ગુજરાત

અમાનુષી નરસંહારની ભૂમિ પર અમૃતકથાની આરાધના કરી અનામી મૃતકોને શાતા બક્ષતી કથાનું સમાપન;આગામી-૯૬૩મી રામકથાનું ૬ સપ્ટેમ્બરથી યવતમાલ(મહારાષ્ટ્ર)થી ગાન થશે.

બધાની સાથે પોતાનાપણું એ મારો વૈરાગ્ય છે:મોરારિબાપુ. વૈરાગ્ય ગુણ નથી,વૈરાગ્ય સાધુનો સ્વભાવ છે. વૈરાગ્ય પછી નથી આવતો,ક્યારેક વૈરાગ્યને લઈને જ કોઈ આવે છે. જેનો બોધ નિત્ય હોય,સતત હોય એ વૈરાગી છે. સહજ બિરાગ રુપ મનુ મોરા; થકિત હોત જિમિ ચંદ ચકોરા. -બાલકાંડ દોહો-૨૧૬ કહિઅ તાત સો પરમ બિરાગી; તૃન સમ સિધ્ધિ તીનિ ગુન ત્યાગી. -અરણ્ય કાંડ દોહો-૧૫ યહૂદી નરસંહારની બહુચર્ચિત …

Read More »

આઈએસસીસીએમના અમદાવાદના ચેરમેન તરીકે ડો.મેહુલ સોલંકી, સેક્રેટરી તરીકે ડો.અમરીશ પટેલ એ કાર્યભાર સંભાળ્યો

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન (આઈએસસીસીએમ), અમદાવાદ બ્રાન્ચએ ચાલુ વર્ષ માટે તેના નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે અને ક્રિટિકલ કેરના ક્ષેત્રમાં જાગૃતિ વધારવાની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે. આઈએસસીસીએમ અમદાવાદના ચેરમેન તરીકે ડૉ. મેહુલ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડૉ. અમરીશ પટેલ સેક્રેટરી અને ડૉ. અમિત પ્રજાપતિ ટ્રેઝરર તરીકેનો કાર્યભાર સંભાળશે. …

Read More »

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય તપ કહેવાય છે. અમારા શાસ્ત્ર પ્રમાણે માસક્ષમણ કરવાથી અરિહંત કરતા હોય તેવું પુણ્ય મળતું હોય છે. આ તપ કરવાની મને ૨ વર્ષથી ઇચ્છા હતી તેથી મેં આ તપ કર્યું છે જેમાં હું સવારે પ્રતિક્રમણ કરી …

Read More »

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશભાઈ પંચાલ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું …

Read More »

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા જીઆઈ ઓન્કોલોજી અંગે સીમાચિહ્નરૂપ મીટનું આયોજન, જેમાં સારવાર ક્ષેત્રે નવીનતમ પ્રગતિઓ રજૂ કરવામાં આવી

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પા ઓડિટોરિયમમાં છઠ્ઠી મિડ-યર જીઆઈ ઓન્કોલોજી કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું, જેમાં ભારતભરમાંથી અગ્રણી સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને હેપેટો પેન્ક્રિયાટિક અને બિલિઅરી સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, જેનેટિક કાઉન્સેલર, રેડિયોલોજિસ્ટ, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, મોલેક્યુલર પેથોલોજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, રિસર્ચર્સ, રેસિડેન્ટ્સ અને વિદ્યાર્થીઓ એકસાથે જોડાયા હતા. બે દિવસ સુધી ચાલેલી આ કોન્ફરન્સમાં …

Read More »

ભારતીય AI અમલીકરણને વેગ આપતા: લામા (Llama) આધારિત એન્ટરપ્રાઇસ AI ઉકેલો ઊભા કરવા માટે મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

નેશનલ | 29 ઓગસ્ટ 2025: આજે, મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ લિમીટેડ[1] (RIL) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની રચના કરવાના પોતતાના ઇરાદાની ઘોષણા કરી હતી, જેનો હેતુ ભારતીય સાહસો માટે લામા પર તૈયાર કરાયેલ એન્ટરપ્રિસ AI ઉકેલો વિકસાવવાનો છે. આ ભાગીદારીની ઘોષણા કરતા મેટાના સ્થાપક અને સીઇઓ માર્ક ઝકરબર્ગએ જણાવ્યું હતુ કે “અમે ભારતીય ડેવલપર્સ અને સાહસો માટે ઓપન-સોર્સ AIની શક્તિને લાવવા માટે રિલાયન્સ …

Read More »

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: મુંબઈ શહેર અંધેરી પૂર્વના નોવોટેલ એરપોર્ટ ખાતે આયોજિત રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન બેકરી, પેટિસરી અને ચોકલેટ એવોર્ડ્સ 2025 ખાતે ઉજવણીની એક ઝાકઝમાળ સાંજનું સાક્ષી બન્યું હતું. રિચ પ્રોડક્ટ્સ દ્વારા પ્રસ્તૂત કરાયેલા આ કાર્યક્રમનું આયોજન ઉદ્યોગજગતના અગ્રણી પ્રકાશન‘હોસ્પિટાલિટી હોરાઇઝન’ મેગેઝિન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિચ પ્રોડક્ટ્સ ઇન્ડિયા, MENA અને તુર્કીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી …

Read More »

એમેઝોન ઇન્ડિયાના ઓણમ સ્ટોરથી ખુશીની લણણી કરો, જ્યાં તહેવારોમાં જરૂરી ચીજો અને સાધ્યા માટે આવશ્યક વસ્તુઓ પર મળે છે આકર્ષક ડીલ્સ

બેંગલુરુ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: લણણી, એકતા અને પરંપરાઓની મોસમને સ્વીકારીને એમેઝોન ઇન્ડિયાએ આજે ​​ઉજવણીને વધુ આનંદદાયક બનાવવા માટે ઓણમ સ્ટોરની જાહેરાત કરી છે. પરંપરાગત કસાવુ સાડીઓ અને ધોતીઓ, ઓણમ સાધ્યા માટે જરૂરી વસ્તુઓ, પૂજા માટે જરૂરી ચીજો, વાઇબ્રન્ટ ગૃહ સજાવટ અને રસોઈના વાસણો સહિત બધુ જ ઉપલબ્ધ કરાવીને આ સ્ટોર સમગ્ર દેશભરના ગ્રાહકો માટે ઓણમની ભાવના અને આસ્વાદને જીવંત …

Read More »

ટાટા મોટર્સએ તદ્દન નવી વિંગર પ્લસ લોન્ચ કરી, પ્રિમીયમ પેસેન્જર મોબિલીટીમાં નવો માપદંડ સ્થાપિત કરે છે

વર્ગમાં શ્રેષ્ઠ ફીચર્સ ધરાવતી વિંગર પ્લસ સ્ટાફના વાહનવ્યવહાર અને મુસાફરી અને પ્રવાસન માટે ઉત્તમ છે મુંબઇ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી મોટી વ્યાપારી વાહન ઉત્પાદક એવી ટાટા મોટર્સ દ્વારા તદ્દન નવી 9 સિટર વિંગર પ્લસ લોન્ચ કરવામાં આવી છે, જે પ્રિમીયમ પેસેન્જર મોબિલીટી છે, અને સ્ટાફના વાહનવ્યવહાર અને વધી રહેલી મુસાફરી અને પ્રવાસન સેગમેન્ટ માટેની ડિઝાઇન પ્રદાન કરેછે. વિંગર …

Read More »

થમ્સ અપ અને બિરયાની, એકત્ર મળીને બન્યા છે સૌથી તૂફાની

થમ્સ અપની નવી કેમ્પેઈન શાહરુખ ખાન અને જગપથી બાબુને બિરયાની અને થમ્સ અપ માટે ભારતના પ્રેમની ઉજવણી કરવા માટે જોડે છે, ખાસ ટીવી, ડિજિટલ અને ગ્રાહક સહભાગ એક્ટિવેશન્સ સાથે કેમ્પેઈન માટે લિંક્સ – હિંદી: Link 1, Link 2 | તેલુગુ: Link 1, Link 2  નવી દિલ્હી | 29 ઓગસ્ટ 2025: કોકા-કોલા ઈન્ડિયાની આઈકોનિક બિલિયન- ડોલર બ્રાન્ડ થમ્સ અપ દ્વારા આજે …

Read More »