અમદાવાદ, ગુજરાત 17 સપ્ટેમ્બર, 2024: કેટેગરી II ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે (એસઆઇએફ) સોમવાર, 16 સપ્ટેમ્બર, 2024ના રોજ લક્ષિત ભંડોળના 50 ટકા હિસ્સો હાંસલ કરીને તેના પ્રથમ ફંડને સફળતાપૂર્વક સમાપ્ત કર્યાંની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ પ્રકારના પ્રથમ એઆઇએફ તરીકે આ ફંડે હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યૂઅલ અને ફેમિલી ઓફિસ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો છે, જે અગ્રણી ડેવલપર શિવાલિક ગ્રૂપમાં …
Read More »ગુજરાત
સોની લાઈવ બે વાર એમી એવોર્ડ- નોમિની સિરીઝ પરથી બનાવવામાં આવેલી ભારતીય આવૃત્તિ મિલિયન ડોલર લિસ્ટિંગ પ્રસ્તુત કરવા માટે સુસજ્જ છે
મુંબઈ 17 સપ્ટેમ્બર 2024: શાર્ક ટેન્ક ઈન્ડિયા અને માસ્ટરશેફ ઈન્ડિયા જેવી હિટ્સ સાથે ઈનોવેટિવ અનસ્ક્રિપ્ટેડ કન્ટેન્ટમાં આગેવાન સોની લાઈવ હવે અજોડ પથદર્શક ફોર્મેટ એમી- નોમિનેટેડ સિરીઝ મિલિયન ડોલર લિસ્ટિંગની ભારતીય આવૃત્તિ સાથે સાહસ ખેડી રહી છે. આ નવો શો ભારતનાં સૌથી ઈચ્છનીય ઘરો પર પ્રકાશ પાડશે અને દેશની સૌથી ઉત્તમ પ્રોપર્ટીઝના નિર્માણ અને હસ્તાંતરણમાં ભીતરમાં ડોકિયું કરાવે છે. એન્ડેમોલશાઈન ઈન્ડિયા દ્વારા …
Read More »ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
• કેવીઆઈસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી. • કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જાહેરાત કરી હતી કે, 2 ઓક્ટોબર, 2024 થી કત્તીનો ના 25 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે અને વણકરોના 7 ટકા મહેનતાણામાં વધારો કરવામાં આવશે. • કેવીઆઇસીની ‘સિલાઇ સમૃદ્ધિ યોજના’ શરૂઆત, રજિસ્ટ્રેશન શરૂ. • દિલ્હી એરપોર્ટ પર સ્મારક ચરખાની તર્જ પર કેવીઆઇસીએ …
Read More »સેમસંગે ભારતમાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ
નવાં ડિવાઈસીસ અત્યાધુનિક ઈનોવેશન્સ સાથે ટેબ્લેટ અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે ગુરુગ્રામ, ભારત 17 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ કર્યાની ઘોષણા કરી છે. ગ્રાહકો Samsung.com, સેમસંગ ઈન્ડિયા સ્માર્ટ કેફેઝ, Amazon.in અને Flipkart.com સહિત ઓનલાઈન મંચો અને ભારતભરમાં સેમસંગના અધિકૃત રિટેઈલ સ્ટોર્સમાં આજથી આરંભ કરતાં નેક્સ્ટ …
Read More »વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ
મુંબઈ 17 સપ્ટેમ્બર 2024: નાના અમથા પાંચેક વરસના બાળકથી લઈ સિત્તેર-એંસી વરસની વડીલને જો પૂછીએ કે નવરાત્રિ કેટલા દિવસ ઉજવાય? તો બધાનો જવાબ હશે નવ દિવસ. પણ જવાબ છે ના. આજની તારીખે જોવા જઇએ તો વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલની ઉજવણી એક-બે નહીં પૂરા પાંચ મહિના ચાલે છે. આશ્ચર્ય જેવી વાત લાગે છે ને? પણ હકીકત છે. ચાલો તમને જણાવીએ …
Read More »અંજલી આનંદ સોની લાઈવ પર આગામી શો રાત જવાન હૈમા રાધિકાની ભૂમિકા ભજવવા પર તેના અનુભવ વિશે જાણકારી આપે છે
માતૃત્વનું સંતુલન, લગ્ન અને મૈત્રી નિભાવવાનું આસાન નથી, પરંતુ સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત સિરીઝ રાત જવાન હૈમાં આપણી મુખ્ય અભિનેત્રી રાધિકા માટે આ વાસ્તવિકતા છે. પ્રતિભાશાળી અંજલી આનંદ દ્વારા અભિનિત રાધિકાનો પ્રવાસ શક્તિ, નિર્બળતાઓ અને છૂપા ભાવનાત્મક સંઘર્ષોનો છે. અંજલી વિશ્વસનીયતા એક ગૂંચભર્યા પાત્રને જીવંત કરે છે, જે તેના અનુભવથી પ્રેરિત રાધિકાની વાર્તા રિલેટેબલ અને તાજગીપૂર્ણ બનાવે છે. તેની અજોડ …
Read More »ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરશે
અમદાવાદ 17 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગથી પાવરફુલ ગ્રૂપ દ્વારા ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય “ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગસાહસિક બનો” છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકોને ફંડિંગ, ઇન્ક્યુબેશન, મેન્ટરીંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માહિતગાર કરવામાં આવશે. બિઝનેસ લીડર્સ અને ઉભરતા ઉદ્યોગસાહસિકો બંને દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે …
Read More »ઓર્કિડ ફાર્મા એ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના વધતા જોખમનો સામનો કરવા માટે ઓર્કિડ એએમએસ ડિવિઝનના નેશનલ લોન્ચની જાહેરાત કરી
આ નવા બિઝનેસ યુનિટનો ઉદ્દેશ્ય આગામી 2-3 વર્ષમાં 3000 હોસ્પિટલો અને હેલ્થકેર સંસ્થાઓને આવરી લેતા નવીન ઉકેલો સાથે ભારતમાં એન્ટિમાઇક્રોબિયલ સ્ટેવાર્ડશિપનું નેતૃત્વ કરવાનો છે ઓર્કિડ આ વર્ષના અંત સુધીમાં 13 શહેરોમાં એએમઆર પર હેલ્થકેર સમુદાય સાથે જોડાવા માટે સેશનની સુવિધા આપશે નવી દિલ્હી 17 સપ્ટેમ્બર 2024: ચેન્નાઈ સ્થિત ઓર્કિડ ફાર્મા (NSE/BSE) એક અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની છે, જે ફાર્માસ્યુટિકલ વેલ્યુ ચેઈન …
Read More »‘મીશો મેગા બ્લોકબસ્ટર સેલ’ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, રિફંડ માત્ર 5 મિનિટમાં તરત જ ઉપલબ્ધ થશે
આ ઉપરાંત, ડોર-સ્ટેપ એક્સચેન્જ, ઇન-એપ ફીચર ‘મીશો બેલેન્સ’ અને શિપિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે એડ્રેસ સોલ્યુશન રજૂ કરવામાં આવ્યા હતા. મીશો મોલ લાખો ભારતીયોને 1,000 રાષ્ટ્રીય, D2C અને પ્રાદેશિક બ્રાન્ડના બ્રાન્ડેડ ઉત્પાદનો પ્રદાન કરે છે. બેંગલુરુ 17 સપ્ટેમ્બર 2024: મીશો, ભારતનું એકમાત્ર ટ્રુ ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, 27 સપ્ટેમ્બર, 2024થી તેનો મેગા બ્લોકબસ્ટર સેલ શરૂ કરી રહ્યું છે, જ્યાં ગ્રાહકો તહેવારો માટે પોસાય …
Read More »અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત કરી વિશ્વ લોકશાહી દિવસ ઉજવ્યો
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ એચ.કે.ઓડિટોરિયમ ખાતે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તથા નોલેજ પાર્ટનર Red & White મલ્ટીમેડિયા એજ્યુકેશનના સહયોગથી યોજવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા અમદાવાદ શહેરના ટોપ રેન્ક ધરાવતા ૫૦૦ વિદ્યાર્થીઓને દેશની …
Read More »