ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ લોકોનાં મોત નિપજયા છે. આંબરડી ગામે રહેતા એક પરિવારના બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી 8- લોકો સીમમાં કપાસ વીણવા ગયા હતા. ભારે વરસાદને પગલે વિજળી પડતાં બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી ને પાંચ લોકોનાં સ્થળ પર જ કરુણ મોત નિપજયા હતા. અન્ય ઘાયલોને …
Read More »રાષ્ટ્રીય
ભારત પરિવારો માટે શાનદાર દિવાળી: શોપ્સીએ તેના મોટા દિવાળી સેલની શરૂઆત કરી
તહેવારોની શરૂઆતથી જ પ્લેટફોર્મ પર ગ્રાહકોમાં 81%નો વધારો, ખરીદીમાં 2.8 ગણો વધારો અને 2800+ નાના શહેરોની મજબૂત ભાગીદારી જોવા મળી. આ સેલ ઘણા ભારતોની અનન્ય તહેવારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના તમામ ઉત્પાદનો ઓફર કરે છે બેંગલુરુ 21 ઑક્ટોબર 2024: તહેવારોની ઉજવણી બેહતર બનાવવા માટે, ભારતનું સૌથી ઝડપથી વિકસતું હાઇપર-વેલ્યુઇ-કોમર્સ પ્લેટફોર્મ, ફ્લિપકાર્ટ બાય શોપ્સી તેના ગ્રાહકો માટે લઈને આવ્યું …
Read More »શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ ઈનોવેશનના વિઝન સાથે થયો
અમદાવાદ 20 ઓક્ટોબર 2024: સેન્હશિલ્પ ફાઉન્ડેશનની પહેલ શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ રવિવારે શાનદાર સેશન અને પ્રસ્તુતિઓ સાથે થયો છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બિલ્ડિંગના બે દિવસીય કાર્યક્રમમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. કાર્યક્રમના પ્રથમ દિવસની શરૂઆત શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાતના વિઝન પર ભવ્ય પ્રેઝન્ટેશન સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ “બિલ્ડિંગ એ ગ્લોબલ બ્રાન્ડ આઇડેન્ટિટી: ધ ગુજરાત લેગસી ઓન ધ …
Read More »મોરારિબાપુનાં દાદા-ગુરુની કથાકર્મ ભૂમિ-કાકીડી ગામના ગોંદરે ગુંજ્યું રામકથાનું ગાન
દાદાના મનમાં મહાભારત અને હૃદયમાં રામાયણ હતું. પોતાની શુદ્ધિ અને પવિત્રતાનો પણ એક ઘમંડ હોય છે,એ ઘમંડ ક્યારેક ગમે તેને દંડ આપવા આપણને પ્રેરિત કરે છે. અસ્તિત્વ અફાટ રીતે વરસે છે પણ આપણા અંતઃકરણનો રેડિયો બરાબર નથી એટલે અંતઃકરણ અશુદ્ધ હોવાથી આપણને એમાંનું કંઈ રિસીવ થતું નથી. બીજ પંક્તિઓ: સિંહાસન પર ત્રિભુવન સાંઇ; દેખિ સુરન્હ દુંદુભિ બજાઇ. તારન તરન હરન …
Read More »જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને સમસ્ત જૈન સમાજના લાભાર્થે મેટ્રોમોનિયલ વેબસાઇટ લોંચ કરી
અમદાવાદ 19 ઓક્ટોબર 2024: ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં જૈન સમાજનું યોગદાન અમૂલ્ય છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાયેલા અને મુખ્યત્વે વ્યવસાયિક કામગીરી સાથે સંકળાયેલા જૈન સમુદાયની વસતી ભલે ખૂબજ ઓછી હોય, પરંતુ તેમની ઉદ્યોગસાહસિકતા, દૂરંદેશી અને જોખમ લેવાની અજોડ ક્ષમતા જેવાં પરિબળોને કારણે આજે જૈન સમુદાયના લોકોએ બિઝનેસ, શિક્ષણ, રાજકારણ સહિતના ક્ષેત્રોમાં ટોચના પદ હાંસલ કર્યાં છે અને સાથે …
Read More »ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની 34મી વાર્ષિક કોન્ફરન્સ અમદાવાદમાં શરૂ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શરૂ કરાયેલી કોન્ફરન્સમાં દેશભરમાંથી સંસ્થાઓની હાજરી અમદાવાદ 18 ઓક્ટોબર 2024: ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન (ISOT) ની 34મી વાર્ષિક કોન્ફરન્સ શુક્રવારે અમદાવાદમાં શરૂ થઈ. આ કોન્ફરન્સ ભારત માટે એક નિર્ણાયક ક્ષણ છે કારણ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના વૈશ્વિક પ્રયાસોમાં આપણો દેશ મોખરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સુનીતા …
Read More »કાઈનેટિક ગ્રીન દ્વારા નવી ડીલરશિપનું ઉદઘાટન કરીને રાજકોટમાં ઈવી હાજરી વધુ મજબૂત બનાવી
ગુજરાત, રાજકોટ 18 ઓક્ટોબર 2024: ભારતની અવ્વલ ઈલેક્ટ્રિક ટુ અને થ્રી-વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર લિમિટેડ સોલ્યુશન્સ રાજકોટમાં તેની નવીનતમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ડીલરશિપ શરૂ કરવાની ઘોષણા કરવા માટે રોમાંચિત છે. ડીલરશિપ હિંદુસ્તાન ટ્રેડિંગ કોર્પોરેશન ગ્રીન ઈલેક્ટ્રિક વાહનોના શોખીન શ્રી કાર્તિક દોશીની માલિકીની અને સંચાલિત છે, જે દિનેશ ચેમ્બર, 9 જયરામ પ્લોટની સામે, કેનાલ રોડ, રાજકોટ ખાતે સ્થિત છે. …
Read More »ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયાના ભાગરૂપે ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી, રાષ્ટ્રભરમાં 30 મિલિયન બાળકો સુધી પહોચશે
નવી દિલ્હી 18 ઓક્ટોબર 2024 – રેકિટ્ટની આગેવાનીમાં ચલાવવામાં આવી રહેલી ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા (BSI) ઝૂંબેશ ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત સ્વસ્થ ભવિષ્ય માટે હાથ ધોવાના મહત્ત્વ અંગે સમગ્ર ભારતમાં 30 મિલિયન બાળકોને શિક્ષિત કરવામાં આવ્યાં હતાં. આ ઝૂંબેશની થીમ ‘તમામ માટે સ્વસ્થ હાથઃ સ્વચ્છતા થકી આરોગ્ય સમાનતામાં વધારો’ છે. આ કાર્યક્રમ તમામ પૃષ્ઠભૂમી ધરાવતાં બાળકોમાંથી …
Read More »સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત નેહરુની ભૂમિકા સિદ્ધાંત ગુપ્તાને કઈ રીતે મળી
સિદ્ધાંત ગુપ્તા સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત રાજકીય થ્રિલર સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત જવાહરલાલ નેહરુના લૂકને કારણે સોશિયલ મિડિયા પર બહુ ચર્ચાસ્પદ બની ગયો છે. ભારતની આઝાદીની લડાઈની પાર્શ્વભૂ પર આધારિત આ સિરીઝ રાષ્ટ્રના ઈતિહાસને આકાર આપનારી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને નામાંકિત હસ્તીઓને બહુ જ બારીકાઈથી ગૂંથે છે. આ હસ્તીઓમાં ભારતના પ્રથમ વડા પ્રદાન પંડિત નેહરુનું પાત્ર સિદ્ધાંત ગુપ્તા દ્વારા જીવંત …
Read More »સેમસંગ ઈનોવેશન કેમ્પસના 400 વિદ્યાર્થીઓ ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે ફ્યુચર-ટેક સ્કિલ્સમાં સર્ટિફાઈડ થયા
વિદ્યાર્થીઓને સેમસંગના ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ થકી AI, IoT, બિગ ડેટા અને કોડિંગમાં નિપુણતા પ્રાપ્ત કરવાની તક મળશે. દરેક ડોમેનના ટોપર્સને પ્રોગ્રામની પૂર્ણાહુતિ ખાતે સેમસંગ પ્રોડક્ટો સાથે રૂ. 1 લાખના રોકડ ઈનામ પ્રાપ્ત થશે. ગુરુગ્રામ 18મી ઓક્ટોબર 2024 – સેમસંગ ઈન્ડિયાનો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ ઈનોવેશન કેમ્પસના ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના 400 વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની પૂર્ણાહુતિ થઈ, જે …
Read More »
Aajna Samachar