અમદાવાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક સંમેલન (3-દિવસીય) 26 ફેબ્રુઆરીએ સંસ્થાના પરિસરમાં શરૂ થઈ. ‘ઉદ્યોગસાહસિકતા’ પર આધારિત ત્રણ દિવસીય સંમેલન 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ સંમેલન સંશોધકો, શિક્ષણવિદો અને અભ્યાસકર્તા માટે એક મંચ છે જેથી ઉદ્યોગસાહસિકતા વિકાસના વિવિધ ક્ષેત્રોમાં તેમના સંશોધન અભ્યાસો અને તારણો શેયર કરી શકે છે. ઇડીઆઈઆઈ 1994થી ઉદ્યોગસાહસિકતા પર દ્વિવાર્ષિક …
Read More »ગુજરાત
ઇનોવેશન અને ઔદ્યોગિક નેતૃત્વના એક્ઝિબિશનનું ELECRAMA 2025 સફળતાપૂર્વક સમાપન
ગ્રેટર નોઇડા 26 ફેબ્રુઆરી 2025 – ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર્સ એસોશિએશન (IEEMA) દ્વારા યોજવામાં આવેલા ELECRAMA 2025 16મા સંસ્કરણનું ખૂબ જ સફળતાપૂર્વક સમાપન થયું છે, જેમાં ઇલેક્ટ્રિકલ અને સંલગ્ન ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી માટે અગ્રણી વૈશ્વિક મંચ તરીકે તેનું સ્થાન વધુ દૃઢ બન્યું છે. 1,000+થી વધુ પ્રદર્શકો, 4,00,000+ મુલાકાતીઓ સાથે આ સંસ્કરણે તેનો અગાઉનો વિક્રમ તોડ્યો છે અને અંદાજિત 20 અબજ ડૉલરથી વધુની …
Read More »કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ કરાઈઃ તેનો પ્રતિકાત્મક ‘‘ચલ મેરી લુના’’ વારસો આધુનિક ટ્વિસ્ટ સાથે પાછો લાવી
પુણે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા ઈ-લુના માટે નવી ટેલિવિઝન કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. પ્રસિદ્ધ અને સમકાલીન ટેગલાઈન ‘ચલ મેરી લુના’ની મોહિનીમાં મૂળિયાં ધરાવતી આ કેમ્પેઈન ઈનોવેશન અને અંગત પરિવહન પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા પર ભાર આપતાં સક્ષમ મોબિલિટીમાં નવું પરિપ્રેક્ષ્ય લાવે છે. ભારતીયો માટે ઝંઝટમુક્ત અંગત પરિવહનની આઝાદી સાથે તેને …
Read More »નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી
દરેક રૂ.10ની કિંમતે રોમાંચક પ્લેટાઇમ એડવેન્ચર માટે યુનિક મન્કી અને બનાના આકાર રાષ્ટ્રીય ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: પેરફેટ્ટી વાન મેલે ગ્રૂપની આઇકનિક બ્રાન્ડ AlpenliebeJuzt Jelly અગાઉ ક્યારેય નહીં જોયેલા પ્લેફૂલજેલી શેપ્સ જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ લોન્ચ કર્યા છે, જેનેઉત્સાહજનક પ્લેટાઇમ એડવેન્ચરની મધુર યાદો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. અનેક વૈવિધ્યપૂર્ણ ફ્લેવર્સ અને કલર્સમાં ઉપલબ્ધ મન્કી, બનાના, પાઇનેપલ, સ્ટ્રોબેરી, ઓરેન્જ …
Read More »૧૭મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સ શ્રેષ્ઠતા અને સન્માન પ્રાપ્તકર્તાઓની ઉજવણી કરે છે
ગુજરાત, અમદાવાદ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: કલાત્મક ઉત્કૃષ્ટતા અને સાંસ્કૃતિક યોગદાનની ભવ્ય ઉજવણીમાં, ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સની 17મી આવૃત્તિ રવિવારે અમદાવાદમાં યોજાઈ હતી. અત્રિશ ત્રિવેદી દ્વારા સ્થાપિત આ એવોર્ડ્સ ગુજરાતી પ્રતિભાની સિદ્ધિઓને માન્યતા આપે છે. આ વર્ષના એવોર્ડ્સમાં ફિલ્મ, સંગીત, સાહિત્ય અને ફેશન સહિત વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનિત …
Read More »બિહાર કચ્છ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: પૂજ્ય મોરારીબાપુએ તાજેતરમાં બિહારમાં, કચ્છમાં અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરી છે. કુંભ સ્નાન કરી પરત ફરી રહેલા પટના બિહારના એક પરિવારના ૬ સભ્યોને અકસ્માત નડયો હતો અને તેમાં તમામ સભ્યોના મોત નિપજયા હતા. એ પરિવાર માટે પૂજ્ય મોરારીબાપુએ ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. …
Read More »૪૨મા જૈન સમૂહ લગ્ન સમારોહમાં ૬ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જૈન કલ્ચરલ ગ્રુપ (જેસીજી) સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા માટે સમર્પિત આ સંસ્થા છેલ્લા ચાર દાયકાથી આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જે પ્રતિષ્ઠિત અને સુમેળભર્યા વૈવાહિક જોડાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પહેલને સમુદાય તરફથી વ્યાપક માન્યતા મળી છે, જેનાથી …
Read More »ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025 એ સાયબર સુરક્ષા નિષ્ણાતો અને પોલિસીમેકર્સને એકસાથે લાવ્યા
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની અગ્રણી સાયબર સુરક્ષા પરિષદ, ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025, રવિવારે અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. ડેમિસ્ટો ટેક્નોલોજીસ અને SAL એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ સમિટમાં સાયબર સુરક્ષા વ્યાવસાયિકો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, પોલિસીમેકર્સ અને સંશોધકોએ ઉભરતા સાયબર જોખમો અને સુરક્ષા નવીનતાઓની ચર્ચા કરવા માટે એકત્ર થયા. ડેમિસ્ટો ટેક્નોલોજીસના સ્થાપક અને સીઈઓ આકાશ નિષાદ દ્વારા સ્થાપિત આ સમિટે …
Read More »આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. અદ્યતન ટેક્નોલોજી, ખૂબજ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલરૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે. ડો. રાધનપુરીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત …
Read More »શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણીનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેન્ટરે ઇએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી. શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેક્નોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ …
Read More »