ગુજરાત

હર્બલાઇફ ઇન્ડિયાએ વ્રિતીલાઇફ આયુર્વેદિક સ્કીન કેર રેન્જ માટે સ્મૃતિ મંધાના અને મણિકા બાત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ઘોષણા કરી

રાષ્ટ્રીય ૨૩ જૂન ૨૦૨૫: કોમ્યુનિટી અને પ્લેટફોર્મ કંપની હર્બલાઇફ ઇન્ડિયાએ ભારતના અગ્રણી સ્પોર્ટ્સ આઇકોન્સ ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બાત્રા સાથે પોતાની વ્રિતી આયુર્વેદિક સ્ક્રીન કેર રેન્જ માટે પોતાની ભાગીદારી લંબાવવાની ઘોષણા કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ક્લિનીકલી પરીક્ષણ કરેલ ત્વચાસંભાળ રુટીન મારફતે સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને તે હર્બલાઇફની અંદર અને …

Read More »

ખેલોમોર ભારતની સૌથી મોટી પિકલબોલ કલબ અમદાવાદની બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે જોડાય છે

અમદાવાદ, ગુજરાત | ૨૩મી જૂન ૨૦૨૫: રમતગમતને વધુ સુલભ અને સમુદાય-સંચાલિત બનાવવાના પોતાના મિશનને આગળ વધારવા માટે એક મોટું પગલું ભરતા ભારતના અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ, ખેલોમોરે દેશની સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ પિકલબોલ કલબ અમદાવાદની બેઇનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. અમદાવાદના હૃદયમાં સ્થિત બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ 20 વિશ્વ કક્ષાના કોર્ટ અને પ્રદેશમાં પિકલબોલની વધતી જતી …

Read More »

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

ગુજરાત, અમદાવાદ ૨૨ જૂન ૨૦૨૫: અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે, પશ્ચિમ અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક “મામેરા” શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રથમવાર પાલડી-વાસણાને મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેને કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ભવ્ય આયોજનના મુખ્ય યજમાન શ્રી મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, મામેરાના …

Read More »

મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો ને ૫૧ લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી

વારાણસી ૨૨ જૂન ૨૦૨૫: વારાણસી ખાતે આયોજિત નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાના અંતિમ દિવસે પ્રસિદ્ધ અધ્યાત્મિક ગુરૂ અને રામકથા વાચક પૂજ્ય મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં ₹૫૧ લાખની સહાય રાશિની જાહેરાત કરી છે. આ સહાય રાશિ લંડન નિવાસી રમેશભાઈ સચદેવ તરફથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડાના માધ્યમથી આપવામાં આવશે. બાપૂએ આ સહાય આ દુઃખદ ઘટનામાં …

Read More »

રામા ટેલિકોમ લિમિટેડનો IPO 25 જૂન, 2025 ના રોજ ખૂલશે

કુલ ઇશ્યૂ સાઇઝ – રૂ.10 પ્રતિ શેરના 36,96,000 ઇક્વિટી શેર આઈપીઓ સાઇઝ – રૂ.25.13 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ) પ્રાઈઝ બેન્ડ – રૂ.65 – રૂ.68 પ્રતિ શેર લોટ સાઈઝ – 2,000 ઇક્વિટી શેર મુંબઈ ૨૨ જૂન ૨૦૨૫ – રામા ટેલિકોમ લિમિટેડ (કંપની, RTL) એ અગ્રણી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક છે, જે 25 જૂન, 2025 બુધવારના રોજ તેની પ્રારંભિક …

Read More »

ભક્તિ માર્ગમાં, નિરંતર વધતી તરસનું નામ જ તૃપ્તિ છે!

— મારો જન્મ કોઈને ય પરેશાન કરવા માટે નથી થયો. – પ્રારબ્ધ કર્મને કારણે જે ફળ મળે, તેને ઈશ્વરેચ્છા સમજીને ઉદાસીનતાથી સ્વીકારી લો. – રામનું સ્મરણ સત્ય છે, રામનું ગાન પ્રેમ છે, રામકથાનું શ્રવણ કરુણા છે. “માનસ સિંદૂર” કથાના આજના અંતિમ દિવસના પ્રારંભે પૂજ્ય બાપુએ જણાવ્યું કે પહેલગામની ઘટનાએ આપણી બહેન- બેટીઓનાં સુહાગનું સિંદૂર મીટાવ્યું, એ પછી સફળ પ્રયોગ રૂપે …

Read More »

મારા માટે પ્રત્યેક દિવસ કૃષ્ણ વિયોગનો દિવસ છે. એ વિયોગમાં જ યોગ છૂપાયેલો છે.

ઇર્ષા, નિંદા અને દ્વૈષ કરવાનું બંધ કરી દો, એ ભજન માટેનો રાજ માર્ગ છે. પરિવારમાં એક વ્યક્તિ સહુને ઢાંકીને, છત્ર બનીને સહુની રક્ષા કરે છે  “માનસ સિંદૂર” ના આજના આઠમા દિવસના આરંભે બાપુએ ૨૧ જૂન, “વિશ્વ યોગ દિવસ”ની વિશ્વને વધાઈ આપી. બાપુએ શુભકામના વ્યક્ત કરી કે “પ્રત્યેક ઘરમાં એક યોગી હોય, પ્રભુ પ્રેમના વિયોગી હોય અન્યને માટે સહયોગી હોય, તેમ જ …

Read More »

બુદ્ધ પુરુષની દ્રષ્ટિ, વચન અને સ્મિત આશ્રિતને સુહાગી બનાવી દે છે.

કોઈ પણ વિપત્તિ આવે એને પ્રતિકાર વિના સહન કરી લેવી, એ તિતિક્ષા છે.   ભક્તિ માર્ગમાં પ્રવેશે, એ જીવે તો છે પણ જીવવું મુશ્કેલ બની જાય છે.  મન, કર્મ, વચનમાં ચતુરાઈ છોડી દે, એ શ્રી હનુમાનજીની કૃપાને પાત્ર બને છે. “માનસ સિંદૂર” ના સાતમા દિવસના સંવાદમાં પ્રવેશ કરતા, શ્રોતાની જિજ્ઞાસાના સમાધાનમાં બાપુએ જણાવ્યું કે શ્રી હનુમાનજી તો ધરતી ઉપર કેવળ રામકાર્ય …

Read More »

WhatsApp વધુ ચેનલ્સ અને બિઝનેસીસ શોધવામાં મદદ કરતા

ગુજરાત, અમદાવાદ 20 જૂન 2025: આજે અમે અમારા અપડેટ્સ ટેબ માટે થોડા નવા ફીચર્સ રજૂ કરી રહ્યા છીએ, જે ચેનલ્સ અને સ્ટેટસ બન્નેનું હોમ છે. અમે આ ટેબ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી કામ કર્યુ છે જે તમને WhatsApp કંઇક નવું શોધી આપવામાં મદદ કરે છે અને હાલમાં તેનો ઉપયોગ 1.5 અબજ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમે ઉત્સાહથી …

Read More »

ભારતની ઝીરો-શુગર માર્કેટ થમ્સ અપ XForce સાથે નવી આગેવાન બની

નેશનલ 20 જૂન 2025: ભારતની પ્રતીકાત્મક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપના ગૃહનું નવીનતમ સેન્સેશન થમ્સ અપ XForce દ્વારા ઝીરો-શુગર ડ્રિંક્સ શ્રેણીમાં અનોખી પહેલ કરતાં યુવા ગ્રાહકોને ઝીરો- શુગર પીણાનું સેવન કરવા માટે અત્યંત રોમાંચક અનુભવ આપે છે. તેની વિધિસર રિલીઝ પૂર્વે 1,00,000થી વધુ પ્રી- બુકિંગ્સ સાથે થમ્સ અપ XForceએ લોન્ચ પૂર્વ વ્યાપક ઉત્સુકતા જગાવી છે. માર્ચમાં શરૂઆતથી, તેણે …

Read More »