વડોદરા, ગુજરાત | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — અગ્રણી ગ્લોબલ ડિજિટલ ટેલેન્ટ સૉલ્યુશન કંપની કોલાબરા એ ગુજરાતના વડોદરા શહેરમાં તેનું ગ્લોબલ કેપેસિટી સેન્ટર (GCC) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીનું કોઈ ટિયર-2 શહેરમાં આ સૌ પ્રથમ GCC છે તથા ભારતમાં તેના વિકાસને લગતી વ્યૂહરચનામાં એક અત્યંત મહત્વનું પગલું છે. વડોદરા GCC ને એક અત્યાધુનિક ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે સ્થાપવામાં આવેલ …
Read More »રાષ્ટ્રીય
બોપલ ખાતે “આઝાદી દિલ સે” દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન
અમદાવાદ | ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ — રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બોપલ ખાતે “આઝાદી દિલ સે” શીર્ષક હેઠળ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનની અધ્યક્ષ માન. શ્રીમતી ધર્મિષ્ઠા …
Read More »માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન
નવી દિલ્હી | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને સનાતન ધર્મના અગ્રણી અવાજ, મોરારી બાપુએ 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નવ દિવસીય રામ કથા યોજી. માનસ સનાતન ધર્મ શીર્ષક ધરાવતી આ કથા પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા પ્રતીકાત્મક રીતે પૂર્ણ થઈ. સનાતન ધર્મના શાશ્વત સ્વરૂપને વિવિધ દૃષ્ટિકોણોથી સમજાવતા અને વેદોથી આરંભ …
Read More »રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.
સારરૂપમાં સનાતન ધર્મનું દર્શન કરવું હોય તો રામચરિતમાનસ જુઓ. માનસનાં ધર્મરથની આખી વાત સનાતન ધર્મનું દર્શન કરાવે છે. વ્યાસપીઠ પર રચાઇ નાનકડી સનાતન ધર્મસંસદ. સનાતન ધર્મની આત્મા કહે છે કે એ ફોલોવર્સ નહિ,પણ ફ્લાવર્સ બનાવે છે. ભારતમાં રહીને આપણે બધા જ ભારતીય છે અને ગાયનું દૂધ અમૃત છે,ગાયનું ઘી દવા છે,ગાય એક પ્રાણી નહીં આખા વિશ્વનો પ્રાણ છે:ચીફ ઇમામ ઓફ …
Read More »Yi અમદાવાદના ૨૦ વર્ષની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ: સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણોની એક સાંજ
અમદાવાદ, ગુજરાત | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના બે દાયકાની ઉજવણી તરીકે યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદએ પ્રસિદ્ધ હાસ્યકાર અને વાર્તાકાર સાંઈરામ દવે સાથે એક વિશેષ સાંજનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ શુક્રવાર, ૨૩ જાન્યુઆરીના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સંસ્કૃતિ, સંવાદ અને હાસ્યને એકસાથે લાવતી એક વિશેષ સાંજ તરીકે આ કાર્યક્રમની કલ્પના કરવામાં આવી હતી. …
Read More »JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાર્નિવલ ‘Expressions – An Arena of Creations and Innovations’નું આયોજન
ગુજરાત, અમદાવાદ | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શનિવાર, 24 જાન્યુઆરી, 2026ના રોજ ઓપન હાઉસ તથા પ્રવૃત્તિ પ્રદર્શન “Expressions – An Arena of Creations and Innovations” હેઠળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિકસિત કરેલી તેમની સર્જનાત્મકતા, નવીનતા અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું. કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ઓપન હાઉસ અને STEAM પ્રદર્શન યોજાવામાં આવ્યું, …
Read More »ઉષા ગુજરાતના ખેડામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને સમર્થન આપે છે
ખેડા, ગુજરાત | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની સૌથી પ્રતિષ્ઠિત ગ્રાહક બ્રાન્ડ્સમાંની એક, ઉષા, જે સમુદાય જોડાણ અને સમાવિષ્ટ રમતગમત પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવે છે, તેણે શ્રી વાડીલાલ એસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, શારદા સંકુલ, કપડવંજ, ખેડા, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ઉજવણીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) દ્વારા ઇન્ટરનેશનલ પતંગ ક્લબ ફોર ડિસેબલ્ડ (IKCD)ના …
Read More »કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે …
Read More »ભારત મંડપમ્ ભૂમિ પરથી ત્રિભુવનને દિવ્ય રામ જન્મની વધાઇઓ
શહિદ થયેલા જવાનો પ્રત્યે દિલસોજી તથા સહાયના તુલસીપત્ર સાથે શ્રધ્ધાંજલિઅપાઇ. પરોપકાર પણ પરમધર્મ છે. જે ગ્રંથિ મુક્ત છે એવા તમામ ગ્રંથો પ્રણમ્ય છે. ગુરુ ગ્રંથસાહેબ-એકમાત્ર ગ્રંથ એવો છે,જે આજ સુધી પાઠ ભેદથી બચી શક્યો છે. સાધુનો પરિચય આવરણ કે આચરણથી નહીં પરંતુ અંતઃકરણથી થાય છે. રામાયણ,મહાભારત ઐતિહાસિક ગ્રંથ છે-એ અડધું સત્ય છે,પૂરેપૂરું નથી. રાજધાની દિલ્હીનાં ભારત મંડપમ્ ખાતે ચાલી …
Read More »વેજ પિઝાના 1.64 લાખ ઓર્ડરથી સ્વિગી ડાઇનઆઉટ પર 2.53 કરોડ રૂપિયાની બચત સુધી… અહીં જુઓ 2025માં વડોદરાએ કેવી રીતે સ્વિગી કર્યું
નાસ્તાના સમયમાં (બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી) ઓર્ડરમાં વડાપાંઉએ આગેવાની લીધી, દરરોજે સાંજે લગભગ 157 ઓર્ડર મળ્યા મોડી રાત્રે (મધરાત્રે 12થી 2 વાગ્યા સુધી) બિંગિંગ લોકપ્રિય બન્યું, ઓર્ડર વાર્ષિક ધોરણે 32.4% જેટલા વધ્યા વડોદરા જંકશન પર ફૂડ ઓન ટ્રેન સુવિધા દ્વારા ઓર્ડરમાં 2025માં 216%નો જંગી વધારો થયો વડોદરા | ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ — વડોદરાનો ખાણીપીણી સાથે સદીઓ જૂનો પ્રેમસંબંધ છે. …
Read More »
Aajna Samachar