પગેરું રાખવા અને તે લેવા વિશે ઉપયોગી ટિપ્સ પ્રાપ્ત કરવા માટે સેમસંગ હેલ્થ એપનો ઉપયોગ કરી શકે છે. મેડિકેશન્સ ફીચર ભારતીય ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ગુરુગ્રામ 25 ઓક્ટોબર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ઉપભોક્તાઓ તેમના સ્વાસ્થ્યનું વધુ વ્યાપક રીતે ધ્યાન રાખી શકે તે માટે …

Read More »

તહેવારોની મોસમની ખરીદીના છેલ્લા દિવસોઃ Amazon.in ઉપર પ્રાઇસ ક્રેસ સ્ટોર ઉપર છેલ્લી ઘડીની ડીલ્સ મેળવવાની તક ઝડપો

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન બ્લોકબસ્ટર ડીલ્સ, 8PM ડીલ્સ, એક્સચેન્જ મેલા, બેસ્ટસેલર સ્ટોરથી માંડીને ગિફ્ટિંગ સ્ટોર સુધી વિવિધ કેટેગરીમાં ઉપલબ્ધ આકર્ષક ઑફર્સનો આનંદ માણો  બેંગલુરુ 24 ઓક્ટોબર 2024: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે વિવિધ શ્રેણીઓમાં ઉપલબ્ધ કેટલીક છેલ્લી ઘડીની રોમાંચક ડીલ્સ ઉપર તમારો હાથ અજમાવો. Amazon.in ઉપર વિવિધ શ્રેણીઓ ઉપર ગ્રેટ ઑફર્સ, મહા બચત, બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ …

Read More »

ભારતમાં સેરેલેકનાં 50 વર્ષ સેરેલેક નો રિફાઈન્ડ શુગર રેસિપી રજૂ કરાઈ

અમદાવાદ 24 ઓક્ટોબર 2024: નેસલેનું સિરીલ આધારિત કોમ્પ્લીમેન્ટરી ફૂડ સેરેલેક દ્વારા ભારતમાં 50માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સેરેલેકની પ્રથમ બેચનું 15મી સપ્ટેમ્બર, 1975ના રોજ પંજાબના મોગામાં નેસલે ઈન્ડિયાની ફ્લેગશિપ ફેક્ટરીમાં ઉત્પાદન કરાયું હતું. આજે સેંકડો સમર્પિત કર્મચારીઓએ તે જ સંભાળ અને લગની સાથે પંજાબમાં મોગા ફેક્ટરી અને હરિયાણામાં સમલખા ફેક્ટરી ખાતે ગુણવત્તાયુક્ત ન્યુટ્રિશન પ્રોડક્ટોનું ઉત્પાદન ચાલુ રાખ્યું છે. છેલ્લા પાંચ …

Read More »

ઓપન સોર્સ ઇનોવેશન મારફતે ભારતની AI ઇકોસિસ્ટમનું નિર્મણ કરતા

ગુજરાત, અમદાવાદ 24 ઓક્ટોબર 2024: સમગ્ર વિશ્વમાં AIએ દ્યોગોમા પરિવર્તન લાવવાનું સતત રાખ્યુ છે, ત્યારે ઓપન-સોર્સ ટેકનોલોજી નવીનતા (ઇનોવેશન)નું ઉત્પ્રેરક છે. આ મિશન ખાસ કરીને ભારત માટે અગત્યનુ છે, જ્યાં વિકસતી ડેવલપર ઇકોસિસ્ટમ, ઝડપથી વિકસતા પ્રતિભા પૂલ સાથે AIથી સજ્જ ડિજીટલ ટ્રાન્સફોર્મેશનમાં ક્રાંતિ માટે એક મંચ તૈયાર કરે છે. આજે આપણે જ્યારે બેંગાલુરુમાં બિલ્ડ વિથ AI સંમીટનું ઓયોજન કરી રહ્યા …

Read More »

ગુરુ આંખથી, સાથથી અને ખોળા દ્વારા શરણ આપે છે: મોરારીબાપુ

પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે. પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે. પિતામહ ઉદ્યમી બનાવે છે. બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત. અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ પ્રાણબળનો કાંડ છે. સુંદરકાંડ માર્ગદર્શન,લંકાકાંડ પ્રસાદ અને ઉત્તરકાંડ પરિણામ આપે છે. ત્રિભોવન દાદાની સ્મૃતિઓથી છલોછલ કાકીડી ગામની ભૂમિ પર ચાલતી રામકથાનાં છઠ્ઠા દિવસે કથા બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે ઘણા અનુભવો છે કે …

Read More »

સિક્યોર્ડ બુક એસેટ બુક વૃદ્ધિમાં પરિણમી; NIM 9.2%એ એસેટ ક્વોલિટી સ્થિર – GNPA /NNPA અનક્રમે 2.5%/0.6%

કુલ લોન બુક વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 30,344 કરોડના સ્તરે; જૂન 24માં 31.3% વિ. સપ્ટે 24માં સિક્યોર્ડ બુક 34.9%; ડીપોઝીટ્સ વાર્ષિક ધોરણે 17% વધીને રૂ. 34,070 કરોડ; CASA વાર્ષિક ધોરણે 26% ઉપર; CASA ગુણોત્તર 25.9% બેંગાલુરુ 24 ઓક્ટોબર 2024: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમીટેડ [BSE: 542904; NSE: UJJIVANSFB], આજે 30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પ્રદર્શન (પર્ફોમન્સ)ની ઘોષણા …

Read More »